SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૧૧ સાંસારિક જીવનો ક્રિયાત્મક (યોગ) અને ભાવાત્મક (ઉપયોગ) વિભાગ સુમનભાઈ શાહ પૂર્વ ભૂમિકા : જીવના બાહ્યાત્મક સ્થૂળ પરિણામોને પારિભાષિક શબ્દમાં ચેતન, જીવ, કે આત્મા અને જડ પુદ્ગલ દ્રવ્યનો અન્યોન્ય ઘનિષ્ઠ વ્યંજન પર્યાયો કહેવામાં આવે છે, જે સ્થળ અને સૂક્ષ્મ સ્વરૂપે છે. સંબંધ સાંસારિક જીવમાં અનાદિકાળથી ચાલ્યો આવે છે. પરંતુ સ્થૂળ ક્રિયામાં પૂરા જીવદ્રવ્યનું ગમનાગમન અને હલન-ચલન દરઅસલપણે જીવ ચૈતન્યમય છે અને પુદ્ગલ અજીવ કે જડ છે. આ નરી આંખે દેખી શકાય છે, જેને ગતિ કહેવામાં આવે છે. પરંતુ બન્ને દ્રવ્યો સ્વતંત્ર હોવા છતાંય એકમેક સાથે જીવમાં વિવિધ પ્રકારે સૂક્ષ્મ ક્રિયા દ્રવ્યના પ્રદેશોની અંદર-અંદર થયા કરે છે, જેને કંપન પરિણામ પામે છે અને એકબીજાના નિમિત્તથી પ્રભાવિત થાય છે. વ્યાપાર કે પરિસ્પંદન કહે છે. ગતિરૂપ સ્થૂળ ક્રિયા અનેક પદાર્થો કારણ કે બન્ને દ્રવ્યમાં વૈભાવિક શક્તિ રહેલી છે. અને પરિબળોના સંયોગ વિયોગનું કારણ છે કારણ કે ગમનાગમન જડ પુગલ દ્રવ્યમાં સ્કંધ બનવાની અને છૂટા પડવાની (પુરણ- થયા સિવાય તે થવું લગભગ અશક્યવત્ છે. પુદ્ગલ દ્રવ્યના ગલની શક્તિ છે તથા વર્ણ, રસ, ગંધ, સ્પર્શાદિ ગુણો હોવાથી તે પ્રદેશોમાં કંપન વ્યાપાર કે પરિસ્પંદનરૂપ સૂક્ષ્મ ક્રિયાથી વિશિષ્ટ મૂર્ત કે રૂપી પદાર્થ છે. પુદ્ગલનું અવિભાજ્ય અંગ પરમાણું છે પરંતુ પ્રકારની આકૃતિઓ કે રચનાઓ (દા. ત. બાહ્ય ઈન્દ્રિયો) થાય છે. તે અત્યંત સૂક્ષ્મ હોવાથી નરી આંખે દેખી શકાતું નથી. પ્રદેશોના સંકોચ વિકાસ સિવાય આકૃતિઓનું નિર્માણ થવું શક્ય જીવ અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી તેમાં સંકોચ-વિકાસ થાય નથી. છે અને સાંસારિક જીવનો વ્યવહાર ક્રોધાદિ કે જ્ઞાનાદિ ભાવોથી આમ પુદ્ગલ દ્રવ્યના સ્કંધોમાં અને જીવદ્રવ્યના આત્મપ્રદેશોમાં આશ્રિત છે. વ્યવહારમાં ઉપચારથી પોગલિક પદાર્થોને દ્રવ્યાત્મક કંપન વ્યાપાર કે પરિસ્પંદન સૂક્ષ્મપણે પ્રતિક્ષણ થયા કરે છે, પરંતુ અને જીવને ભાવાત્મક કહેવામાં આવે છે. તેની પ્રતીતિ ઘણા સમય પછી જણાય છે, જ્યારે ફેરફાર થયેલો જીવ અને પુદ્ગલ એ બન્ને દ્રવ્યોમાં પ્રતિક્ષણ ક્રિયાત્મક અને ગુણ- માલુમ પડે છે. પુદ્ગલ દ્રવ્યની આકૃતિઓમાં આવા ફેરફારો સાપેક્ષ પરિવર્તન થયા કરે છે, માટે તેઓમાં નવી અવસ્થાઓ પ્રગટ સમજમાં આવે છે પરંતુ જીવદ્રવ્યની સૂક્ષ્મ ક્રિયાઓ સમજણમાં થાય છે અને જૂની અવસ્થાઓ વિલીન થાય છે. આમ પર્યાયોનો આવવી મુશ્કેલ છે. આત્મપ્રદેશો પુદ્ગલ દ્રવ્યની માફક અલગ અલગ નિરંતર ઉત્પાદ્ અને વ્યય થતો હોવા છતાંય બન્ને પદાર્થો તેના તે જ નથી પરંતુ ખંડ સમુદાય છે. દાખલા તરીકે જીવને પીડા થવાથી કે રહે છે. જ્ઞાનીઓનું કથન છે કે દ્રવ્યના ગુણપર્યાયો સામર્થ્યપણે માથું દુ:ખવાથી અંદર જે લહેરો ઉઠતી અને દોડતી અનુભવમાં (કાર્ય કરવાના હેતુએ) આવિર્ભાવ પામે છે અને તિરોભાવે ગુણમાં આવે છે તે આત્મ પ્રદેશોનો કંપન વ્યાપાર કે પરિસ્પંદનરૂપ સૂક્ષ્મ જ અદૃશ્યપણે વિણસે છે. દાખલા તરીકે જીવદ્રવ્યની બાળપણ, જુવાની પ્રક્રિયા છે. આવી રીતે ભય ઉત્પન્ન થયો હોય તો આખું શરીર અને વૃદ્ધાવસ્થા (પર્યાયાવસ્થા) બદલાતી રહે છે પરંતુ જેમાં આવું ભયભીત થાય છે. જીવના આવા કંપન વ્યાપારને પારિભાષિક પરિવર્તન થાય છે એવો જીવ તેનો તે જ રહે છે. આમ બન્ને દ્રવ્યોની શબ્દમાં ‘યોગ’ કહેવામાં આવે છે અને તે મન, વચન અને કાયાના ધ્રુવતા કાયમી છે. નિમિત્તથી ત્રિવિધ છે. વ્યવહારમાં ચૈતન્યમય આત્મા જે શરીર સહિત છે તેને જીવ ભાવાત્મક પરિણામો (ઉપયોગ) કહેવામાં આવે છે. આ સમસ્ત સંસાર જીવનો છે, અજીવનો નથી. ભાવાત્મક પરિણામો પણ સ્થળ અને સૂક્ષ્મ પ્રકારના છે. પુદ્ગલ પુદ્ગલ અને જીવ દ્રવ્યોમાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, દ્રવ્યમાં રસ (ખાટું-મીઠું), ગંધ (સુગંધ-દુર્ગધ) સ્પર્શ (સ્નિગ્ધઅગુરુલઘુત્વ ઈત્યાદિ સામાન્ય સ્વભાવો છે જેનાથી તે સ્વયમ્ સત્, રૂક્ષ) વગેરે સ્થૂળ ભાવાત્મક પરિણામો છે. એવી રીતે જીવ દ્રવ્યમાં નિત્ય અને અનાદિ છે. આત્મદ્રવ્યમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, વિર્યાદિ ક્રોધ, માન, માયાદિ કષાય એ સ્થૂળ ભાવાત્મક પરિણામો છે. વિશેષગુણો તથા પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, વર્ણ, સ્પર્શાદિ આવા સ્થૂળ ભાવોનું બંને દ્રવ્યમાં પરિણામ નીપજે છે. ત્યારે તેમાં વિશેષ ગુણો છે. થતી હાનિ-વૃદ્ધિ રૂપ વધઘટ કે તરતમતામાં ફેરફારોને ભાવાત્મક હવે જ્યારે ચેતન તત્ત્વ અને પુગલ તત્ત્વ એ બન્ને નજર સમક્ષ રાખી સૂક્ષ્મ પરિણામો કહી શકાય. દાખલા તરીકે આખા વર્ષના અભ્યાસ સમગ્રપણે દેહધારી સાંસારિક છદ્મસ્થ જીવની વિચારણા કરવામાં આવે પછી જે આંતરિક વિકાસ થયેલો જણાય છે, તે ખરેખર તો તો તેના ક્રિયાત્મક અને ભાવાત્મક પરિણામો નીચે મુજબ ઘટાવી શકાય. પ્રતિક્ષણ થઈ રહેલો હોય છે, પરંતુ ઘણા સમય પછી ખ્યાલમાં ક્રિયાત્મક પરિણામો (યોગ) આવે છે.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy