SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ | ૩૩ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક દેવલોકને પામ્યો હતો. અને એની દુરાચારી સ્ત્રીને પ્રતિબોધિત સેચનકે પેલા જૂથપતિને મારી નાખ્યો અને પોતે જ હવે હાથીઓના કરવા શિયાળનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો. ટોળાનો અધિપતિ બની ગયો. પણ આટલેથી ન અટકતાં એણે મુનિઓના આશ્રમનો પણ વિનાશ કર્યો. એટલા માટે કે પોતાની (૫) સેચનક હાથીની કથા માતા ગર્ભાવસ્થામાં આવા ગુપ્ત સ્થાનમાં આવીને રહી હતી. [આ કથાનો આધારસોત છે આગમગ્રંથ ‘ઉત્તરાધ્યયન સૂત્ર' પરની શ્રી આશ્રમ નષ્ટ થતાં બધા ઋષિમુનિઓ હાથમાં પુષ્પફલાદિક લઈને લક્ષ્મીવલ્લભગણિવિરચિત અર્થદીપિકા ટીકા. મૂળ સૂત્રની ભાષા પ્રાકૃત, રાજગૃહીના શ્રેણિક રાજા પાસે ગયા. અને ફરિયાદ કરી કે સેચનક ટીકાની ભાષા સંસ્કૃત. રચના વર્ષ વિ. સં. ૧૭૪૫. સૂત્રના પ્રથમ ‘વિનયશ્રુત નામનો હાથી વનમાં રહી તોડફોડ કરી રહ્યો છે. શ્રેણિક રાજાએ અધ્યયન'માં આ કથા મળે છે. મોટું સૈન્ય લઈ જઈ વનમાંથી એ હાથીને પકડી લાવીને બાંધ્યો. પુસ્તક : ‘શ્રીમદ્ ઉત્તરાધ્યયન સૂત્રમ્ (ટીકા તથા ગુજરાતી ભાષાનુવાદ), ઋષિમુનિઓએ ત્યાં આવી એ હાથીને કહ્યું કે, “હે ગજરાજ ! હવે પ્રકા. પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજ (જામનગરવાળા), ઈ. સ. ૧૯૩૫.] તારું સામર્થ્ય વ્યાં ગયું ? અમારા પ્રત્યે અવિનય દાખવ્યો એને કળ એક જંગલમાં મોટું હાથીનું ટોળું હતું. એ ટોળાનો અધિપતિ તને મળ્યું છે.' એક મદમત્ત હાથી હતો. ટોળાની હાથણીઓ જે જે બચ્ચાંને જન્મ આ સાંભળી સેચનક હાથી વધુ રોષે ભરાયો અને જ્યાં એને આપે તેને પેલો અધિપતિ હાથી મારી નાખતો. ટોળામાંની એક બાંધવામાં આવ્યો હતો એ થાંભલાને ભાંગીને ઋષિઓની પાછળ હાથણી ગર્ભિણી થઈ. તેણે વિચાર્યું કે મને જે બાળ-હાથી જન્મશે દોડ્યો. અને તે બધા મુનિઓને અધમૂઆ સરખા રગદોળીને તેને આ અધિપતિ હાથી મારી નાખશે. તેથી તે અવારનવાર આ જંગલમાં જઈ ફરીથી મુનિઓના આશ્રમમાં તોડફોડ કરવા લાગ્યો. ટોળામાંથી છૂટી પડી જતી અને જ્યારે પેલો ગજજૂથપતિ આવવાનો એટલે ફરીથી શ્રેણિક રાજા તેને પકડવા ગયા. ત્યારે તે સેચનક હોય ત્યારે ટોળામાં પાછી આવી જતી. આમ કરતાં આ હાથણીએ હાથીના પૂર્વભવના સમાગમી દેવે તેને કહ્યું કે “હે વત્સ! પારકાને એક મુનિનો આશ્રમ જોયો. ત્યાં ગુપ્ત સ્થાનમાં હાથણીએ એક હાથે દમન કે બંધન પામવા કરતાં જાતે જ દમન પામવું શ્રેષ્ઠ છે.” નાના ગજબાળને જન્મ આપ્યો. આશ્રમમાં જ્યારે એ ગજબાળ થોડો આવું દેવનું વચન સાંભળતાની સાથે તે હાથી સ્વયં બંધનથંભે મોટો થયો ત્યારે મુનિકુમારોની સાથે આશ્રમના ઉદ્યાનમાં વૃક્ષોનું બંધાઈ ગયો. સ્વયંદમનથી હાથીને લાભ જ થયો. કેમકે રાજા સેચનકાર્ય (પાણી પાવાનું કામ) કરવા લાગ્યો. આથી બધા શ્રેણિકના સૈનિકોના હાથે ભાલાનો માર ખાવામાંથી ઊગરી ગયો. મુનિઓએ એ હાથીનું નામ સેચનક પાડ્યું. એક વખત ફરતાં ફરતાં આ રીતે ઇંદ્રિયો પર, કષાયો પર તપ અને સંયમ દ્વારા આ સેચનક હાથીને પેલા ગજજૂથપતિ હાથીનો ભેટો થયો. આ સ્વયંદમનથી ગુણપ્રાપ્તિ થાય છે. * * * | ધૂર્ત અને દ્રોહી મિત્રને પદાર્થપાઠ નક રાજા આ કથાનો આધારસોત છે આચાર્ય હરિભદ્રસરિ ફરતાં એક સ્થાને એમણે એક બખોલ નગરામાં બે વણિક વિરચિત ગ્રંથ ‘ઉપદે શપદ' પરની આ. જોઈ. એમાં શું છે એ જોવા માટે એમણે રહેતા હતા. તે બંનેને એક એક પુત્ર. મનિચંદ્રસરિની “સ ખ સંબોધની વત્તિ.” મુળ ગ્રંથની કુતૂહલવશ હે જ ખોદકામ કર્યું. તો એકનું નામ ધર્મસેન, બીજાનું નામ ભાષા પ્રાકત છે. વત્તિ સંસ્કૃતમાં છે. પણ વત્તિકારે નું નામ ભાષા પ્રાકૃત છે. વૃત્તિ સંસ્કૃતમાં છે. પણ વૃત્તિકારે એમના આશ્ચર્ય વચ્ચે એ બખોલમાંથી વીરસેન. બન્ને વચ્ચે મૈત્રી એવી ગાઢ એમાં આપેલી કથાઓ બહધા પ્રાકતમાં છે. આ વિપુલ ધનરાશિ એમને સંપન્ન થયો. બં ધાયેલી કે ઘડી માટે પણ તે ઓ વનિગ્રંથની રચના વિ. સં. ૧ ૧૭૪માં થઈ છે. શ્રી ધર્મ સે ન વીરસેનને કહે, ‘આ એકબીજાથી અળગા ન રહી શકે. મળ મલયગિરિની ‘નદી-અધ્યયન વૃત્તિ' (સંસ્કૃત)તેમજ ધનરાશિને આપણે ઉતાવળે ઘેર નથી લઈ એટલે પરસ્પરને પોતાના સુખદુ:ખની હરજી મુનિ કૃત ‘વિનોદચોત્રીસી'માં જૂની ગુજરાતી જવો. પરંતુ સારું મુહૂર્ત જોઈને લઈ જઈશું સઘળી વાતો કર્યા કરે. ભાષામાં આ કથા મળે છે. - જે થી આ ધનની પ્રાપ્તિ આપણને પણ આ બે મિત્રોમાં ધર્મસેન મનનો પુસ્તક : ‘ઉપદેશપદનો ગૂર્જર અનુવાદ', સંપા.- ભવિષ્યમાં નસીબવંતી અને સાનુકૂળ ખૂબ કપટી હતો. જ્યારે વીરસેન અત્યંત અનુ. આ. હેમસાગરસૂરિ, સહસંપા. પં. લાલચંદ્ર રહે.' ભદ્ર પ્રકૃતિનો હતો. ભગવાન ગાંધી, પ્રકા. આનન્દ-હેમ-ગ્રંથમાલા વતી નિખાલસ પ્રકૃતિનો વીરસેન એક દિવસ બંને મિત્રો વનક્રીડા અર્થે ચંદ્રકાન્ત સાકરચંદ ઝવેરી, મુંબઈ- ૨, વિ. સં. ધર્મસેનની વાત સાથે સંમત થયો. બંને નગરીની બહાર નીકળ્યા. વનમાં ફરતાં ૨૦૨૮ (ઈ. સ. ૧૯૭૨).] જણા એ ધનરાશિને સંતાડીને ઘેર આવ્યા.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy