SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૧૧ હોય, તે જ વાત તમારા હિતમાં નિવડે અને જે વાત તમને યોગ્ય લાગતી કહ્યું છે, હોય તે તમારા માટે અહિતની સાબિત થાય. અલ્લાહ દરેક બાબત સારી “હે પાર્થ, તેઓ ઉપર કૃપા કરવાને તેમના અંતકરણમાં બેઠેલો હું રીતે જાણે છે. પણ તમે જાણતા નથી' (૧૧). ઐક્યભાવથી સ્થિર છું. તેના અંતરમાં જો અજ્ઞાન રૂપી તમસ ઉત્પન્ન ‘તમે એવા લોકો સાથે કેમ લડતા નથી, જેઓએ પોતાના સોગંદ થાય તો હું મારા દિવ્ય તત્ત્વજ્ઞાનના દીપક વડે તે તમને દૂર કરી જ્ઞાનરૂપી તોડી નાખ્યા અને રસુલ (મહંમદ સાહેબ)ને મક્કાથી હાંકી કાઢવાની પ્રકાશથી જ્યોત પ્રગટાવું છું. જેથી અજ્ઞાનના અંધકારનો નાશ થાય તજવીજ કરી. અને તેઓ એ જ પ્રથમ લડવાની તમને ફરજ પાડી છે. છે.” (૧૪). (૧૨) કુરાને શરીફમાં પણ આ જ વિચારને આગળ ધપાવતા લખ્યું અને આમ બદ્રની હરિયાળી ખીણમાં બંને ફોજો વચ્ચે ભયંકર છે , યુદ્ધ થયું. કુરુક્ષેત્રના યુદ્ધ જેમ જ મહંમદ સાહેબની ફોજમાં ધર્મ ‘જે લોકો ઈમાન લાવે તેમનો સહાયક અલ્લાહ છે. તે તેમને અને ન્યાય માટે લડવાનો અદભૂત જુસ્સો હતો. તેનું એક ઉત્તમ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ આવે છે.' (૧૫) ઉદાહરણ ઈસ્લામી હદીસમાં નોંધાયેલું છે. યુદ્ધમાં મહંમદ સાહેબના ઉપનિષદમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. ‘તમસો મા પક્ષે મુસ્લિમોની સંખ્યા અત્યંત ઓછી હતી. જ્યારે કુરેશીઓ પાસે જ્યોતિર્મય' “અમને તીમીરમાંથી જ્યોતિ તરફ લઈ જા.' મહંમદ સંખ્યા બળ અને લશ્કરી સરંજામ વધુ હતો. એવા સમયે મહંમદ સાહેબની પ્રાર્થનામાં પણ આ જ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. “હે સાહેબના લશ્કરમાં એક વ્યક્તિ પણ વધે તો તેનું ઘણું મહત્ત્વ અલ્લાહ મને પ્રકાશ આપ” ખુદા-ઈશ્વર સર્વવ્યાપી છે. તે ચારે હતું. એવા કપરા સમયે બે મુસ્લિમો હિજેફ બિન યમન અને અબુ દિશામાં પોતાની દૃષ્ટિ રાખે છે. તેની નજરથી કશું દૂર નથી. ગીતાના હુસૈન મહંમદ સાહેબ (સલ્લલ્લાહો અલયહિ વ સલ્લમ) પાસે આવ્યા દસમાં અધ્યાયના ૩૩મા શ્લોકમાં ઈશ્વર માટે “વિશ્વતોમુખ' શબ્દ અને કહ્યું, પ્રયોજાયો છે. અર્થાત્ ઈશ્વર સર્વ તરફ દૃષ્ટિ રાખનાર છે. કુરાને હે રસૂલ, અમે મક્કાથી આવતા હતા ત્યારે રસ્તામાં અમને શરીફમાં પણ આ જ વિચારને સાકાર કરતા કહ્યું છે, કુરેશીઓએ પકડી લીધા હતા. અમને એ શરતે છોડ્યા છે કે અમે ‘પૂર્વ અને પશ્ચિમ સર્વ દિશાઓ અલ્લાહની જ છે. માટે તમે જે લડાઈમાં આપને સહકાર ન આપીએ. અમે મજબુરીમાં તેમની એ દિશા તરફ મુખ કરો છો તે દિશા તરફ અલ્લાહ પોતાની રહેમત (કૃપા) શરત સ્વીકારી હતી, પણ અમે તમારા પક્ષે લડવા તૈયાર છીએ.' કરે છે.” (૧૬) મહંમદ સાહેબ તેમની વાત એક ધ્યાને સાંભળી રહ્યા પછી ૬. કર્મ અર્થાત આમાલનો સિદ્ધાંત ફરમાવ્યું, ઈસ્લામ અને હિંદુ બંને ધર્મમાં કર્મનો સિદ્ધાંત પાયામાં છે. હરગીઝ નહિ. તમે તમારો વાયદો પાળો અને યુદ્ધથી દૂર રહો. માનવીના કર્મના આધારે જ ઈસ્લામમાં જન્નત અને દોઝકનો વિચાર અમે કાફરો સામે અવશ્ય લડીશું. અમને ખુદા જરૂર મદદ કરશે.' કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુ ધર્મમાં પણ (૧૩) સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિદ્ધાંત પડેલો આમ મુલ્યોના આધારે લડાયેલ આ યુદ્ધમાં કુરેશીઓ પાસે છે. આ વિચારને આધ્યાત્મિક અભિગમથી ગીતામાં સમજાવવામાં વિશાળ લશ્કર હોવા છતાં તેમને રણક્ષેત્ર છોડી ભાગવું પડ્યું. આવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત મહંમદ સાહેબના ૧૪ અને કુરેશીના ૪૯ માણસો યુદ્ધમાં હણાયા. આલેખન થયું છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ તેમાં અલૌકિક અને અને તેટલા જ કેદ પકડાયા. તલસ્પર્શી શૈલીમાં કર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે. કર્મનો સિદ્ધાંત ૫. ઈશ્વર-ખુદાની પરિકલ્પના : ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા ગીતા અને કુરાનની આટલી પ્રાથમિક ભૂમિકા પછી બંનેના અધ્યાયનો ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તાત્ત્વિક અને અધ્યાત્મિક વિચારોમાં રહેલ સામ્યતા પર થોડી નજર કર્મણ્યવાધીકારસ્તે મા ફલેષુ કદાચન, કરીએ. ગીતા અને કુરાને શરીફમાં ઈશ્વર કે ખુદાના વિચાર અંગેની મા કર્મફલહતુર્ભમા તે સંગોડસત્વકર્મણી.” સમાનતા નોંધનીય છે. ગીતાના અનેક શ્લોકોમાં ઈશ્વર માટે આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે “જ્યોતિષામપિતુ જ્જયોતિ' (૧૩.૧૭) અર્થાત્ “પ્રકાશોમાનો ૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે. પ્રકાશ' શબ્દ વપરાયો છે. કુરાને શરીફમાં ‘ગુરૂનઅલાનુર' (નુર ૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર છે. ૩૫) શબ્દ પ્રયોજાયો છે. જેનો અર્થ થાય છે ‘પ્રકાશનો પ્રકાશ' એ ૩. ફળનો હેતુ જ લક્ષમાં રાખીને કર્મ ન કરીશ. જ રીતે કુરાને શરીફમાં એક જગ્યાએ “નુરસ સમાવત વલ અરદે’ ૪. તારો અકર્મમાં સંગ ના થશો. (૧૭). શબ્દ પ્રયોજાયો છે. તેમાં ખુદાને “ધરતી અને આકાશનો પ્રકાશ' અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણ કે કહેવામાં આવેલ છે. ઈશ્વર-ખુદાના કાર્યને વ્યક્ત કરતા ગીતામાં સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy