SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન મંદિરનું નિર્માણ થવું જ જોઈએ.’ અધિકારીઓએ યોજના ઘડી અને સમ્રાટ સંમતિએ જિનભક્તિ અને સ્થાપના નિક્ષેપની પ્રાચીનતા તે પ્રમાણે કાર્ય શરૂ થયું. રાજા દિન પ્રતિદિન જાણકારી મેળવતા સ્થાપિત કરી. હતા અને આવશ્યક સૂચનો આપતા હતા. આ કાર્યમાં તેમણે સંપ્રતિકાલીન અને તે પછીના સમયની ગુફાઓ: માંડલિક રાજા, મિત્રરાજા અને વિદેશી શાસકોએ સહાયતા કરી. સાધુ-ભિક્ષુકને નિવાસ માટે સંપ્રતિ રાજાએ અનેક સુંદર પ્રાપ્ય ઉલ્લેખો પ્રમાણે સમ્રાટ સંપ્રતિએ નિર્માણ કરાવેલી ગુફાઓ ભેટ આપી જણાય છે. તેણે આજીવિકોને ભેટ આપેલી મૂર્તિઓના વધુમાં વધુ પ્રમાણના અવશેષો માળવાના જીર્ણશીર્ણ ત્રણ ગુફાઓમાં તો આજે પણ શિલાલેખીય પ્રમાણો સાંપડે છે. મંદિરોમાં મળે છે. આ ત્રણે ગુફાઓ ગયાથી પંદર માઈલ ઉત્તરે બરાબર ગિરિમાં પાટણમાં મોતીચંદ ધરમચંદ નામે શ્રાવકના ઘર દેરાસરમાં બ્રાહ્મી આવેલી છે. આ ગુફાઓને કોરાવીને વસવાટને યોગ્ય બનાવવાનું લિપિમાં કોરાયેલા ઘસાયેલા લેખવાળી પિત્તળ મૂર્તિ લિપિનું સ્વરૂપ જણાય છે. આ ત્રણમાંની પહેલી ગુફા-રાજ્યાભિષેકના બારમા જોતાં સંપ્રતિની હોવાનું મનાય છે. વર્ષે, બીજી ગુફા વીશમા વર્ષે અને ત્રીજી ગુફા ઓગણીસમા વર્ષે વિ. સં. ૧૫૦૯માં શુભાશીલ ગણિએ સિંધના મરોટ ગામમાં સંમતિએ આજીવિકોને ભેટ આપી હતી. ભરાવેલી ૯૫૦૦૦ પ્રતિમાઓ નિહાળેલી. (કથાકોશમાંથી) તેમાંથી સમ્રાટ સંપ્રતિ ઉજ્જયીનીના યુવરાજ પદ પર હતા તે સમયે ભગવાન મહાવીરની સૌથી મોટી મૂર્તિ આબુમાં ખરતરવસહીના તેણે દક્ષિણાપથ તથા સૌરાષ્ટ્રમાં પોતાની સત્તા સ્થિર કરી લીધી મંદિરમાં સ્થાપવામાં આવી છે, જે આજે પણ વિદ્યમાન છે. સંપ્રતિ હતી તે કારણે, આંધ્ર, દ્રવિડ વગરે દક્ષિણના પ્રદેશોમાં તથા ગુપ્ત રાજાએ ગિરનારમાં પાંચ ભવ્ય જિનાલય બંધાવ્યા હતા અને વંશના શાસનકાળમાં અનેક ગુફાઓનું નિર્માણ થયું. સૌરાષ્ટ્રમાં ગિરનારની તળેટીમાં શિલાલેખો પણ કોતરાવ્યા હતા. મધ્યકાલિન તાલધ્વજગિરિ, ઓસમગિરિ, ઢંકગિરિ વગેરેની જૈન ગુફાઓ પ્રસિદ્ધ સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે સંમતિએ અનેક તીર્થોના ઉદ્ધાર છે. કરાવેલા. તેમાં શત્રુંજય તથા ભરૂચમાં શકુનિવિહાર નોંધપાત્ર છે. સ્તૂપો રેવતગિરિ, સિદ્ધાચલ, શંખેશ્વર, નાદિયા, બ્રાહ્મણવાડા, દક્ષિણમાં પ્રાપ્ત થતા ઉલ્લેખ પ્રમાણે પ્રિયદર્શિન-સંપતિએ કાશ્મીરના ઈલોરગિરિ પર નેમનાથનું, ઉત્તરમાં મરૂધરમાં ધંધાણી નગરે રમણીય પ્રદેશોમાં ફરીને સુંદર તીર્થોની યાત્રા કરી. તેણે ખીણના પધસ્વામીનું, પાવકાચલમાં સંભવનાથનું, હમીરગઢમાં વિસ્તારમાં મનોહર પાટનગર વસાવવાની ભાવના સેવી અને પાર્શ્વનાથનું તથા પશ્ચિમે દેવપટ્ટન તથા ઈડરગઢમાં શાંતિનાથનું, શ્રીનગરની સ્થાપના થઈ. સંપ્રતિએ ત્યાં ૫૦૦ જિન ચૈત્યો તથા પૂર્વમાં રોહિસગિરિમાં સુપાર્શ્વનાથનું તે ઉપરાંત અન્ય સ્થળોએ સ્તૂપો અને વિહારો બંધાવ્યા. સરસ્વતી મંદિરની સ્થાપના કરી. આજે લાખો મંદિરો બંધાવી મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરી. ભરતખંડને જિનમંદિરોથી તો સંમતિના એ સરસ્વતી મંદિર, સ્તૂપો, ચૈત્યો અને વિહારોના મંડિત કરી દીધા. ભગ્નાવશેષો નજરે પડે છે. તે ઉપરાંત નાદિયા, બ્રાહ્મણવાડા વગેરે સ્થળોએ સંપ્રતિના ત્યારબાદ સંપ્રતિએ માળવા અને મગધમાં, નંદનગઢ-કેસરિયાના શેષચિહ્નો આજે પણ નજરે પડે છે. તૂપો, ભારહૂત, સાંચીના સ્તૂપો વગેરે આજે પણ પુરાતત્ત્વવિદોને બીજાપુરમાં બે, દક્ષિણમાં એક અને બીજું મારવાડમાં આકર્ષી રહ્યા છે. હોલીપટ્ટમ તીર્થમાં સંપ્રતિ રાજાએ ૧૦૧ જિનાલયો બંધાવ્યાની શિલાલેખો: નોંધ મળે છે. જે આજે હયાત નથી પણ અવશેષો વેરાયેલા પડ્યા છે. સંપ્રતિએ કોતરાવેલા શિલાલેખો માટે “ધર્મલિપિ' શબ્દનો (જૈન તીર્થોનો ટૂંકો પરિચય-ભાગ-૨ પૃ.-૧૩) ઉપયોગ કર્યો છે. આવા લેખો કુલ કેટલા કોતરાવ્યા હશે તેનો રાણકપુરના નાના મંદિરોમાં અને ક સ્થળે સં પ્રતિએ ચોક્કસ નિર્ણય થઈ શકતો નથી પરંતુ આજે વિભક્ત સ્વરૂપના ભરાવરાવેલી મૂર્તિઓ નજરે પડે છે. (જેન-તીર્થ-ગાઈડ પાનું- કુલ ૩૬ લેખો મળી આવે છે તેમાંથી મુખ્ય ખડક લેખો ચૌદ છે. ૧૪૨). ઓશિયામાં મહાવીર સ્વામીનું મંદિર સંપ્રતિએ બનાવરાવ્યું અને તે ગિરનાર, કાલ્સી, શાહબાઝગઢી, મજોરા, સોપારા, ધોલી હોવાનો સંભવ છે. અને જગોડા એમ સાત સ્થળેથી મળી આવે છે. ગોણ શિલાલેખો કલોલ (અમદાવાદ)થી ચાર ગાઉ દૂર વામજ તીર્થમાં સંપ્રતિએ રૂપનાથ, સહસ્ત્રમ, વૈરાટ, કલકત્તા-વરાટ, સિદ્ધપુર, રામેશ્વર વગેરે ભરાવરાવેલી ચાર ફૂટ ઊંચી શાંતિનાથની મૂર્તિ તથા તળાજાની સ્થળેથી મળી આવ્યા છે. તે ઉપરાંત દિલ્હી, લૌરિય, નંદનગઢ, રામપૂર્વી ટેકરી પર ત્રણ શિખરવાળા ભગવાન પાર્શ્વનાથના મંદિરોના અને અલ્હાબાદ, કૌશાંબી વગેરેએ કોતરાયેલા સ્તંભો મળે છે. અવશેષો હિંદમાં ઠેરઠેર પથરાયેલા પડ્યા છે. સમય જતાં નવા આમ વિવિધ ગુફાઓમાં ૩૬ લેખો મળી આવે છે. ખોદકામો થતા વિશેષ મૂર્તિઓ મળ્યા કરશે એવો સંભવ છે. આ સિક્કાઓ અને મુદ્રાઓ: રીતે મંદિરોના નિર્માણ, મૂર્તિઓની સ્થાપના અને જીર્ણોદ્વાર દ્વારા સામ્રાજ્યનું સિંહાસન શોભાવનાર સંપ્રતિનું વ્યક્તિત્વનું ઢંકાઈ
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy