SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ તેવો ૩ ૨ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૧ છે. જૈન સાહિત્યમાં સાધુ ભગવંતો, અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણાં ભંડાર ૯. રાગ-દ્વેષ રૂપી મહાન શત્રુઓનો નાશ ગણધરો, તીર્થકરો, વિરતિધર નરકરીને દઢ વૈરાગ્યને ધારણ કરવો તે શાંતરસ હે ગોતમ પ્રભુ ! નારીઓના જીવનમાં વીરતાનો આવો ઉલ્લેખ કહેવાય છે. કર્મબંધ અને ભવ ભ્રમણના આપના એમના ચરિત્ર દ્વારા નિહાળી શકાય છે. કારણરૂપ રાગદ્વેષ છે એટલે રાગ-દ્વેષ રહિત અંગૂઠે અમૃત વસે જૈન સાહિત્યમાં ભોતિક શું ગારના થવાની ભાવના અને ધર્મ પ્રવૃત્તિમાં શાંતરસનું મારી પ્રસંગોચિત સંદર્ભ પ્રાપ્ત થાય છે પણ અંતે સ્થાન છે. જીભે અમૃત વસે તો પાત્રો ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ આ રીતે નવરસનું અર્થઘટન “આત્મા'ને સ્વીકારીને આધ્યાત્મિક ગારમાં અપૂર્વ કેન્દ્રમાં રાખીને દર્શાવવામાં આવ્યું છે. શાંતરસ ચમત્કાર તો કરો ! આનંદની અનુભૂતિ કરે છે તે પ્રસંગનું વિશે લધુ શાંતિ સૂત્રના વિવેચનમાં માહિતી પ્રાપ્ત નિરૂપણ મુખ્યપણે સ્થાન ધરાવે છે. થાય છે. જૈન સાહિત્યમાં હાસ્યરસ માટે પ્રભુ ભક્તિ આરાધના અને શાંતિનાથ ભગવાન શાંતરસયુકત છે. પશમરસમાં નિમગ્ન, સાધના દ્વારા જે અનુભૂતિ થાય છે તેનો આનંદ એ હાસ્યરસ કહેવાય સત્ત્વ, રજસ અને તમસ્ એ ત્રણ ગુણોથી અતીત હોય એટલે કે પર છે. જશ વિજયજીના શાંતિનાથના સ્તવનમાં ભક્તિની તલ્લીનતાની હોય તે શાંત કહેવાય છે. સાથે અનુભવની અનેરી માહિતીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. न यत्र दुःखं न सुखं न चिंता, न द्वेषरागो न च काचि यिच्छा। હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં रस: स शान्त कथितो मुनीरैः, सर्वेषु भावेषु शय: प्रमाणः।। તાબી લાગી જળ અનુભવ કી અર્થ : જેમાં દુઃખ નથી, સુખ નથી, ચિંતા નથી, રાગ-દ્વેષ નથી ‘તબ લહે કોઉ કો સાનમેં કે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તેને શ્રેષ્ઠ મુનિઓએ શાંતરસ પ્રભુ ગુણ અનુભવ રસ કે આગ ઔવત નહીં કોઉ માનમેં. કહ્યો છે. બધા ભવોમાં શમ એ શ્રેષ્ઠ છે. ચિદાનંદજીના નેમનાથના સ્તવનનું ઉદા. (પ્રબોધ ટીકા ભા-૨, પા-૪૬૫) પણ તુમ દરિશણ જોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ ભક્તિ રસ એ સ્વતંત્ર રીતે સ્થાન ધરાવતો નથી. તેનો શાંત અનુભવ અભ્યાસી લહે, દુ:ખદાયી, હો સહુ કર્મ વિનાશ. રસમાં સમાવેશ થાય છે. જૈન ધર્મની દૃષ્ટિએ વીર રસનું અર્થઘટન ભક્તિના માધ્યમ દ્વારા અનુભવની અનેરી ઘેર પ્રગટ થતાં અનેરો નીચે પ્રમાણે છે. આનંદ થાય છે તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે નહિ. ધાર્મિક વીરતા એ પરાક્રમનું એક અંગ છે. સાહિત્યનો આ હાસ્ય રસ સમર્પણશીલ સાધક-આરાધક અને ભક્ત દયાવીર-જૈનસાધુઓ અને મહાપુરુષો અહિંસા ધર્મનું પાલન અનુભવી શકે છે. આ રસની અનુભૂતિ અસાધારણ કક્ષાની હોઈ કરે છે તે દૃષ્ટિએ દયાવીર કહેવાય છે. સાધારણ વ્યક્તિ પણ પુરુષાર્થથી અનુભવી શકે છે. દાનવીર-સાધુ ભગવંતો શ્રાવક-શ્રાવિકાઓને શ્રુતજ્ઞાનનું દાન દેવચન્દ્રજીના અભિનંદન સ્વામીના સ્તવનની પંક્તિઓ જોઈએ કરીને મોક્ષ માર્ગની સાધના માટે માર્ગદર્શન આપે છે. સમ્યકજ્ઞાન તોપ્રદાન કરવાની સાધુઓની આ ક્રિયાની દૃષ્ટિએ દાનવીર અર્થ પણ અભિનંદન અવલમ્બને, પરમાનન્દ વિલાસ હો મિત્ત. સૂચક છે. દેવચન્દ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત. IIT/ યુદ્ધવાર-સાધુ ભગવંતો પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ અનુભવ રસનો મહિમા અપરંપાર છે જે ગુપ્તિ અને ૨૨ પરિષહ દ્વારા કર્મોનો નાશ હાસ્યરસનો ઉત્તમ નમૂનો છે. રસાનુભૂતિ કરવા માટે યોદ્ધા સમાન લડે છે. પુરુષાર્થ હે ગોતમ પ્રભુ ! મનની આંતરબાહ્ય સ્થિતિનું પરિણામ છે. કરે છે તે દૃષ્ટિએ યુદ્ધવીર કહેવાય છે. આપ ઘણાં મોટા શ્રમણ હતા ધર્મવીર-ધર્મ પુરુષાર્થના આલંબનથી *** છતાં એક શ્રાવકની પણ આપે ક્ષમા માંગી. મોક્ષ પુરુષાથની સાધના કરવાની પ્રવૃત્તિ C/103, જીવનજ્યોત એપાર્ટમેન્ટ, વડીલો પ્રત્યે અપરાધ સેવાઈ જાય ત્યારે તો એ ધર્મવીર કહેવાય છે. સાધુ ભગવંતો નરિમાન પોઈન્ટ, દેશવિરતિ શ્રાવકો જે ધર્મનું પાલન કરે છે | તરત નમીને ખમાવી દઉં બીલીમોરા-૩૯૬ ૩૨ ૧. તેમાં ચાર પ્રકારની વીરતાનો સંદર્ભ રહેલો તેવી યોગ્યતા પણ મારામાં ક્યારે પ્રગટશે ? ટેલિફોન : (૦૨૬૩૪) ૨૮૮૭૯૨
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy