________________
૧૨.
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ આખા ગામે ભેગા મળી રોહાને આનો ઉપાય પૂછ્યો. રોહાએ થોડા દિવસ પછી રાજાએ નવો ઉપાય વિચાર્યો. એણે કહેવડાવ્યું એક મોટું દર્પણ લાવીને કૂકડાની સામે મૂક્યું. દર્પણમાં પોતાનું કે “તમારા ગામમાં કૂવાનું પાણી ખૂબ મીઠું છે, એમ સાંભળ્યું છે. પ્રતિબિંબ જોઈને એ પ્રતિબિંબને જ અન્ય કૂકડો સમજી તે એ એ કૂવાને અહીં મોકલી આપો, નહીં તો આખા ગામને દંડ કરવામાં પ્રતિબિંબની સાથે યુદ્ધ કરવા લાગ્યો. આ રીતે કૂકડાને લડતાં આવશે.' શીખવીને રાજા પાસે પાછો મોકલવામાં આવ્યો. રાજાએ આની આ સંદેશો સાંભળી ગામલોકો રોહા પાસે આવ્યા. રોહા કહે ખાતરી કરી જોઈ. રાજાને પ્રતીતિ થઈ કે ખરેખર આ બાળક અત્યંત ‘તમે બધા રાજાને કહેવડાવો કે અમારા ગામનો કૂવો ખૂબ જ ડરપોક બુદ્ધિશાળી છે.
અને શરમાળ છે. ગામલોકો જો ભયભીત હોય તો કુવો કેમ ન થોડા દિવસ ગયા ને રાજાએ વળી પાછો એક એવો તુક્કો શોધી હોય? આ કૂવાને સ્વજાતિ વિના કોઈનામાં વિશ્વાસ આવતો નથી. કાઢ્યો કે જેમાં રોહાને સફળ થવું મુશ્કેલ બને. ગ્રામજનો પર રાજાનો એટલે આપ આપના નગરમાંથી એક ચતુર કૂઈને તેડવા મોકલો. સંદેશો આવ્યો કે “કૂવામાંથી પાણી ખેંચવા માટે દોરડાની જરૂર છે. એટલે અમારા ગામના કૂવો એની પાછળ ચાલ્યો આવશે.” તો તમારા ગામમાં જે સુકોમળ રેતી છે એના દોરડાં વણીને મોકલી રાજાને આવો સંદેશો મળ્યા પછી તેઓ કંઈ કૂવાને તેડવા કોઈ આપો.”
કૂઈ મોકલી શકે એમ હતા નહીં, એટલે શિલાગ્રામના લોકો પણ રાજાનો આ આદેશ મળતાં બધાએ રોહાને તેડી મંગાવ્યો. કૂવો ન મોકલવાના અપરાધમાંથી બચી ગયા. રોહાએ રાજાનો સંદેશો લઈ આવનારને કહ્યું, ‘તમારા રાજાને કેટલાક દિવસ પસાર થયા પછી રાજાએ વળી સંદેશો મોકલાવ્યો કહેજો કે અમે નટવા તો નાટકચેટક કરી જાણીએ, હાસ્ય-વિનોદ કે “તમારા ગામમાં જે બગીચો છે તે પશ્ચિમ દિશામાં છે એને કરી જાણીએ. રેતીનું દોરડું બનાવવાનું જ્ઞાન અમારી પાસે નથી. પશ્ચિમને બદલે પૂર્વ દિશામાં ફેરવો.’ છતાંયે રાજાજીનો આદેશ તો માનવો જ રહ્યો. તો અમને આવો ગામલોકો વિમાસણમાં પડી ગયા. ગામની પશ્ચિમે આવેલા રેતીના દોરડાનો એક નમૂનો મોકલાવી આપો. તેને અનુસરીને બગીચાને ખસેડીને સામે છેડે પૂર્વ દિશામાં કઈ રીતે ફેરવવો? અમે તેવાંજ રેતીનાં દોરડાં બનાવીશું.' સંદેશવાહકે ગામલોકનો રોહાએ કહ્યું, “અરે, આમાં મુંઝાવ છો શા માટે? ગામના બધા આ સંદેશો રાજાને પહોંચાડ્યો. રાજા મનમાં હર્ષ પામ્યો. લોકો બગીચાની પશ્ચિમ દિશામાં આવી વસો. જેથી બગીચો
વળી કેટલાક દિવસ વીત્યા. રાજાએ એક નવી યુક્તિ વિચારી. આપોઆપ પૂર્વ દિશામાં થઈ જશે.” ગામલો કોએ વસવાટ એના પ્રાણીસંગ્રહમાં એક ઘરડો હાથી હતો. એની રોગગ્રસ્ત કાયા બદલવાનું આ આયોજન રાજાને કહી સંભળાવ્યું. રાજા ખૂબ જ ક્ષીણ થઈ ગઈ હતી. બેચાર દિવસનું તેનું આયુષ્ય હતું. એથી વિશેષ પ્રસન્ન થયો. મનમાં વિચારવા લાગ્યો કે ‘રોહા બુદ્ધિનો ભંડાર છે. બચવાની એની કોઈ આશા નહોતી. આ હાથીને રોહાને ગામ મોકલી મેં જે-જે આદેશો આપ્યા એ તમામને એણે સિદ્ધ કરી બતાવ્યા.” આપ્યો અને કહેવડાવ્યું કે “આ માંદા હાથીને ખવડાવી-પીવડાવીને પછી રાજાએ રોહાને પોતાને મળવા માટે ઉતાવળે બોલાવ્યો. સાજો કરજો. કદાચ જો એ મૃત્યુ પામે તો એવા એના મરણના સમાચાર પણ અહીં એણે કેવી રીતે આવવું એની કેટલીક શરતો મૂકી. શુક્લ કહેવા નહિ ને સાચા સમાચાર કહ્યા વિના રહેવું પણ નહીં.'
પક્ષમાંયે નહીં ને કૃષ્ણ પક્ષમાંયે નહીં, રાતેય નહીં ને દિવસેય નહીં, બધા રોહા પાસે આવ્યા. એને રાજસંદેશની સઘળી વાત કરી. છાયામાંયે નહીં ને તડકામાંયે નહીં, સવારી કરીનેય નહીં ને રોહા કહે, “અત્યારે તો એ હાથીને ખૂબ જ ચારો-પાણી આપો. પગપાળાય નહીં, માર્ગમાંયે નહીં ને માર્ગ વિના પણ નહીં, સ્નાન એમ કરતાં પણ એ મરશે તો પછી વિચારીશું.'
કરીનેય નહીં ને સ્નાન વિના પણ નહીં-એ રીતે રોહાએ રાજાને ગ્રામવાસીઓએ રોહાની સૂચના પ્રમાણે કર્યું, પણ એ રાતે જ મળવા આવવું. હાથી મૃત્યુ પામ્યો. બધા રોહાને ઘેર ગયા. રોહાએ વિચારીને કહ્યું, વળતો રોહાએ પણ બરાબરનો બુદ્ધિપ્રપંચ આદર્યો. એણે મસ્તક ચાલો, આપણે બધા રાજા પાસે જઈએ.'
સિવાયના શરીરે અંગપ્રક્ષાલન કર્યું, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષના બધા રાજા પાસે પહોંચ્યા. બુદ્ધિથી કામ લેવાનું હતું. હાથી મરી સંધિ-દિવસ અમાવસ્યાની સાંજે પ્રસ્થાન કર્યું, ગાડાનો ચીલો છે ગયાનો સીધો ઉલ્લેખ કર્યા વિના, હાથી મર્યાની જાણ તો કરવાની ત્યાં વચ્ચે રહીને પ્રવાસ આદર્યો. બકરા પર સવાર થયો જેથી એના જ હતી. રોહાએ સૂચવ્યા પ્રમાણે ગ્રામજનો રાજાને કહે, “હે સ્વામી! અડધા પગ જમીન સાથે ઘસાતા રહે. માથે ચાળણી મૂકી એટલે આપે જે હાથી મોકલ્યો હતો તે એક ક્ષણ પણ ઊઠતો-બેસતો નથી, કેવળ તડકો કે છાંયો ન પામે. આ પ્રકારે બુદ્ધિ વાપરીને રોહા આહાર-વિહાર કરતો નથી, શ્વાસોચ્છવાસ લેતો નથી, ગુસ્સે થવાની ઉજ્જયિની પહોંચ્યો. કાંઈ ચેષ્ટા કરતો નથી.” રાજા વળતો પૂછી બેઠો, “શું હાથી મૃત્યુ પામ્યો?' રાજા પાસે આવીને રોહાએ ભેટ ધરી. રાજાએ પૂછયું, ‘તું શી બધા કહે ‘તમે કહો (અનુમાન કરો), અમે નહિ કહીએ.”
ભેટ લાવ્યો છે?” રોહા કહે, ‘તમે તો પૃથ્વીના સ્વામી છો. ઠાલે રાજા આ જવાબ સાંભળીને ખૂબ સંતુષ્ટ થયો. સૌ પોતાને ગામ હાથે તમને મસ્તક શું નમાવાય? એમ જાણીને હું આ પૃથ્વીપિંડ પાછા ફર્યા.
(માટી)ની ભેટ તમને ધરું છું.' રાજા ઘણું હર્ષ પામ્યો. રાજાએ