SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૧ જૈન સાહિત્ય ગૌરવ-ગ્રંથ-૧૯ શ્રી કુંદાકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય સંગ્રહમાં દ્રવ્યબંધારણ-સ્વરૂપ રૂડૉ. કોકિલા હેમચંદ શાહ (વિદુષી લેખિકા મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી. વિદ્યાર્થીના માર્ગદર્શક, અને સોમૈયા જેન સેન્ટરના માનદ્ પ્રાધ્યાપિકા તેમજ જૈન તત્ત્વ ચિંતનના ગુજરાતી તેમજ અંગ્રેજી પુસ્તકોના કત છે.) શ્રી કુંદકુંદાચાર્ય દ્વારા રચિત “પંચાસ્તિકાય સંગ્રહ' ગ્રન્થ પ્રસિદ્ધ દ્રવ્યાનુયોગ એ જ પંચાસ્તિકાય સાર છે. જૈન દર્શન અનુસાર છે. શ્રી કુંદકુંદાચાર્ય વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા. તેમણે વિશ્વ અનાદિ અને અનંત છે. તેનો કોઈ કર્તા નથી. દ્રવ્યનો અર્થ છે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર જેવા અનેક ગ્રંથો રચ્યા છે. ધ્રુવ સ્વભાવી તત્ત્વ. સમગ્ર અસ્તિત્વના છ ઘટકો છે. પાંચ અસ્તિકાય જેમાં સમસ્ત શાસ્ત્રોનો સાર આવી જાય છે. તેમના પ્રાભૃતત્રયમાં અને કાળ–જેને દ્રવ્યો કહે છે. દ્રવ્ય ગુણ અને પર્યાયયુક્ત છે. દ્રવ્ય સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાયસાર સંગ્રહનો સમાવેશ એટલે તે પદાર્થ જેનું અસ્તિત્વ અનાદિ અને અનંત છે છતાં તે થાય છે. આ શાસ્ત્ર દ્વિતીય શ્રુતસ્કંધના સર્વોત્કૃષ્ટ આગમોમાંનું ઉત્પાદ, નાશવંત અને નિત્ય છે. આમાં વિરોધ નથી. જૈનદર્શન એક છે. આ મૂળ ગ્રંથની ભાષા પ્રાકૃત છે. શ્રીમદ્ રાજચંદ્ર આ પ્રાકૃત વાસ્તવવાદી છે. તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ આચાર્યે કહ્યું છેગાથાઓનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. આચાર્ય અમૃતચંદ્ર તેના ‘૩૫Fાવ્યય ધ્રૌવ્ય યુક્ત સત (તત્ત્વાર્થસૂત્ર-૫-૩૯) અને ‘સતદ્રવ્ય પર “સમયવ્યાખ્યા' નામની સંસ્કૃત ટીકા લખી છે અને જયસેનાચાર્યે તૈક્ષણમ્' (તસ્વાર્થ સૂત્ર-૫-૨૯) ભગવતી સૂત્રમાં કહ્યું છે-“સત્ તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. આ મૂળ ગ્રંથનું અંગ્રેજી વ્યં વા’ (ભગવતી ૮/૬). ભાષાંતર પણ ઉપલબ્ધ છે. દ્રવ્ય વિભિન્ન પર્યાયોને પ્રાપ્ત કરે છે પણ પોતાના મૂળ ગુણ આ ગ્રંથમાં કુલ ૧૭૩ ગાથાઓ છે. તે જૈન સિદ્ધાંતોનું સંક્ષેપથી નથી છોડતું. મૂળ બે દ્રવ્યો છે. જીવ અને અજીવ-ચેતન અને જડ. પ્રતિપાદન કરે છે. તેમાં કાળ સહિત પાંચ અસ્તિકાયોનું અર્થાત્ આ બે તત્ત્વોની જુદી જુદી દૃષ્ટિથી વિચારણા કરવી એટલે જ છ દ્રવ્યોનું અને નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે. તેમાં દ્રવ્યાનુયોગ. ‘ગુણ પર્યાય વત્ દ્રવ્યમ્' (તત્ત્વાર્થ-૫-૩૭). દ્રવ્યનું કહેલ વસ્તુતત્ત્વનો સાર છે દ્રવ્યાનુયોગ. જૈન સાહિત્ય વિશાળ છે. લક્ષણ સત્ છે અને સત્ની પરિભાષા છે-જે ઉત્પન્ન થાય, નાશ તેને ચાર અનુયોગ અથવા ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું થાય અને નિત્ય રહે છે. જૈન શાસ્ત્રોમાં આ ત્રિપદીના આધાર પર છે-(૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુયોગ દ્રવ્યાનુયોગની વિશદ્ ચર્ચા કરવામાં આવી છે. (૪) ધર્મકથાનુયોગ. લોક છ દ્રવ્યયુક્ત છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ એ લોકને વિશે રહેલા દ્રવ્યો, તેના ગુણ, ધર્મ, હેતુ, પર્યાય આદિનું પાંચ અસ્તિકાય છે. દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. એ સ્વતંત્ર દ્રવ્યો જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. પાંચ અસ્તિકાય અને કાળ મળી છ દ્રવ્ય થાય છે. પાંચ અસ્તિકાય છે. જૈન શાસ્ત્રોમાં કહ્યું છેઃ પઠમ નાખે તો તયા | (દશવૈકાલિક અનેક ગુણ સહિત અને પર્યાય સહિત છે, અને અનેક પ્રદેશાત્મક સૂત્ર૪-૧૦) પ્રથમ જ્ઞાન પછી દયા. અજ્ઞાનીને શું ખબર પડે કે છે. કાળ દ્રવ્ય અસ્તિ છે પણ કાય નથી. દરેક દ્રવ્યને સામાન્ય તેમજ શ્રેય શું છે અને પાપ શું છે? જે જીવ-અજીવને જાણે છે તે આશ્રવ વિશિષ્ટ ગુણ હોય છે. અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે તેમના સામાન્ય સંવર-પુણ્ય પાપ-સંવર, નિર્જરા બંધ અને મોક્ષને પણ જાણી લે ગુણો છે–આ સિવાય પ્રત્યેક દ્રવ્યના પોતપોતાના વિશિષ્ટ ગુણો છે. અને છ પ્રકારના જીવોની વિરાધના કરતો નથી. દ્રવ્યાનુયોગનું હોય છે જે નીચે પ્રમાણે છે. સ્વરૂપ સમજ્યા પછી જ ચરણાનુયોગ સરળ બને છે. જીવદ્રવ્ય-ચેતનદ્રવ્ય-જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે શ્રી “પંચાસ્તિકાય સંગ્રહ'માં પહેલા અધિકારમાં મૂળ પદાર્થોનું ગુણો છે. પુદ્ગલ દ્રવ્ય-જેનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત નિરૂપણ કર્યું છે–પછી બીજા અધિકારમાં જીવ અને અજીવ એ બેના ગુણો છે. ધર્મ-ગતિ હેતુત્વ છે, અધર્મ-સ્થિતિ હેતુત્વ છે. આકાશ પર્યાયરૂપ નવપદાર્થોની વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે અને અંતમાં જે અવકાશ આપે છે તે અવગાહ હેતુત્વ છે. અને કાળનો ગુણ તત્ત્વના પરિજ્ઞાનપૂર્વક, પંચાસ્તિકાય, પદ્રવ્ય અને નવપદાર્થના વર્તના હેતુત્વ છે. યથાર્થજ્ઞાનપૂર્વક રત્નત્રયી માર્ગની ઉત્તમ મોક્ષપ્રાપ્તિ કહી છે. આ વિશ્વ એટલે અનાદિ, અનંત, સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત શાસ્ત્રનું ફળ, અજ્ઞાનની નિવૃત્તિ અને સમ્યકજ્ઞાનની ઉત્પત્તિ થઈ વસ્તુઓનો સમુદાય. તેમાંની પ્રત્યેક વસ્તુ અનાદિ અને અવિનાશી શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થવી તે છે. આ ગ્રંથ શરૂ કરતાં શાસ્ત્રકર્તાએ છે. પ્રત્યેક વસ્તુમાં અનંત ગુણો છે, જે નિત્ય છે. પ્રત્યેક વસ્તુ તેને સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોનું પ્રતિપાદક, પ્રતિક્ષણ નવીન અવસ્થાઓ, પર્યાયો ધારણ કરતી હોવા છતાં, ચતુર્ગતિ વિનાશક અને નિર્વાણનું કારણ કહ્યું છે. આ રીતે ભવ્ય પોતાનો સ્વભાવ છોડતી નથી. જીવ દ્રવ્યાનુયોગને જાણી, વિચારી મુક્તિ પામે છે. “પંચાસ્તિકાય સંગ્રહમાં ગાથા નં. ૮ થી ગાથા નં. ૨૧ સુધી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy