SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ટોબર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન કર્મ, અકર્મ અને વિકર્મને કેન્દ્રમાં રાખી શ્રીકૃષ્ણએ ધર્મની વિભાવના અત્યાચારોની પરાકાષ્ટા આવી ગઈ ત્યારે મહંમદ સાહેબે પોતાના સમગ્ર ગીતામાં સમજાવી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ જે ધર્મની વાત અનુયાયીઓ સાથે મક્કાથી મદીના હિજરત (પ્રયાણ) કરી. (૬) કરી છે, તે કોઈ સંપ્રદાય નથી. તે તો માનવધર્મ છે. માનવી તરીકેના આમ છતાં મક્કાના કુરેશીઓએ મહંમદ સાહેબ પર અત્યાચાર કર્તવ્યની વાત છે. એ અર્થમાં ધર્મક્ષેત્રની વિભાવના સમજાવવાનો કરવાનું ચાલુ રાખ્યું. તેમણે મહંમદ સાહેબે જ્યાં આશ્રય લીધો આ પ્રથમ શ્લોકમાં આરંભ થયો છે. શાબ્દિક દૃષ્ટિએ જોઈએ તો હતો, તે મદીના પર વિશાળ લશ્કર સાથે ચડાઈ કરી. એ સમયે આ શ્લોકમાં કુરુક્ષેત્રના મેદાનને ધર્મભૂમિ તરીકે મૂલવવામાં આવી કુરેશીઓ પાસે ૭૦૦ ઊંટ, ૧૦૦ ઘોડા અને ૧૦૦૦ સૈનિકો છે. જ્યાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્યનું યુદ્ધ આકાર પામવાનું હતા. જ્યારે મહંમદ સાહેબના પક્ષે માત્ર ૩૧૫ અનુયાયીઓ હતા. છે. | ગીતામાં કૌરવોને “આતતાયી' (૭) કહેવામાં આવ્યા છે. એજ રીતે કુરાનનો પ્રથમ શબ્દ છે “બિસ્મિલ્લાહ અરહેમાન મનુસ્મૃતિમાં અને અન્ય ગ્રંથોમાં આતતાયી શબ્દ એવા લોકો માટે નીરહીમ' અર્થાત્ “શરુ કરું છું અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ વપરાયો છે. જેઓ આગ લગાડે છે. ઝેર આપે છે. લુંટ ચલાવે છે. અને દયાળુ છે” એ પછી ઉતરેલી કુરાનની પ્રથમ આયાત ઈસ્લામની અન્યની ભૂમિ કે સ્ત્રીનું હરણ કરે છે. મહંમદ સાહેબ અને તેમના કોઈ ક્રિયા. ઈબાદત પદ્ધતિ કે નિયમને વ્યક્ત કરતી નથી. એમાં અનુયાયીઓ પર કુરેશીઓએ આવા જ જુલમ કર્યા હતા. તેના માટે માત્ર ઈશ્વર ખુદાના ગુણગાન સાથે ભક્ત પોતાને સદ્ માર્ગે કુરાને શરીફમાં ‘કાફિર” શબ્દ વાપરવામાં આવ્યો છે. કાફિર એટલે ચલાવવાની ખુદાને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનામાં કહ્યું છે, નાસ્તિક, નગુણો. ખુદા (ઈશ્વર)ની રહેમતો (કૃપાઓ)નો ઈન્કાર પ્રશંસા એક માત્ર અલ્લાહ માટે જ છે. જે સમગ્ર સૃષ્ટિનો રબ કરનાર આવા કાફિરો સામે સૌ પ્રથમવાર યુદ્ધ કરવાની પરવાનગી (ખુદા) છે, ન્યાયના દિવસનો માલિક છે. અમે તારી જ ઈબાદત કરીએ આપતા કુરાને શરીફમાં કહ્યું છે, છીએ, અને તારી જ મદદ માંગીએ છીએ, અમને સીધો માર્ગ બતાવ, “લડાઈ કાજે જેમના પર આક્રમણ કરવામાં આવે છે તેમને લડાઈ એ લોકોનો માર્ગ જેની ઉપર તે કૃપા કરી છે, જે તારા પ્રકોપનો ભોગ કરવાની પરવાનગી આપવામાં આવે છે. કારણ કે તેમના પર આ જુલમ બન્યા નથી. જે પદભ્રષ્ટ નથી (૫) છે. અને નિસંદેહ છે કે અલ્લાહ તેમની મદદ માટે પુરતો છે.” (૮) ઉપરોક્ત આયાતમાં એક વાક્ય “રબ્બીલ આલમીન’ આવે છે. બંને લશ્કરો એક બીજા સામે યુદ્ધ કરવા ઉભા હતા. એ સ્થિતિ જેનો અર્થ “સમગ્ર સૃષ્ટિનો રબ' થાય છે. અર્થાત સમગ્ર માનવ પણ ગીતા અને કુરાને શરીફની સમાનતાનું ઉત્તમ ઉદાહરણ છે. જાતનો રબ-ખુદા-ઈશ્વર. અહિંયા ‘રબ્બિલ મુસ્લિમ' માત્ર કૌરવો અને પાંડવો જેમ જ આ બદ્રના યુદ્ધમાં પણ બંને પક્ષે એક મુસ્લિમોનો ખુદા” શબ્દ વપરાયો નથી. એ બાબત દર્શાવે છે કે બીજાના સગાઓ ઉભા હતા. કોઈના કાકા, મામા, ભાઈ, સસરા ઈશ્વર એક છે, અને તે કોઈ એક કોમ કે સંપ્રદાયનો નથી. પણ દૃષ્ટિ ગોચર થતા હતા. ગીતામાં પોતાના સગા સંબંધીઓને જોઈ સમગ્ર માનવજાતનો છે. અર્જુનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેણે લડવાની ના પાડી દીધી હતી. ૪. યુદ્ધના સમાન ઉદ્દેશો: ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું. ઈસ્લામના ઈતિહાસમાં કરબલાના યુદ્ધ (ઈ. સ. ૬૮૦)નું અત્યંત “હે અર્જુન, આવું નપુંસક વર્તન તારા જેવા વીર પુરુષને શોભતું મહત્ત્વ છે. પણ તેનો ઉલ્લેખ સુદ્ધા કુરાને શરીફમાં નથી. કારણ કે નથી. તારા જેવા વીરને માટે આ શબ્દો કોઈ પણ સમયે યોગ્ય નથી. આ કરબલાનું યુદ્ધ મહંમદ સાહેબના અવસાન (ઈ. સ.૬૩૨) પછી શુદ્રપણું, આ હૃદયની દુર્બળતા ત્યજી દે અને યુદ્ધ કરવા માટે ઉભો થા' ૪૮ વર્ષે લડાયું હતું. કુરાને શરીફમાં વિસ્તૃત રીતે માત્ર બે જ (૯) યુદ્ધોનો ઉલ્લેખ છે. જંબદ્ધ અને જંગે અહદ કુરાને શરીફમાં જેનો બરાબર એ જ રીતે કુરાને શરીફમાં યુદ્ધની સંમતિ મળવા છતાં સૌ પ્રથમ ઉલ્લેખ છે તે જંગબદ્ધ ૧૩ માર્ગ ઈ. સ. ૬૨૪ (૧૭ અનેક મુસ્લિમોએ પોતાના સગા સબંધીઓ સામે લડવાની મહંમદ રમઝાન હિજરી ૨) બદ્ર (સાઉદી અરેબિયા) નામની હરિયાળી સાહેબને ના પાડી દીધી હતી. એ અંગે કુરાને શરીફમાં કહ્યું છે, ખીણમાં વસંત ઋતુમાં લડાયેલ, કુરુક્ષેત્ર જેવું જ યુદ્ધ છે. જે રીતે “આપના પરવરદિગારે આપને મદીનાથી હિકમત સાથે બદ્ર તરફ કૌરવોએ પાંડવો ઉપર અત્યાચારો કર્યા, તેમની મિલકત પડાવી મોકલ્યા હતા. પણ મુસલમાનોનું એક જૂથ તેને ના પસંદ કરતું હતું' લીધી. તેમને ઝેર આપવાનો પ્રયાસ કર્યો. તેમના ઘરોને આગ (૧૦) લગાડી દીધી. અને ૧૨ વર્ષના વનવાસ અને એક વર્ષના ગુપ્તવાસ યુદ્ધ માટે ઈન્કાર કરતા અનુયાયીઓને સમજાવવા મહંમદ એમ ૧૩ વર્ષનો દેશ નિકાલ કર્યો. એ જ પ્રમાણે મક્કાના સાહેબે ઉપવાસ કર્યા. ખુદાને પ્રાર્થના કરી. ત્યારે મહંમદ સાહેબ કુરેશીઓએ મહંમદ સાહેબ તથા તેમના અનુયાયીઓને ઉપરોક્ત પર કુરાને શરીફની નીચેની આયાત ઉતરી હતી. જેમાં કહ્યું હતું, તમામ યાતનાઓ ૧૩ વર્ષ સુધી આપી હતી. મહંમદ સાહેબ અને તમારા પર જિહાદ (ધર્મયુદ્ધ) ફરજ કરવામાં આવેલ છે. તેથી તેનો તેમના અનુયાયીઓએ અત્યંત સબ્રથી તે સહન કરી. પણ જ્યારે ઈન્કાર કરવો તે યોગ્ય નથી. સંભવ છે કે જે વાત તમને યોગ્ય ન લાગતી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy