SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૨ ૫ પિતરાઈ ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈ અને મૃગાવતીબહેન દેસાઈ આવો ભાગ જવા ન દે.” પણ સાથે રહેતા હતા. આ બંને ભાઈઓ વચ્ચે અતૂટ નેહબંધન હતું. ત્યારે જયભિખ્ખએ વડીલને કહ્યું: “કોણે કહ્યું કે હું મારી પત્નીનો આ સમયે જયાબહેન માણેકચોકમાં શાક ખરીદવા જતાં અને વિચાર કરતો નથી? પહેલાં તમે એનો વિચાર તો પૂછો ને.” વડીલ પૈસા બચાવવા ચાલીને માદલપુર આવતાં હતાં. જયભિખુ પાસે કુટુંબના વગદાર મોભી હતી. એમણે જયાબહેનને પૂછ્યું: ‘જુઓ એક કોટ હતો અને એ સમયે તેઓ જ્યોતિ કાર્યાલયમાં જતા ત્યારે પુરુષોની વાત અલગ હોય છે. સ્ત્રીઓ તો ભાગ માગે. મજિયારામાં એ કોટ પહેરીને જતા. સાંજે એ પાછા આવે એટલે જયાબહેન કોટ તો બે ચમચા માટે પણ લડે, ત્યારે તમારે ભાગ નથી લેવો?' ધુએ, પછી સૂકવે અને સવારે ઈસ્ત્રી કરે અને ફરી સવારે એ કોટ જયાબહેને સ્મિત સાથે હસીને કહ્યું, “ના, એમની ઈચ્છા એ પહેરીને જયભિખ્ખું જ્યોતિ કાર્યાલયમાં જતા. કોઈ મિત્રે એકાદ મારી ઈચ્છા.” વખત ટકોર પણ કરી : ‘તમે રોજ એક, ને એક રંગનો કોટ શા માટે જયભિખ્ખને ગુજરાતી, હિંદી, અંગ્રેજી કે અન્ય સાહિત્યનો પહેરો છો ?' પદ્ધતિસરનો કે સૈદ્ધાંતિક અભ્યાસ કરવાની તક સાંપડી ન હતી જયભિખ્ખએ ખુમારીથી ઉત્તર આપ્યો, “અરે દોસ્ત! શું કરું? એમ માનવામાં આવે છે, પરંતુ આમાં બહુ તથ્ય જણાતું નથી. આ એક જ રંગના કાપડના ત્રણ કોટ સિવડાવ્યા છે, તેનું આ પરિણામ સંદર્ભમાં જયભિખ્ખ વિશે મહાનિબંધ લખનાર પ્રિ. નટુભાઈ ઠક્કરે નોંધ્યું છે, ‘વિજયધર્મસૂરિએ સ્થાપેલ વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં આ સમયે જયભિખ્ખું ત્રણ નામોથી જાણીતા હતા. કુટુંબમાં તેમણે જૈન તત્ત્વજ્ઞાન તેમ જ જૈનદર્શનનું અધ્યયન કર્યું. એની સાથે એમનું હુલામણું નામ “ભીખાલાલ' હતું. સ્નેહીઓમાં તેઓ સાથે હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનો પણ ઠીક ઠીક ‘બાલાભાઈ'ના નામે જાણીતા હતા. સાહિત્યક્ષે 2 એમનું અભ્યાસ કર્યો છે. શિવપુરીના ગુરુકુળમાં યુરોપીય વિદ્વાનો અભ્યાસ જયભિખ્ખ' નામ લોકપ્રિય બન્યું હતું. આ ઉપનામ એમણે અને નિરીક્ષણ માટે આવે. ડૉ. ક્રાઉઝે નામના વિદુષી તો વર્ષો સુધી વિજયાબહેનમાંથી “જય' અને ભીખાલાલમાંથી “ ભિખ્ખું” લઈને આ સંસ્થામાં રહેલાં. એમના સંપર્ક અને સમાગમને કારણે પાશ્ચાત્ય બનાવ્યું હતું. પતિ-પત્ની બંનેનું નામ ધરાવતું આવું બીજું ઉપનામ સાહિત્ય અને સંસ્કારનો તેમને પરિચય થયો. મધ્યપ્રદેશમાં લાંબો ગુજરાતી સાહિત્યમાં કોઈ સર્જકનું મળતું નથી. (જુઓ ‘તખલ્લુસો', લે. સમય રહેવાને કારણે હિંદી ભાષાનો પણ સારો મહાવરો કેળવાયો. ત્રિભુવન વીરજી હેમાણી) તેઓના પોતાના મત પ્રમાણે તો તેમના ઘડતરમાં ભણતર કરતાં આ ઉપનામના સંદર્ભમાં સૌરાષ્ટ્રના મજાદર ખાતે યોજાયેલા ગુરુજનોની સેવાના બદલામાં મળતી પ્રમાશિષ, વાચન કરતાં વિશાળ લેખકમિલનમાં હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેએ તેમની રમૂજી શૈલીમાં દુનિયા સાથેના જીવંત સંપર્ક અને પુસ્તક કરતાં પ્રકૃતિ દ્વારા મળતી કહ્યું, “અર્ધનારીશ્વર સ્વરૂપની જેમ બાલાભાઈ નામમાં “બાળા' અને પ્રેરણાએ વધુ ફાળો આપ્યો છે.” (જયભિખુદ વ્યક્તિત્વ અને વાડ્મય, ‘ભાઈ’નો એવો સમન્વય સધાયો કે એમણે પોતાનું બીજું નામ પૃ. ) પસંદ કર્યું તેમાં પણ આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. એક જયભિખ્ખએ કલમ હાથમાં લીધી અને હૃદયમાંથી આપોઆપ ડગલું આગળ વધીને રખેને પોતાની પત્નીને ખોટું ન લાગે માટે પ્રેરણા જાગી. કિશોરવયમાં એમને લેખનની પ્રેરણા એક બહેન એમણે ધારણ કરેલ તખલ્લુસ “જયભિખ્ખ'માં એમની પત્ની પાસેથી સાંપડી હતી. પોતાની આસપાસના સામાજિક પરિવેશમાં જયાબહેન અને પોતાનું નાનપણનું નામ ભીખાલાલ એ બે ભેગાં નજરે જોયેલું નારીશોષણ અને એની વેદનાઓ એમની કલમમાંથી કરીને “જયભિખુબની ગયા!' શબ્દ રૂપે પ્રગટ થવા માંડ્યાં. બીજી બાજુ ગુરુકુળના દોસ્ત પઠાણ એક સમય એવો પણ આવ્યો કે જ્યારે “જૈન જ્યોતિ' કાર્યાલયમાં ખાન શાહઝરીને સાહસ અને જિંદાદિલીનો જે રસકટોરો પાયો જઈને લેખનકાર્ય કરતા જયભિખ્ખને મહિને એકતાલીસ રૂપિયા હતો, એ અંગત અનુભવો રૂપે પ્રગટવા લાગ્યો. મળતા હતા. આ કપરા દિવસોમાં જયાબહેનના આણાના પૈસા જયભિખ્ખની કારકિર્દીનો પ્રારંભ પત્રકારત્વથી થયો. બીજા પર ઘર ચાલતું હતું. એવામાં જયભિખ્ખના પિતા વીરચંદભાઈનું અર્થમાં કહીએ તો પત્રકારત્વ એ એમની આજીવિકાનું માધ્યમ બન્યું. અવસાન થયું. આ સમયે ઘણાં સ્વજનોએ જયભિખુને કહ્યું, ‘પિતાની આથી કૉલમલેખક તરીકે એમણે “જૈનજ્યોતિ'માં લેખો લખવાના મિલકતમાં તમારો અડધો ભાગ છે તો તમે કેમ લેતા નથી?' શરૂ કર્યા. જો કે એમને પ્રથમ મજબૂત સાથ મળ્યો “રવિવારના જયભિખ્ખું આનો માર્મિક ઉત્તર આપતાં કહેતા, ‘પિતાની મિલકતમાં તંત્રી ઉષાકાન્તભાઈ જ. પંડ્યાનો. એ સમય ‘રવિવાર' સાપ્તાહિકનો ભાગ નથી જોઈતો. એમની આબરૂમાં ભાગ જોઈએ છે.” પ્રારંભકાળ હતો. એના તંત્રી ઉષાકાન્તભાઈ પંડ્યાને લાલ દોરીથી એક વડીલે જયભિખ્ખને ટોણાં મારતાં કહ્યું, ‘તમે તમારી વાત બંધાયેલું નાનકડું બુકપોસ્ટ મળ્યું અને એમાં જયભિખ્ખએ લખેલું જ કરો છો, પણ તમારા પત્નીનો વિચાર કરતા નથી. કોઈ સ્ત્રી “રસપાંખડીઓ’ નામનું કૉલમ મળ્યું.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy