SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ આમ કાળ એ સમયનો પર્યાય જ છે. ૪. ભવી હોય તે જ મોક્ષની આયુષ્ય ન હોય. આમ આ બંને દૃષ્ટાંતો દ્વારા ખ્યાલ આવે છે કે સાધના કરી શકે કારણ તેનો સ્વભાવ તેવો છે માટે તે તેવી રીતે કોઈપણ કાર્યમાં એક સમવાયની પ્રધાનતા હોય તો પણ અન્ય કરી શકે છે. ૫. જીવનો મોક્ષ થવાનો છે તે કેવળી ભગવાને પણ ચારેય ન્યુન પ્રમાણમાં હાજર તો હોય જ છે. પોતાના જ્ઞાનમાં જોયેલું હતું તેથી એમ કહી શકાય કે તેની નિયતિ આમ કોઈપણ કાર્યમાં પાંચ સમવાય રહેલા હોય છે જ તે જ પણ તે જ હતી. આ રીતે પાંચેય સમવાય સાથે જ રહે છે. હકીકત છે. સમકિતી હોય તે એ રીતે જ માને છે. જ્યારે મિથ્યાત્વી એવી જ રીતે જ્યારે એક બીજાને વાવવામાં આવે ત્યારે પાંચેય એકાંતવાદથી વાતને ગૂંચવી નાંખે છે. કોઈ ગમે તેવા દૃષ્ટાંતો સમવાય ભેગા થાય પછી જ કાર્ય થાય છે જેમ કે ૧. બીજને આપે પણ એક જ સમવાયની પ્રધાનતા ક્યારેય પુરવાર થતી નથી. વાવવામાં આવે છે તેનો સ્વભાવ છે કે તેમાંથી અંકુર ફૂટે છે. ૨. ભગવાન મહાવીરની આ ભેટ-સમન્વયવાદની જગતને સંઘર્ષથી દૂર પરંતુ બીજ વાવીએ ત્યારે તેને ખાતર-પાણી-રક્ષણ વગેરે ઉદ્યમ રાખી એક-બીજાની નજીક લાવે છે. આજના વિષમ સમયમાં દુનિયા કરવો જરૂરી છે. ૩. તેનો સમય થાય ત્યારે જ તેમાંથી અંકુર ફૂટે, પર પડતા યુદ્ધોના ઓછાયા દૂર કરવામાં સમન્વયવાદ ઘણો મહત્ત્વનો શાખા નીકળે, પાંદડા અને ફળ-ફૂલ આવે. ૪. આ બધું કર્યા પછી ભાગ ભજવે છે એ જ જૈન ધર્મની મહાનતા છે. * * * તેની નિયતિ જો હોય તો તે બીજ ફૂલી-ફાલી વૃક્ષ બની શકે છે. ૫. ઉષા સ્મૃતિ, ભક્તિનગર સોસાયટી, રાજકોટ-૩૬૦ ૦૦૨. પરંતુ જો તે ફાલી-ફૂલી ન શકે તો તેની પાછળ કર્મ રહેલું છે. તેનું ફોન : ૦૨૮૧-૨૨૨૨૭૯૫. મોબાઈલ : ૦૯૮૨૪૪ ૮૫૪૧૦૧. માર્ગ અકસ્માત : પત્ર ચર્ચા વર્તમાન યુગમાં જૈન સાધુ સમાજે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ? પૂ. સાધુ-સાધ્વીશ્રીઓનો ચાતુર્માસ પૂર્ણ થતા હવે વિહાર આરંભાયા છે. શાસન દેવને પ્રાર્થના કરીએ કે કોઈ પૂજ્યશ્રીને માર્ગ અકસ્માતનો ભોગ ન બનવું પડે, પરંતુ હમણાં જ સાધ્વીશ્રીઓના અકસ્માતના સમાચાર મળ્યા !! જુલાઈ- ૨૦૦૯માં આ વિશે અમે ચર્ચા શરૂ કરી હતી અને એ સંદર્ભે આવેલા આઠ પત્રો અમે ‘પ્ર.જી. 'માં પ્રગટ કરેલા. વિહારના સંજોગ શરૂ થઈ ગયા હોઈ આ નવમો પત્ર ‘પ્ર.જી.’ના વાચકના કર કમળમાં ચિંતન અને મંથન માટે અર્પણ કરીએ છીએ. પત્રલેખક જેન તત્ત્વના અભ્યાસી ચિંતક અને જાગૃત શ્રાવક અને ગુજરાતી ભાષાના અધ્યાપક તેમ જ લેખક છે. (૧૦). જૈન ધર્મ : દશા અને દિશા જુલાઈ (૨૦૦૯) માસનો તંત્રી લેખ : ‘વિહાર : માર્ગ અકસ્માત નેટવર્ક ધરાવતા એકાદ વહિવટી કુશળ સાધુ પાસે શ્રીમંતોઅને આધુનિકતા'-પ્રાગટ્ય બાદ જન્મેલી ચર્ચાને આપે પ્રસિદ્ધિ ધનવાનોના ફોન નંબરની યાદી જીભના ટેરવે હોય છે. ડાયરી તો આપી તે આવકાર્ય અભિગમ છે. જૈન ધર્મમાં જનધર્મ બનવાની ખરી જ. “સાધુ તો ચાલતા ભલા”નું વિસ્મરણ એટલી હદે કે કાયમી વ્યાપક અને સૂક્ષ્મ શક્યતાઓ પડેલી છે. પંચ-મહાવ્રતની સંપર્કનું એકાદ વળગણ તો રાખવું જ પડે અને પ્રસિદ્ધ પણ કરાવવું પ્રસ્તુતતાના બળે તો મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી પડે. સંસારનો ત્યાગ ખરો પણ વળગણ મુક્તિ નહિ. સૂક્ષ્મ બન્યા. (ગાંધીજીએ તો અગિયાર વ્રતની વાત કરી છે; તે ફરી ક્યારેક). અહંકારને પોષનારા, ઈચ્છા મુજબ મેળાવડાઓ ગોઠવી આપનારા જૈન સાધુ પંચમહાવ્રતધારી હોય છે. વર્તમાન સમયમાં તપ-ત્યાગની અને એ રીતે “અહો રૂપમ્, અહો ધ્વનિ'માં રાચનારા ઉત્કૃષ્ટ અવસ્થાએ સહુથી વિશેષ આદરની સ્થિતિમાં હોય તો જૈન શ્રાવકો-સાધુઓ સમગ્ર ધર્મ પરંપરા અને તત્ત્વજ્ઞાનને લૂણો લગાડે સાધુ છે. ચંદ્રકાન્ત બક્ષી જેવા નિરીશ્વરવાદી-નાસ્તિક, બૌદ્ધિક જૈને છે. સાધુ-સાધ્વીનો પ્રભાવ ઘટે છે એટલે પર્યુષણ જેવું મહાપર્વ પણ જૈન સાધુતાને એકવીસમી સદીની અજાયબી ગણાવેલ છે. પણ તપસ્વીઓના આંકડાની મહાજાળ સિવાય વિશેષ ઉપલબ્ધિ મબલખ મૂલ્યો છે જૈન સાધુમાં અને શ્રાવકોમાં. નિરંતર સ્વાધ્યાય, વગર સમાપ્ત થઈ જાય છે. પર્યુષણ પર્વ સાચા અર્થમાં પ્રાપ્તિપર્વ તપ, ત્યાગ, અવિરત વિદ્યાતપ, જૈન સાધુની અનિવાર્ય ઓળખ કઈ રીતે બને ? દર્શનયાત્રાનો કારોબાર ધમધમે છે પણ અંતરયાત્રા છે. પણ આધુનિક સમયમાં શિથિલાચાર ઊડીને આંખે વળગે એવા સૂનકાર પડી છે. દુનિયાભરના તીર્થસ્થાનો ફરી-ઘૂમી વળનાર છે. એમ થવાના કારણે સાધુનો પ્રભાવ ઘટ્યો છે. મોંઘીદાટ શ્રાવકને અંતર તરફ વળીને જોવાની ફુરસદ નથી. આંખ બંધ કરીને; ચીજવસ્તુઓ ધનવાન શ્રાવકો પાસે મંગાવનાર સાધુઓની સંખ્યા બાહ્ય જગત તરફથી દૃષ્ટિ અંદરની તરફ વાળીને માત્ર આત્મપરીક્ષણ, નાની નથી. મોબાઈલ ધારકની બાજુમાં ઊભા રહીને વાત થાય છે. સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો પણ આંશિક વિતરાગભાવ કેળવાય. ક્ષમતા સંસારની લપ છૂટતી નથી. મોટી કંપનીના પી.આર.ઓ. જેવું વ્યાપક મુજબ સિદ્ધ પણ થાય! “ગુરુજી અમારો અંતર નાદ, અમને આપો
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy