SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ એપ્રિલ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન પુસ્તકનું નામ : સત્યની મુખોમુખ (પાબ્લો નેરુદા કૃત Memories'નો અનુવાદ) અનુવાદક : ધીરુભાઈ ઠાકર પ્રકાશક : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ડૉ. કલા શાહ ૫૧-૨, રમેશ પાર્કની બાજુમાં, બંધુસમાજ સોસાયટીની સામે, ઉસ્માનપુરા, અમદાવાદ પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજય ૩૮૦૦૧૩. ફોન : ૨૭૫૫૧૭૦૩ કેસરસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ નાનકડા મૂલ્ય : રૂા. ૩૦૦, પૃષ્ઠ : ૧૬+૩૬૦. પુસ્તકમાં અજ્ઞાનના અંધકારમાંથી નીકળીને પ્રથમ આવૃત્તિ-ઑગસ્ટ, ૨૦૧૦. વિવેકની વિશાળ દૃષ્ટિ ખોલી આપનાર અને ચિલીના કવિ પાબ્લો નેરુદા (નોબેલ પુરસ્કતોના માર્ગાનસારી બની જીવનના પ્રત્યેક સોપાન સુખવિજેતા)ના જીવનના સંસ્મરણો આ ગ્રંથમાં શાંતિથી કેવી રીતે પ્રાપ્ત કરવા તેનું સુંદર લખાયેલાં છે. મૂળ સ્પેનિશ-અમેરિકન ભાષામાં માર્ગદર્શન આપ્યું છે. લખાયેલાં આ સ્મરણોનો અંગ્રેજી અનુવાદ હાર્ડ ન્યાયસંપન્નતા, મિતભાષીપણું આદિ ૩૫ સેન્ટ માર્ટીને કરેલો. અંગ્રેજી અનુવાદનું આ ગુણોના આધારે જીવાત્મામાં વિરતિ ધર્મને ગુજરાતી અવતરણ મૂળ વક્તવ્યને વફાદાર રહીને મેળવવાની યોગ્યતા પ્રગટ થાય છે. પવિત્ર વસ્તુની કરવામાં આવ્યું છે. કથનનો પ્રવાહ અખ્ખલિત જ્યાં સ્થાપના કરવાની હોય તેમાં જેમ શુદ્ધિની રહે છે. આવશ્યકતા હોય છે, તેમ ધર્મની સ્થાપના જે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપ જીવાત્મામાં કરવાની હોય તેને માર્ગાનુસારીના અને અમેરિકાના વિવિધ દેશોની રાજકીય ગુણો વડે શુદ્ધિ લાવવી પડે. માર્ગાનુસારીના પરિસ્થિતિની વચ્ચે અનેકવિધ સંઘર્ષોમાંથી કવિ ગુણોથી આત્મામાં રહેલી અશુદ્ધિઓ દૂર થઈ ધર્મ પાબ્લો નેરુદાના અનુભવો રોમાંચ ખડા કરી દે - પ્રાપ્તિ માટેની યોગ્યતા પ્રગટ થાય છે. તેવા છે. દક્ષિણ અમેરિકાના છેવાડાના દેશ તેવા માર્ગાનસારી ગુણોનું સુંદર, સરળ અને ચિલીના એક ગામડાનો છોકરો વિશ્વકવિ તરીકે સુરમ્ય વિવેચન પ. પૂ. યોગનિષ્ઠ આ. શ્રી વિજય કેવો ખ્યાતિ પામે છે, તે માનવતાનો સાચો પ્રેમી કેસરસરીશ્વરજી મ.સા.એ આ ગ્રંથમાં કરેલ છે. કેવી રીતે બને છે તેનું આલેખન આ નિખાલસ ભવિ જીવો વાંચી, માર્ગને મેળવીને, આત્મકથનમાં મળે છે. તેમની સત્યનિષ્ઠા દર્શાવતું, હે અનુસરીને મોક્ષ પ્રાપ્તિ કરે એવી શુભેચ્છા. નિખાલસ આત્મકથન આ ગ્રંથમાં છે. XXX આ સ્મરણો સંકલિત અનુભવકથા રૂપે કરેલા સર્જન સ્વીકાર નોંધ નથી. તે છતાં અહીં મૂકેલા વ્યક્તિચિત્રો અને પુસ્તકનું નામ : તત્ત્વજ્ઞાનના ટીપાં (ભાગ-૯) ઘટનાઓ લેખકના જીવનનો ક્રમબદ્ધ ચિતાર ઊભો મારી શી ગતિ થશે?' થઈ શકે તે રીતે ગોઠવાયાં છે. આત્મકથાકારની લેખક : ડૉ. શ્રી પ્રવીણભાઈ સી. શાહ તટસ્થતા, આત્મનિરીક્ષણ, પારદર્શક કથન અને પ્રકાશક : ડૉ. કનુભાઈ શેઠ, સમતા પ્રકાશન, સહજ નીતરતી રસશૈલી વાચકોને રસ પડે તેવી આમ્રપાલી એપાર્ટમેન્ટ, સુખીપુરા, અમદાવાદ. છે. વિશ્વકવિની આપવીતી–પાબ્લો નેરુદાની મૂલ્ય રૂા. ૨૦/-, પાના-૧૮. સ્મૃતિકથા દુનિયાની ઉત્તમ આત્મકથનાત્મક પ્રથમ આવૃત્તિ ઃ ૨૦૦૮. કૃતિઓમાં સ્થાન પામે તેવી છે અને ગુજરાતી XXX અનુવાદ સાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. પુસ્તકનું નામ : જિંદગીના વિવિધ રંગો XXX લેખક : સુવર્ણા જૈન પુસ્તકનું નામ : નીતિમય જીવન પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની લેખક : પ. પૂ. યોગનિષ્ઠ, આ. શ્રી વિજયકેસર ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨. સુરીશ્વરજી મ.સા. ફોન : ૨૨૦૧૦૬૩૩, ૨૨૦૩૩૧૨૮. પ્રકાશક : હરસુખભાઈ ભાયચંદ મહેતા મૂલ્ય : રૂ. ૧૦૦/-, પાના-૧૬૦, ૨૦૩, વાલકેશ્વર રોડ, ‘પેનોરમા’ આવૃત્તિ: પ્રથમ–૨૦૧૦. મુંબઈ-૪૦૦૦૦૭. XXX ફોન : ૨૩૬૯૦૬૦૩, ૨૩૬૯૦૬૦૮. પુસ્તકનું નામ : સાચું સુખ મૂલ્ય : નિઃશુલ્ક, પૃષ્ઠ : ૧૧૬, આવૃત્તિ-૧. લેખક-પ્રકાશક : કિશોર હરિભાઈ દડિયા ૩૧/૩૨, એ-વીંગ, શાન્તિવન, ત્રીજે માળે, કલબ એકવીરા, દેવીદાસ લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૧૦૩.ભારત. ફોન: ૨૮૯૨ ૧૧૨૭, ૨૮૯૨૧૧૪૭. મૂલ્ય : રૂા. ૨૦/-, પાના-૩૨, આવૃત્તિ: બીજી- ૨૦૦૯. XXX પુસ્તકનું નામ : સફળ શિક્ષક લેખક : ધીરજલાલ પી. દેસાઈ (ચૈતન્ય પ્રિય) પ્રકાશક : ધીરજલાલ પી. દેસાઈ (ચૈતન્ય પ્રિય) સુધા ધીરજલાલ દેસાઈ ‘ચંપામૃત', ૫૯, કહાનનગર સોસાયટી, સોનગઢ, તા. શિહોર, જિલ્લો-ભાવનગર. XXX પુસ્તકનું નામ : સદ્ગતિ કી ગેરન્ટી : (હિન્દી) પ્રવિણભાઈ સી. શાહ, પ્રકાશક : છાયાબેન પી. શાહ, પાયલ, ૧૪ લાવણ્ય સોસાયટી, નવવિકાસગૃહ, પાલડી-અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૬૬૧૨૮૬૪. મૂલ્ય : રૂા. ૨૦/ XXX પુસ્તકનું નામ : સ્વપ્ન સરોવર લેખક : ૨મેશ ઠક્કર, પ્રકાશક : કુસુમ પ્રકાશન, ૨૨૨, બીજો માળ, સર્વોદય ક્રોમ સેન્ટર, રિલીફ સિનેમા પાસે, સલાપસ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૬૬૦૧૨૮૦. મૂલ્ય : રૂા. ૬૫/ XXX પુસ્તકનું નામ :ભગતસિંહની પત્રસૃષ્ટિ : લેખક : પ્રફુલ રાવલ -કૃતિ પ્રકાશન, પ્રકાશક : કુસુમ પ્રકાશન, બી-૧૨, માધવ એપાર્ટમેન્ટ, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન: ૨૬૬૧૪૯૭૧. મૂલ્ય : રૂા. ૬૫/ XXX પુસ્તકનું નામ : સ્પીરીઍલ લિવિંગ (અંગ્રેજી) લેખક-પ્રકાશક : નવીનચંદ્ર કેશવલાલ શાહ ૩૨, વિઠ્ઠલદાસ રોડ, ૮, દેવકરણ મેન્શન, બીજે માળે, મુંબઈ-૪૦૦૦૦૨. ફોન : ૨૨૦૧ ૨૮૨૪ XXX પુસ્તકનું નામ : તત્ત્વજ્ઞાનના ટીપાં ભાગ-૧૦, લેખક : ડૉ. પ્રવિણભાઈ સી. શાહ પ્રકાશક : સમતા પ્રકાશન-કનુભાઈ શેઠ મૂલ્ય : રૂ. ૨૦૦/ * * * બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩. ફોન નં. : (022) 22923754
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy