SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૧ ૧ પ્રભાવ પાડે છે. જ્યાં સુધી મન સાંકળ રુપે માધ્યમ રુપે હયાત છે મન (૨) યાતાયાત મન (૩) શ્લિષ્ટ મન (૪) સુલીન મન. ત્યાં સુધી આત્મા અને કર્મ બંધનની અસરો ચાલુ રહેશે અને મુક્તિની બૌદ્ધ દર્શનમાં પણ (૧) કામાવચર ચિત્ત (૨) રૂપાવચર ચિત્ત પ્રાપ્તિ માટે આ બંનેની સાંકળ મનને તોડવા મનની શક્તિનો હ્રાસ (૩) અરૂપાવચર ચિત્ત (૪) લોકોત્તર ચિત્ત એમ મન-ચિત્તના ચાર કરવો પડશે અને અંતમાં મનની શક્તિનો વિનાશ થશે ત્યારે આત્મા પ્રકારનું વર્ણન આવે છે. નિર્વાણ પામશે, બંધનમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવશે. યોગ દર્શનમાં પાંચ પ્રકારના મનની સ્થિતિની વાત જણાવે છે આ ચર્ચાનું એક કારણ તમામ દર્શનકારો, જૈન-બૌદ્ધ અને હિંદુ (૧) ક્ષિપ્ત ચિત્ત (૨) મૂઢ ચિત્ત (૩) વિક્ષિપ્ત ચિત્ત (૪) એકાગ્ર દર્શનકારોએ સ્વીકાર્યું છે કે મન બંધન અને મુક્તિનું કારણ છે. ચિત્ત (૫) નિરુદ્ધ ચિત્ત. જૈન દર્શનમાં તો મનની અમાપ શક્તિનું વર્ણન વિસ્તારથી દરેક પ્રકારના મનના અર્થ સમજીને એ પહેલાં ત્રણે દર્શનોમાં કરવામાં આવેલું જોવા મળે છે તે ત્યાં સુધી કે મન દ્વારા ઉત્કૃષ્ટમાં બતાવેલા મનના પ્રકારની સરખામણી કરીએ. ઉત્કૃષ્ટ મોહનીય કર્મબંધની સ્થિતિ આત્મા ૭૦ કોડાકોડી સાગરોપમથી જૈન દર્શન બૌદ્ધ દર્શન યોગ દર્શન બાંધી શકે છે. એટલે મનની તાકાત આત્માની ભયંકર દુર્દશા કરવાની વિક્ષિપ્ત કામાવચર ક્ષિપ્ત અથવા મૂઢ છે. એટલે મન સહિતના પ્રાણીઓ જ સમ્યગ્ દૃષ્ટિ કેળવી સાધન યાતાયાત રુપાવચર વિક્ષિપ્ત માર્ગની નજીક જવાના અધિકારી છે. અસંજ્ઞી પ્રાણીઓ મન વિનાના શ્લિષ્ટ અપાવીર એકાગ્ર જીવોનો મોક્ષ શક્ય નથી. કષાયોના આવેગો દુર્ગાનના ભાવો સુલીન લોકોત્તર વિરુદ્ધ ઉપર સંયમ કેળવી મનોયોગ દ્વારા પ્રચંડ શુભ-શુદ્ધ અધ્યવસાયો (૧) વિક્ષિપ્ત મન એટલે ચંચળ મન, આમતેમ અનેક વિચાર દ્વારા આત્મા કર્મબંધનમાંથી મુક્તિ મેળવે છે. વમળોમાં ભટકતું મન અને વિચારો પણ ભૌતિક વિચારો બૌદ્ધ દર્શનમાં જણાવ્યા પ્રમાણે પણ મનના પર્યાયવાચક શબ્દો બહિર્દશાના વિચારો હોય. આ મનની અસ્થિર અવસ્થા છે. એમાં ચિત્ત, વિજ્ઞપ્તિ દ્વારા થતી પ્રવૃત્તિઓ સદોષ મનથી થાય તો તેના અનેક સંકલ્પ વિકલ્પો, અનેક પ્રકારના વિચારોની ઉથલપાથલ પરિણામો પણ જીવને ભોગવવા પડે છે અને શુદ્ધ મનથી ચિત્તથી જોવા મળે. આવા મનવાળા જીવોને શાંતિ ભાગ્યેજ જોવા મળે પ્રવૃત્તિઓ કરે તો સુખનો અનુભવ થાય છે. અર્થાત્ મહાયાન અને બધી વૃત્તિઓ બહિર્મુખી હોય. બૌદ્ધ દર્શનમાં આવા પ્રકારના સંપ્રદાયમાં લંકાવતાર સૂત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે ચિત્તથી પ્રવૃત્તિ મનને કામાવચર ચિત્ત કહે છે જેમાં ઈચ્છાઓ, તૃષ્ણાઓ, થાય છે અને ચિત્તથી વિમુક્તિ થાય છે. વેદાંત પરંપરામાં પણ આકાંક્ષાઓ વાસનાઓથી ચિત્ત ખળભળતું હોય છે. સાંસારિક મનને જ બંધન અને મુક્તિનું કારણ કહ્યું છે. ગીતામાં ઉલ્લેખ છે કે ભોગો પાછળ મન દોડતું હોય છે. વિવેકહીન તર્ક વિતર્કો ચાલ્યા ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ વાસનાનું ઘર છે અને જીવના જ્ઞાનને આ જ કરતા હોય છે. આવી જ વાત યોગ દર્શનમાં ક્ષિપ્ત ચિત્ત કે મૂઢ વાસના મોહિત કરીને બંધનમાં નાંખે છે. જેનું મન વાસના રહિત ચિત્તની દશા વર્ણવતાં જણાવે છે કે આ પ્રકારના ચિત્ત રજોગુણથી પ્રશાંત છે, નિર્મળ છે તેના મનના આવેશો શાંત થઈ જાય છે અને ભરેલા હોય છે અને એક વિષય ઉપરથી બીજા વિષય ઉપર કૂદકા તે યોગી ઉત્તમ આનંદને પ્રાપ્ત કરે છે. આચાર્ય શંકર પણ કહે છે કે મારતું હોય છે. મનમાં સ્થિરતા જ નહિ, યોગ માટે અનુકૂળ નહિ મનથી બંધન અને મોક્ષની કલ્પના થઈ શકે છે. દેહાધ્યાસમાં લાગેલું તથા મન અને ઈન્દ્રિયો ઉપર અંકુશ નહિ. મૂઢ ચિત્તમાં તમો ગુણ મન રાગ કરી બંધનમાં પડે છે અને વિષયરસોમાંથી વિરક્તિ મોક્ષનું જોવા મળે તેમાં નિદ્રા, આળસ, પ્રમાદ વધુ જોવા મળે અને તે કારણ બને છે. રજો ગુણથી મન મલિન થાય છે અને રજો ગુણ પણ યોગ માટે યોગ્ય નહિ. તમોગુણથી રહિત બનેલ મન મોક્ષનું કારણ બને છે. સારાંશમાં ત્રણ (૨) યાતાયાત મનની અવસ્થામાં આંતરિક તથા બાહ્ય દર્શનો એક વાત સ્વીકારે છે કે કર્મબંધનું મુખ્ય કારણ અવિદ્યા-મોહ છે વિષયોમાં મન ડોલાયમાન થતું હોય છે. યોગાભ્યાસની પ્રાથમિક અને અવિદ્યાનું સ્થાન મન છે. અવસ્થામાં હોવાથી બહારના સંસારના વિષયોમાં પૂર્વ સંસ્કારોથી જૈન દર્શનમાં અસન્ની જીવો મન વિનાના જીવોને પણ દ્રવ્યમન દોડતા મનને પ્રયત્નપૂર્વક આંતરિક ભાવોમાં સ્થિર કરવું પડે છે. ન હોવા છતાં ભાવમનની સત્તા સ્વીકારેલ હોવાથી અવિદ્યાનો થોડો સમય મન સ્થિર રહે પણ તરત પાછું સંસારના વિચારોમાં વાસમોહનું નિવાસ સ્થાન ભાવમનમાં હોવાથી બંધન સ્વીકાર્ય સંકલ્પ વિકલ્પ કરવા માંડે એટલે જેટલો સમય આંતવૃત્તિઓમાં છે. સૂત્ર કૃતાંગમાં ઉલ્લેખ છે કે તર્કશક્તિ, પ્રજ્ઞાશક્તિ, વિવેકશક્તિ સ્થિર રહે તેટલો સમય મન શાંત અને પ્રસન્ન રહે એટલે વિનાના તમામ મૂઢ જીવો સન્ની કે અસન્ની, સમનસ્ક કે અમનસ્ક આંતબહિર્મુખ દશામાં ચલાયમાન થયા કરે. આની સરખામણી જીવો કર્મબંધનમાં ફસાયેલા હોય છે. બૌદ્ધ દર્શનમાં વર્ણવેલ મનની અવસ્થા રુપાવચર ચિત્ત સાથે થઈ જૈન દર્શનમાં મનની ચાર સ્થિતિનું વર્ણન આવે છે (૧) વિક્ષપ્તિ શકે જેમાં મન તર્ક-વિતર્ક કરતાં કરતાં એકાગ્ર પણ થઈ શકે.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy