SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ સેવકોને આજ્ઞા કરી કે આ કોઢિયો જેવો સમવસરણ (પ્રભુની કચડાઈ ગયો. મરતાં અગાઉ એણે સર્વ તીર્થકર ભગવંતોને નમસ્કાર પર્ષદા-સભા)ની બહાર નીકળે એને પકડી લેજો. સૂચના મુજબ કર્યા, આહારત્યાગ, જીવહિંસાત્યાગ અને સમસ્ત પરિગ્રહત્યાગનો રાજસેવકો જેવા પેલા કોઢિયાને પકડવા ગયા કે સત્વરે તે નિયમ ગ્રહણ કર્યો. અને આમ અનશન કરીને મૃત્યુ પામ્યો. મરીને આકાશમાર્ગે ઊડીને જતો રહ્યો. તે દેવલોકમાં દરાંક દેવ તરીકે ઉત્પન્ન થયો. તે આજે તારી પરીક્ષા શ્રેણિક રાજાએ કુતૂહલવશ પ્રભુને પૂછયું, ‘તે કોણ હતો ? કરવા આવ્યો હતો. અહીં આવીને એણે કોઢની રસીને મિષે ચંદન અને એણે આવી ચેષ્ટા કેમ કરી?' પ્રભુએ કહ્યું, ‘તે કુષ્ઠી કોઈ વડે અમારી ભક્તિ કરી. મનુષ્ય નહોતો, પણ દર્દરાંક દેવ હતો. એણે તો બાવનચંદના વડે શ્રેણિક રાજાએ કુષ્ઠી બનીને આવેલા દેવનો પરિચય તો મેળવ્યો મારાં ચરણોની પૂજા કરી છે. પણ તમને દેવી માયાથી કોઢની રસીની પણ ચાર જણાને આવેલી છીંકો વખતે એણે જે જુદા જુદ ઉદ્ગારો ભ્રાંતિ થઈ છે. કાઢ્યા હતા એ સમસ્યાનો ઉકેલ પ્રભુજી પાસેથી જાણવાનો બાકી પછી શ્રેણિકે પૂછ્યું, ‘તે દેવ કેવી રીતે બન્યો ?' તેના પ્રત્યુત્તરમાં હતો. આ ઉદ્ગારોનો સૂચિતાર્થ શ્રેણિક રાજાએ ભગવાનને પૂક્યો. મહાવીર પ્રભુએ દદ્રાંક દેવના બે પૂર્વભવની વાત કરી. દેવ બન્યા મહાવીર પ્રભુ કહે, “અમને સંસારમાં દેહનું કષ્ટ છે, અને મર્યા અગાઉના ભવમાં તે દેડકો હતો અને દેડકાના પૂર્વભવમાં તે નંદ પછી તો મોક્ષે જતાં અનંત સુખ છે એટલે અમને “મરો” એમ કહ્યું. મણિયાર શ્રેષ્ઠી હતો. નંદ મણિયારના ભવમાં તેણે શ્રાવકનાં વ્રતો હે શ્રેણિક, તને અહીં જીવતાં સુખ જ સુખ છે, પણ મર્યા પછી તો સ્વીકાર્યા પછી તે મિથ્યાદષ્ટિ બની જવાને કારણે એણે જ બંધાવેલી તું નરકમાં જવાનો, એટલે તને ‘ચિરકાળ જીવો' એમ કહ્યું. નંદા પુષ્કરિણી (વાવડી)માં પછીના ભવમાં તે દેડકા તરીકે ઉત્પન્ન અભયકુમાર જીવતાં પણ સુખ ભોગવે છે ને મરીને દેવ થનાર છે થયો. એટલે એને ‘ભાવથી જીવો અને ભાવથી મરો' એમ કહ્યું. કાલસૌરિક જ્યારે રાજગૃહી નગરીમાં અહીં અમારું સમવસરણ થયું ત્યારે કસાઈ જીવતો રહી જીવહિંસાના અસંખ્ય પાપ કરે છે અને મરીને પનિહારીઓ દ્વારા અમારા આગમનની વાતો સાંભળીને દેડકાને એનું સ્થાન નરકમાં છે એટલે એને ‘જીવ પણ નહીં અને મર પણ જાતિસ્મરણ જ્ઞાન (પૂર્વભવનું જ્ઞાન) થયું. તે દેડકાને સમવસરણમાં નહીં' એમ કહ્યું. આવવાનો અને અમને વંદન કરવાનો અભિલાષ જાગ્યો. એટલે તે આમ દર્દરાંક દેવના કથન પ્રમાણે કોઈને માટે મરવું રૂડું છે, વાવમાંથી બહાર નીકળી કૂદતો કૂદતો આવતો હતો. તેવામાં તમારી કોઈને માટે જીવવું રૂડું છે, કોઈને માટે જીવવું-મરવું બન્ને રૂડું છે સવારી પણ સમવસરણમાં આવી રહી હતી. એ સવારીમાં તો કોઈને માટે જીવવું-મરવું બન્ને ખરાબ છે. જીવો આવા ચાર ઘોડેસવારો પણ હતા. એ પૈકીના એક ઘોડાના પગ નીચે તે દેડકો પ્રકારના છે. મળ્યો ને આ છીંક-સમસ્યાનો ઉકેલ? * * * એક ભાગ્યહીનની આપત્તિઓ: અંતે છુટકારો કોઈ એક ગામમાં એક ગરીબ દુર્ભાગી [આ કથાનો આધારસોત છે આ. ત્યાં જાઉં ને જો એનું મન વળી માને તો ખેડૂત રહેતો હતો. પહેલાં તો તે ખેતીકામ હરિભદ્રસૂરિરચિત ‘ઉપદેશપદ' પરની આ. મને ખેતી કાજે એક-બે દિવસ માટે એના કરતો અને ઢોરઢાંખર પણ રાખતો. પણ મુનિચંદ્રસૂરિની ‘સુ ખ સંબોધની વૃત્તિ.’ મૂળ બળદ આપે. જો આ રીતે પણ થોડીઘણી ખેતી સમય જતાં આર્થિક સંકટને લઈને એણે બધાં ગ્રંથ પ્રાકૃતમાં, વૃત્તિની ભાષા સંસ્કૃત. પણ થાય તો મારો ગુજારો થઈ જાય, ને આ વર્ષ ઢોર વેચી નાખ્યાં. પરિણામે ખેતીકામ પણ વૃત્તિકારે એ માં આપેલી કથાઓ બહુ ધા પૂરતું આર્થિક કઠણાઈમાંથી ઊગરી જવાય.” બંધ થયું અને અંતે કારમી ગરીબીમાં પ્રાકૃતમાં. વૃત્તિની રચના વિ. સં. ૧૧૭૪માં. આમ વિચારી, મિત્રની મદદ મળવાની ધકેલાઈ ગયો. શ્રી મલયગિરિકૃત ‘નંદી-અધ્યયન વૃત્તિ' હોંશ ધરીને તે મિત્રને ઘેર ગયો. મિત્રને ખેતર ખેડવાના દિવસો નજીક આવતા (સંસ્કૃતમાં) પણ આ કથા મળે છે. સઘળી વાત કરી. મિત્રને પણ દયા આવી ગયા. પણ ખેડ કરવા માટે બળદ પણ આ પુસ્તક : ‘ઉપદેશપદનો ગૂર્જર અનુવાદ', અને એણે એના બળદ આ ખેડૂતને આપ્યા. ખેડૂત પાસે હતા નહીં. ત્યારે મનોમન એ સંપા.- અનુ. આ. હે મસાગરસૂરિ, ખેતરમાં ખેડ કરવાનું કામ પતાવીને આ વિચારવા લાગ્યો, “આપત્તિમાં મિત્ર કામમાં સહસંપા.-પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રકા. ખેડૂત એક સાંજે બળદ પાછા આપવા માટે આવે. જો કે આ કળિયુગમાં તો મિત્ર પણ આનન્દ-હેમ-ગ્રંથમાલા વતી ચંદ્રકાંત સાકરચંદ મિત્રને ત્યાં આવ્યો. એ વખતે મિત્ર ઘરમાં દુશ્મન બની જતા હોય છે. પણ બધા જ મિત્રો ઝવેરી, મુંબઈ- ૨, વિ. સં. ૨૦૨૮ (ઈ. સ. જમવા બેઠો હતો. એટલે ખેડૂતને છેક એની કાંઈ એકસરખા હોતા નથી. એટલે મિત્રને ૧૯૭ ૨).] પાસે જઈને વાત કરતાં સંકોચ થયો. તેથી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy