SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન બનવામાં છે.” રૂઢ પરંપરાગત શૈલી, વિશેષણોનું ભારણ અને દીર્ઘ વર્ણનોમાં વ્યાપક માનવતાનો ઉદ્દેશ ધરાવતા, માનવજીવનને ઉન્નત કરે અટવાતાં આ કથાનકોમાં એક એવો રસપ્રવાહ છે કે જે ભાવકને એવાં કથાનકો ધરાવતી નવલકથાનું સર્જન કરવાનો યુવાન માત્ર વૈરાગ્યલક્ષી જ નહીં, બલ્ક જીવનલક્ષી બનાવે છે. આ કથાઓનો જયભિખ્ખ નિર્ધાર કરે છે અને એ દિશામાં પોતાની કલમ ચલાવે પ્રવાહ જીવનમાંથી વહીને અધ્યાત્મ તરફ વળે છે અને માનવતાનાં છે. ઊંચા શિખરે પહોંચે છે. આ રીતે પોતાની આગવી રસિકતા, આકર્ષક યુવાન સર્જક જયભિખુની કલ્પનાશીલ દૃષ્ટિ જેન ચરિત્રો, વર્ણનકલા, છટાદાર રસકથાને જમાવવાની હથોટી – એ બધા દ્વારા કથાઓ અને દૃષ્ટાંતોના વિરાટ આકાશને જુએ છે. તેઓ આ આ યુવાન સર્જક વિપુલ જૈનસાહિત્યમાં રહેલાં માનવમૂલ્યોની મહત્તા કથાનકોના વિશાળ ઘટાટોપને જોવાની સાથોસાથ એની અને શાશ્વત મૂલ્યોની સાધના આલેખે છે. (ક્રમશ:) કથાભૂમિમાં રોપાયેલાં માનવતાનાં મૂળિયાં જુએ છે અને આ યુવાન ૧૩, બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદસર્જકના અંતરમાં એક નવો અનુભવ જાગે છે કે ધાર્મિક વાતાવરણ, ૩૮૦૦૦૭. ટેલિ. ૦૭૯-૨૬૬૦૨૫૭૫. મોબાઈલ :૦૯૮૨૪૦૧૯૯૨૫. શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો | | પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. | (૧૦) જાય છે. આ તેમની શ્રદ્ધાનો વિજય છે અને છતાં તેમની વિનમ્રતા સ્નાત્રપૂજાની રચના પંડિતવર્ય શ્રી વીરવિજયજી મહારાજે કરી જુઓ: છે. શ્રી વીર વિજયજી મહારાજને આંતરરાષ્ટ્રીય કવિ ગણવા જોઈએ. અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ, ભારતમાં અને અન્યત્ર જ્યાં પણ જિનમંદિરો છે ત્યાં તેમની તભક્તિરેવ મુખરીકુરુતે બલાન્યામ | સ્નાત્રપૂજાનું ગાન થાય છે. કેવા પુણ્યશાળી હશે! યસ્કોકિલઃ કિલ મધો મધુર વિરોતિ, શ્રી વીર વિજયજીની પૂજામાં આગમ ગ્રંથોનો સાર છે. તચ્ચારુ ચૂત – કલિકાનિકરેક હેતુ // સ્નાત્રપૂજામાં પહેલો અને બીજો શ્લોક આ મુજબ છેઃ શ્રી માનતુંગ સૂરિ કહે છે કે હું અજ્ઞાન છું. વિદ્વાનોની સભામાં સરસ શાન્તિ સુધારસ સાગર; ઉપહાસનો પાત્ર છું. વસંત ઋતુમાં આમ્રફળની મંજર ખાઈને કોયલ શુચિતરે ગુણરત્ન મહાગર; કલરવ કરવા માંડે, તેમ તમારી ભક્તિનું અમૃત પીને હું વાચાળ ભવિક પંકજ બોધ દિવાકર; બની ગયો છું એટલું જ! પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર. ૧ વિદ્યાને જો પંખી ગણીએ તો વિનય અને વિવેક તેની બે પાંખ કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક; મજ્જન પીડે થાપીને, કરીયે જલ અભિષેક. ૨ આજનો માનવી અભિમાનની, અહંકારની પાંખ લગાવીને ફરે જૈન શાસન હંમેશાં નમ્રતા, વિનય અને વિવેકથી ભરેલું છે. છે અને જમીન પર પટકાય છે. જૈન ધર્મમાં એક પણ પગલું વિનય, વિવેક વિના ભરવામાં આવતું એક પંડિત મુસાફરીએ નીકળ્યા. રાતવાસા માટે કોઈ નથી. જૈન શાસનમાં તમામ કાર્યો જિનેશ્વર ભગવાનની કૃપાથી ધર્મશાળામાં પહોંચ્યા. ગેટ બંધ હતો. પંડિતે અવાજ કર્યો એટલે થાય છે તેવી શ્રદ્ધા અખંડ છે. સાચો ધાર્મિક એમ જ માને છે કે શ્રી ચોકીદારે પૂછયું, “કોણ છો?” દેવ, ગુરુ, ધર્મની કૃપા વિના ન ચાલે. આ માત્ર વાત નથી, સંસ્કાર પંડિત કહે, “મુસાફર છું.' છે. આ સંસ્કાર કેળવો. વિનય, વિવેક વ્યક્તિને જીવનમાં ઘણું બધું ચોકીદાર કહે, “જગ્યા નથી.” આપે છે. મહાનતાનો પ્રારંભ નમ્રતાથી થાય છે. પંડિત કહે, “હું એક જ જણ છું. મને રાત રહેવા દો’ શ્રી માનતુંગ સૂરિજીને યાદ કરો. રાજસભા ભરાઈ છે. પૂરા ચોકીદાર કહે, “શું નામ?' શરીર પર રાજાએ ૪૪ બેડી બાંધી છે. માનતુંગ સૂરિને કહેવામાં પંડિત કહે, “પંડિત દીનદયાળ શર્મા, વ્યાકરણાચાર્ય, ન્યાયાચાર્ય, આવ્યું છે કે તમે ચમત્કાર કરો. જે સ્થિતિમાં તેમને મૂકવામાં આવ્યા જ્યોતિષાચાર્ય, ગણિતાચાર્ય, વેદાન્તાચાર્ય.” છે તે દૃશ્યની કલ્પના કરી જુઓ. આવી વિચિત્ર પરિસ્થિતિમાં ચમત્કાર ચોકીદાર કહે, “પહેલા કહો છો કે એક જ જણ છો અને પછી કેવી રીતે કરી શકાય? છતાં માનતુંગ સૂરિ ચમત્કાર કરે છે. તે આટલા બધા માણસોના નામ બોલો છો! ખોટું બોલતા શરમ જ્ઞાની છે, તપસ્વી છે, ચારિત્રશીલ છે. આ ક્ષણે પોતાની શ્રદ્ધાની નથી આવતી? જાવ, ભાગો અહિંથી.” પરીક્ષા આપવાની છે. શ્રદ્ધાની શક્તિ બતાવવાની છે. માનતુંગ ડીગ્રીનું ભૂત લઈને ફરશો, તો કોઈ ધર્મશાળામાં રાતવાસો સૂરિ તેમ કરે છે. નવા શ્લોકો રચે છે, બેડીઓના બંધન તૂટતા કરવા માટે જગ્યા નહીં મળે ! અભિમાન છોડો.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy