SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૮ ૦ અંક : ૬ જૂન ૨૦૧૧૦ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ જેઠ વદ-તિથિ-૧ ૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ) પ્રબુદ્ધ 60461 ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/-૦૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦ ૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ નિવાસી વિધા સંસ્થાઓ विद्या नाम नरस्यं रुपमधिकं प्रच्छन्नगुप्तं धनम्, विद्या भोगकरी यश: सुखकरी विद्या गुरुणां गुरुः । विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता, विद्या राजसु पूजिता न तु धनं विद्याविहिन पशुः ।। (વિદ્યા મનુષ્યનું વિશેષ રુપ છે. તે ખૂબ દાટેલું ધન છે. વિદ્યા ઉપભોગ, યશ અને સુખ આપનારી છે. તે ગુરુઓના ગુરુ સમાન છે. વિદ્યા વિદેશમાં ભાઈની જેમ સહાય કરનારી છે. વિદ્યા મહાન અને દિવ્યરૂપ છે. વિદ્યા રાજાઓમાં પૂજાય છે, ધન નહિ. વિદ્યા વગરનો નર પશુ સમાન છે.) વિદ્યા માટેનું દાન એ ઉત્કૃષ્ટ દાન છે. એમાં પુણ્યો અને શુભકર્મોનો આશયથી જે દાતાઓ અને સંચાલકો તેમ જ આ વિદ્યાર્થી ગૃહમાંથી ગુણાકાર છે. વિદ્યાદાનથી પ્રાપ્ત પુણ્ય અને શુભકર્મ ભવોભવ ‘જીવ' ભણીને જીવનમાં સ્થાઈ થયા હશે તે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓના સાથે રહે છે. આત્માને કેટલું દુઃખ થયું હશે? જ્યાં એક સમયે બાળકોનો કિલ્લોલ હમણાં અમરેલીથી પ્રકાશિત શું જતો હતો ત્યાં શૂન્યતાનો થતા એક સાપ્તાહિકના ૬ મેના આ અંકના સૌજન્યદાતા ભેંકાર છવાઈ ગયો હશે? જ્યારે અંકમાં એક જાહેરખબર જોઈને મન પરિસ્થિતિ વણસતી ગઈ ત્યારે એ ખિન્ન અને આનંદિત થઈ ગયું. HOLISTIC HEALING HEALTH સમયના સંચાલકો કેમ જાગ્યા નહિ જાહેરખબરમાં વિગત હતી કે હોય? નિષ્ણાતોની સલાહ લઈ વિદ્યાર્થીઓ ના અભાવે એક શ્રી બિપીનભાઈ એમ. પારેખ સંસ્થાને ચેતનવંતી કેમ કરી નહિ નિવાસી વિદ્યા સંસ્થા, એટલે કે હોય? છાત્રાલય ઘણાં વખતથી બંધ હાલતમાં છે, અને તેને શરૂ કરવાનો આનંદ એ વાતનો થયો કે ઘણી તકલીફો અને “ચેલેન્જ' સાથે પુનઃ નિર્ણય લેવાયો છે, અને જેનોના ચારેય ફિરકાઓના વર્તમાન સંચાલકો આ સંસ્થા શરૂ કરવા પ્રવૃત્ત થયા, અને એ પણ વિદ્યાર્થીઓને ધોરણ પાંચથી કોલેજ સુધી ભણવા આ સંસ્થામાં પ્રવેશ માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જૈનોના ચારેય દાખલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર મેળવવા વિનંતી. ફિરકાના વિદ્યાર્થીઓને આવકાર્યા. સર્વ પ્રથમ તો આવો સર્જનાત્મક વગેરે. શુભ નિર્ણય લેનાર વર્તમાન સંચાલકોને આપણે હૃદયપૂર્વકના ખિન્નતા એટલે થઈ કે આવી સંસ્થા “વિદ્યાર્થીઓના અભાવે' બંધ ધન્યવાદ પાઠવીએ અને એ મહાનુભાવો તરફ યથા શક્તિ-મતિ હાલતમાં પડી રહી? કેટલો વખત? એ સમયે, એક સમયે જે શુભ સહકારનો હાથ આપણે આપીએ. સંચાલકોએ આવો ઉત્તમ નિર્ણય • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: [email protected] Web Editor: Hitesh Mayani-9820347990
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy