SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ | બુદ્ધિચતુર બાળ રોહા, માળવા દેશમાં ઉજ્જયિની નગરીની પાસે શિલાગ્રામ નામે એક પછી મારા પિતાનો તારા પ્રત્યેનો સ્નેહ બેવડાઈ જાય એમ હું કરીશ.” નાનું ગામ હતું. એ ગામમાં ઘણા નટવાઓ રહેતા હતા. એ સૌમાં રોહાએ પિતાની શંકા દૂર કરવા વળી એક યુક્તિ કરી. ભરત નામે એક નટ પણ એની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો. એક રાતે ચંદ્રના અજવાળામાં ઊભા રહી એણે પિતાને સાદ પત્નીનું નામ પ્રેમવતી અને પુત્રનું નામ રોહા. આ પુત્ર વયમાં પાડીને બોલાવ્યા. દોડી આવેલા પિતાને રોહા કહે, “બાપુ! તે નાનો પણ ઘણો જ બુદ્ધિમત હતો. દિવસે જે અજાણ્યો પુરુષ ઘરમાંથી નાઠેલો તે તમને બતાવું.” આમ સમય જતાં, એક દિવસ રોહાની માતા મૃત્યુ પામી. બાપે બીજી કહીને રોહા પોતાનો જ પડછાયો પિતાને બતાવવા લાગ્યો. પુત્રનો સ્ત્રી સાથે લગ્ન કરતાં રોહાને તો સાવકી મા ઘરમાં આવી. આ જ પડછાયો જોઈને પિતા પસ્તાવો કરવા લાગ્યો. એને થયું કે નવી મા રોહાની કાંઈ જ સારસંભાળ લેતી નહિ, વેળા થયે સરખું “રોહાએ તે દિવસે પણ એના જ પડછાયાને કોઈ પુરુષ સમજી જમવા પણ આપે નહિ અને ઓરમાન પુત્ર સાથે તુચ્છકારભર્યું લેવાની ભૂલ કરી લાગે છે. આજસુધી મેં ફોગટ જ પત્ની પ્રત્યે વર્તન કરતી. વહેમાઈને એની અવગણના કરી.” એક દિવસ સાવકી માને આ બાળ રોહાએ મોંઢામોંઢ સંભળાવી આમ યુક્તિ અજમાવીને રોહાએ પિતાની શંકાને નિર્મળ કરી. દીધું, “મને તું કશામાં ગણતી નથી. પણ હું તારી એવી વલે કરીશ માતા પણ હવે રોહાને બરાબર સાચવવા લાગી. એનો પડ્યો બોલ કે તારે મારા પગે પડવું પડશે.' ઝીલવા લાગી. રોહા બુદ્ધિથી સાવકી માને ઠેકાણે તો લાવ્યો, તોપણ પણ રીસે ભરાયેલી સાવકી માએ તો તે એ વિચારવા લાગ્યો કે “આ સ્ત્રીનો શો રોહાની અવગણના કરવાનું ચાલુ જ રાખ્યું. ” [િઆ કથાનો આધારસોત-ગ્રંથ છે આચાર્ય વિશ્વાસ? એ મારા પ્રત્યે ઉપરથી ભલે સ્નેહ એમ કરતાં કેટલાક દિવસો વીત્યા. રોહાએ હરિભદ્રસૂરિ-વિરચિત ગ્રંથ ‘ઉપદેશપદ '|| દાખવે પણ મનમાં તો દ્વેષ જ રાખતી હશે. મનમાં એક યુક્તિ વિચારી. એક દિવસ રાતને પરની આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિની ‘સુખ- કદાચ એ ઝેર આપીને મને મારી પણ નાખે.” સમયે બારણું ઉઘાડી લઘુશંકાને નિમિત્તે તે સંબોધની વૃત્તિ'. આચાર્ય હરિભદ્રસૂરિના એટલે સાવચેતી રૂપે તે હંમેશાં પિતાની સાથે ઘરની બહાર નીકળ્યો. ત્યારે ચંદ્રનું અજવાળું | મૂળ ગ્રંથ ‘ઉપદેશપદ’ની ભાષા પ્રાકૃત છે,| જ જમવા લાગ્યો. પોતે એકલો કદી જમતો ધરતી પર પથરાયેલું હતું. રોહાએ ચંદ્રના જ્યારે એના પરની વૃત્તિ સંસ્કૃત ભાષામાં નહીં. અજવાળામાં ઊભા રહી પિતાને સાદ કર્યો છે. પણ વૃત્તિકાર શ્રી મુનિચંદ્રસૂરિએ એમાં એક દિવસ પિતાએ રોહાને કહ્યું, ‘રોહા, ‘તમે ઉતાવળે અહીં આવો.' પિતા ભરત જે કથાઓ આપી છે તે બહુધા પ્રાકૃતમાં ચાલ, આજે આપણે ઉજ્જયિની જઈએ. તે એ પુત્રનો સાદ સાંભળી જાગીને બહાર દોડી | અને કેટલીક સંસ્કૃતમાં છે. આ ટીકાગ્રંથની નગરી જોઈ નથી. તે તને આજે બતાવું. રાત આવ્યો. દોડી આવેલા પિતાને રોહા કહે, | રચના વિ. સં. ૧ ૧ ૭૪માં થઈ છે. શ્રી સુધીમાં તો આપણે પાછા આવી જઈશું.” આપણા ઘરમાંથી કોઈ માણસ બારણું મલયગિરિની ‘નંદી-અધ્યયન વરિ’માં પણ રોહા તો પિતાની આ વાતથી ખૂબ ઉઘાડીને નાઠો.' આ કથા મળે છે. આચાર્ય શ્રી આનંદમાં આવી ગયો. તે પિતાની સાથે પુત્રના મોંએ આ વાત સાંભળીને પિતા | મુ નિચંદ્રસૂરિના ટીકાગ્રંથનો ગુજરાતી ઉજ્જયિની જવા તૈયાર થઈ ગયો. પિતા-પુત્ર નવી પત્ની પ્રત્યે શંકાશીલ બન્યો. અને તે | બન્ને ઉજ્જયિની આવ્યા. નગરીમાં ફર્યા અને અનુવાદ પ્રકાશિત થયો છે. દિવસથી પત્નીની ઉપેક્ષા કરવા લાગ્યો. સાવકી કેટલીક ઘરવપરાશની સામગ્રી ખરીદીને | પુસ્તક : ‘ઉપદેશપદનો ગૂર્જર અનુવાદ', મા મનમાં સમજી ગઈ કે નક્કી, આ રોહાની નગરીના દરવાજા બહાર આવ્યા. પોરો ખાવા જ પેરવી લાગે છે. એટલે એક દિવસ એણે | આ સંપા.- અનુ. આચાર્ય હેમસાગરસૂરિ, બેઠા. એટલામાં પિતાને યાદ આવી જતાં સહસંપા. પં. લાલચન્દ્ર ભગવાન ગાંધી, પ્રકા. રોહાને ઠપકો આપતાં કહ્યું, “તારે કારણે જ રોહાને કહે, “બજારમાંથી કેટલીક વસ્તુઓ પતિ મારાથી દૂર થઈ ગયા છે.' આનન્દ-હેમ-ગ્રંથમાલા વતી ચન્દ્રકાંત લેવાની ભુલાઈ ગઈ છે તે લઈને હું આવું છું ત્યાં રોહા કહે, “જો તું મારી સારી દેખભાળ સાકરચંદ ઝવેરી, મુંબઈ-૨, વિ. સં. ૨૦૦૮ સુધી તું આરામ કર.' નહિ કરે તો આમ જ થશે.ત્યારે ડરી ગયેલી (ઈ. સ. ૧૯૭૨/. આમ કહીને પિતા નગરમાં ગયા ને રોહા મા ઢીલી પડી જઈને કહેવા લાગી, ‘હવે પછી | ત્યત્તિકી બુદ્ધિના દૃષ્ટાંત રૂપે આ| ક્ષિપ્રા નદીને કાંઠે રોકાઈ ગયો. બેઠાં બેઠાં તું કહીશ તેમ જ કરીશ.” કથા અપાઈ છે. કોઈ પદાર્થ વિશે| રોહાને એક તુક્કો સૂઝયો. આખો દિવસ ફરીને સાવકી માને મોઢે આ વાત સાંભળી એટલે કોઠાસૂઝથી યથાર્થ રીતે તત્ક્ષણ ફૂર્ત થતી એણે જે ઉજ્જયિની નગરી જોઈ હતી તેને આ તરત રોહા કહે, “જો એમ જ હોય તો હવે બુદ્ધિ તે ઓત્પત્તિકી બુદ્ધિ છે.] . ક્ષિપ્રા નદીની રેતીમાં ચીતરવા બેઠો. નગરના
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy