SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ( ૦વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૮ ૦ અંક: ૧૦ જાન્યુઆરી ૨૦૧૧૦ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ પોષ સુદ-તિથિ-૧૧ ૦. ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ | (૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ) LG QG6l ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/-૦ ૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ ગાંધી હત્યા, વધ કે બલિદાન? હમણાં “જન્મભૂમિ-પ્રવાસી'માં વાંચ્યું કે મરાઠી સાહિત્ય વધુ પ્રચાર મળ્યો. તિર કે ગોળી છૂટે પછી કોઈ ને કોઈ તો ઘાયલ સંમેલનની ૮૪મી બેઠકની સ્મરણિકામાં મહાત્મા ગાંધીજીના થાય જ. આખલાઓને ખેતરમાં છોડી દયો, પાકનો વિનાશ થઈ હત્યારા નથુરામ ગોડસેને મહાનુભાવ તરીકે પ્રગટ કર્યો. જેઓની જાય પછી આખલાને પાછા વાડામાં પૂરવાનો શો અર્થ? જન્મ શતાબ્દિ ઉજવવામાં આવી રહી છે તે ૨૫ મહાનુભાવોમાં ગાંધી હત્યાના નથુરામ ગોડસેના કૃત્યને “યોગ્ય' સમજનારા નથુરામ ગોડસેનો સમાવેશ કરવામાં આવ્યો ! ત્યારે પણ ઘણાં ભારતીય હતા, આજે પણ એ હવાની લહેરખી જો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વિધાન સભ્ય જિતેન્દ્ર આહાડેનો મોજુદ છે એની આ પ્રતીતિ! “ગાંધીજીના ગુરુ (ગોપાલ કૃષ્ણ વિરોધ થતાં સંમેલનના આયોજકોએ સ્મરણિકામાંથી આ ગોખલે) અને ગાંધીજીના પટશિષ્ય (વિનોબા ભાવે) બન્ને વાંધાજનક સંદર્ભ દૂર કર્યો, મરાઠીભાષી બ્રાહ્મણ હોવા આ અંકના સૌજન્યદાતા અને આયોજન સમિતિના છતાં મહારાષ્ટ્રનો બ્રાહ્મણ વડા પી. કે. દાતારે આ અંગે | શ્રી માણેકલાલ એમ. સંગોઈ સમાજ ગાંધીવિરોધી રહ્યો છે માફી પણ માંગી. | સ્મૃતિ : પૂ. શ્રી મગનલાલ હીરજી સંગોઈ અને. એનાં ઘણાં કારણ છે. પરંતુ આ નામ પછીથી મરાઠીભાષી સમાજમાં | પૂ. માતુશ્રી રાજબાઈ ટોકરશી વીરજી વીરાના સ્મરણાર્થે. દૂર કરવું અને માફી માંગવી, લાંબા સમયથી બ્રાહ્મણએના પહેલાં આ સ્મરણિકાના સર્જન વખતે પ્રક્રિયા શું થઈ હશે? બ્રાહ્મણોતર સમાજ વચ્ચે ઉગ્ર દ્વેષ અને ધિક્કારની લાગણી પ્રવર્તે મરાઠી સાહિત્ય સંમેલન જેવી મહાન ઘટના બની રહી હોય ત્યારે છે. આ સ્મરણિકાની તેયારી માટે એમાં કોણ કોણ મહાનુભાવ આજે પણ આ વિખવાદ મરાઠી રાજકારણનો પ્રધાન પ્રવાહ છે. સંકળાયેલા હતા, એ મહાનુભાવોની વિચાર વિભાવના શું હતી? પછાત વર્ગો અને દલિતોના પક્ષકાર એવા ગાંધીજી માટે બ્રાહ્મણોનાં એની તપાસ જરૂરી નથી? ઘૂંવાડો દેખીને આગ શોધવા જઈએ તો મનમાં અતિશય ધિક્કાર હોય એમાં નવાઈ નથી. લોકમાન્ય ટિળકની કશુંક તો જરૂર મળે જ. આગેવાની ગાંધીએ ખતમ કરી એવું પણ સમજવામાં આવે છે. આ “માફી’ અને ‘સંદર્ભ દૂર કર્યાનો હવે શું અર્થ? એક વિચાર ગાંધીજી કોંગ્રેસના સર્વમાન્ય આગેવાન બન્યા ત્યારથી અમુક મરાઠી તો સમાજ સમક્ષ મૂકી દીધો ને! ગાંધીજીનો હત્યારો મહાન હતો! બ્રાહ્મણ આગેવાએ કોંગ્રેસ છોડી અને બ્રાહ્મણો ખસી જવાથી મરાઠા આ વિચારના વર્તુળો રોકાવાના નથી જ. આગેવાનો ૧૯૨૮થી કોંગ્રેસમાં જોડાયા. મહારાષ્ટ્રમાં આજે પણ જે મહાનુભાવોએ આ ‘વિચારને વહેતો કરવો હતો એનું તો કોંગ્રેસ મરાઠાઓની સંસ્થા ગણાય છે. ગાંધી પ્રત્યેનો ધિક્કાર વધતો કામ પાર પડી ગયું, ઉલટાનું આ “માફી' પ્રતિક્રિયાથી એના વિચારને ચાલ્યો અને એમની હત્યા થઈ ત્યારે બ્રાહ્મણોએ કરેલી ઉજવણીના • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: [email protected] Web Editor: Hitesh Mayani-9820347990
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy