SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૨ ૩ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી' આવે એમ; આમ કરનારને શ્રી સદ્ગુરુ દ્વારા જિન દર્શનના અનુયોગનું રહસ્ય પૂર્વ ચોદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. પ્રાપ્ત થાય છે. જેમ તીર્થંકર પરમાત્મા દ્વારા માત્ર ત્રિપદીનો બોધ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; થતાં જ ગણધરોને તે ત્રિપદી ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રગટાવવા લબ્ધિવાક્ય પરિણામની વિષમતા,તેને યોગ અયોગ. થતી તેમ જીવ સદ્ગુરુના બોધથી શાસ્ત્રસમુદ્રનો પાર પામે છે. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; અહીં શ્રીમદે મોક્ષાર્થી જીવોની યોગ્યતા એની આંતરિક સ્થિતિ કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. અનુસાર અલગ અલગ ભૂમિકા પ્રમાણે બતાવી છે. જેને પરિણામની રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; વિષમતા હોય, સવિશેષ કષાય પ્રવર્તતા હોય, તેને સદ્ગુરુ અને જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. સદ્ધર્મનો યોગ કે અયોગ સમાન જ છે. જેના કષાય મંદ થયા નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ; હોય તથા સરળતા, સુવિચાર, કરૂણા, કોમળતા અને આજ્ઞાપાલન મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. આદિ ગુણ હોય તે પ્રથમ ભૂમિકામાં છે. જેણે વિષયને રૂંધ્યા છે, જે (૨) આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; સંયમ પાલન કરે છે અને જેને આત્માથી કોઈ પણ પદાર્થ ઈષ્ટ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. લાગતો નથી તે મુમુક્ષુ મધ્યમ ભૂમિકામાં છે. પણ ઉત્તમ જીવ તો ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; તે છે જેને.. અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, XXX મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિનલોભ. (૩) સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં, અર્થાત્ જેને જીવનની તૃષ્ણા નથી અને મરણનો યોગ પ્રાપ્ત પરશાંતિ અનંત સુધામય, જે પ્રણમું પદ તે વર તે જય તે. થતા ક્ષોભ નથી તે માર્ગના મહાપાત્ર છે, લોભને જિતનાર પરમ આ કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્ર, જેઓને પોતાની બાહ્ય પરિણતિ ટાળીને યોગી છે. જેમની અંતર પરિણતિ, અંતરવૃત્તિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જોડાઈ આમ પહેલાં અગિયાર દોહરામાં શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાર્ગ છે એવા યોગીઓની મોક્ષપદની ઈચ્છા બતાવી છે. તેવા મુમુક્ષ પામવા માટેના ત્રણ અનિવાર્ય તત્ત્વ સમજાવે છે-સધર્મ, સદ્ગુરુ યોગી મહાત્માઓ નિરંતર અનંત સુખસ્વરૂપ મોક્ષપદને ઈચ્છે અને જીવની પાત્રતા. આમાંથી એક પણ તત્ત્વ ઉણું હોય તો મોક્ષપ્રાપ્તિ છે. તે મોક્ષપદ કેવું છે, તેની પ્રાપ્તિ કઈ રીતે થાય અને તે થતી નથી. માટે આત્માની કેવી યોગ્યતા હોવી જોઈએ તે અહીં બતાવ્યું આ સમસ્ત સંસારનું, જન્મમરણરૂપ પરિભ્રમણનું મૂળ કારણ છે. તે પદ શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધપદ છે. આઠે કર્મ ક્ષય થઈ, મોહભાવ, પ૨માં મમત્વભાવ અને તેના લીધે ઉત્પન્ન થતા રાગદ્વેષ દેહાદિથી મુક્ત થઈ અયોગી વિદેહમુક્ત એ શુદ્ધ આત્માનું રૂપ સંકલ્પવિકલ્પરૂપ વિભાવ છે. પરમાં કરાતા મમત્વભાવને લીધે સહજાત્મસ્વરૂપ પદ છે. તે પદ સયોગી સ્વરૂપે એટલે દેહધારી, જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી નિરંતર રાગદ્વેષાદિ વિકલ્પ કરે જીવનમુક્ત, ચાર ઘાતકર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટકધારી છે અને સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે. તેનો ક્ષય કરવા માટે શ્રીમદ્ અહીં એવા અરિહંત જિન પરમાત્મા રૂપે છે. જિનસ્વરૂપ એટલે કે સૂર્યનું દૃષ્ટાંત આપે છે. જેમ મધ્યાહ્ન સૂર્ય સમ પ્રદેશમાં આવે આત્માની પૂર્ણ શદ્ધતા યોગીજન ઈચ્છે છે. અને શુદ્ધ સ્વરૂપની ત્યારે સર્વ પદાર્થોની છાયા પોતામાં જ સમાઈ જાય છે. તેમ દૃષ્ટિએ જોતા જિનનો કે અન્ય કોઈનો આત્મા એકસરખો જ સદ્ગુરુની કૃપાથી જો જીવ આ બાહ્ય પરિણતિ છોડી અંતર્મુખ થાય તો અંતરંગમાં અનંત સુખનું ધામ એવું પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ સિદ્ધપદ પ્રાપ્ત કરે, જે અનંત, અક્ષય, શાશ્વત સુખથી ભરેલું છે, લક્ષ થવાને તેહનો, કહ્યા શાસ્ત્ર સુખદાઈ.” જેને સમ્યદૃષ્ટિ આત્મારામી યોગી મહાપુરુષો નિરંતર ઈચ્છે છે. અર્થાત્ જિનપદ અને નિજપદની એકતા છે. તેમાં કાંઈ ભેદભાવ આવી રીતે શ્રીમદ્ભા આ અંતિમ કાવ્યમાં માત્ર ચૌદ દોહરામાં નથી. અને તે સમજાવવા માટે જ શાસ્ત્રોની રચના થઈ છે. આ તત્ત્વજ્ઞાનનું સરળ નિરૂપણ કરેલું છે. આ કાવ્ય વાંચતાં શ્રીમદ્ભી શાસ્ત્રોનું રહસ્ય સગુરુનું આલંબન લેવાથી સમજી શકાય છે. આત્મિક ઉચ્ચ દશાનો ખ્યાલ આવે છે. * * * અત્યંત ભક્તિપૂર્વક જિનચરણની ઉપાસના કરવી, મુનિજનોના કાંતિ બિલ્ડિંગ, વૈકુંઠલાલ મહેતા રોડ, વિલેપારલે, (પશ્ચિમ), સત્સંગમાં રતિ ધરવી, મન-વચન-કાયાના યોગનો યથાશક્તિ મુંબઈ-૪૦૦ ૦૫૬. ટેલિ. ૦૨૨-૨૬ ૧૭૧૭૭૦. સંયમ કરવો, અતિશય ગુણપ્રમોદ ધારવો, અંતર્મુખ યોગ રાખવો. મોબાઈલ : ૯૮૬૭૧૮૬૪૪૦.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy