SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૧ ૧. ત્યાગ કરે છે, જેનો આત્મા સ્થિર છે અને આકાંક્ષા વગરનો છે હોય અને બીજાને પણ સંયમધર્મમાં સ્થિર રાખતો હોય, ઘર બહાર તેને ખરો ‘ભિક્ષુ' કહેવો. નીકળ્યા પછી એટલે સંસારના પ્રપંચનો ત્યાગ કર્યા પછી દુરાચારીનો ન પર વડું જ્ઞાતિ મયં સીને, નેનું વે ખેઝ ન તં વના | વેશ ધારણ ન કરતો હોય તથા કોઈની હાંસી-ઠઠ્ઠામશ્કરી ન કરતો નાળિય પત્તેયં પુOU - પાર્વ, સત્તા ન સમુવસે ને વિહૂ II૬ ૦ | હોય તેને ‘ભિક્ષુ' કહેવો. આ ‘કુશીલ છે” એમ જે બીજાને ન કહેતો હોય, સામો માણસ તં દેવા મસપર્ફ અસાસયું, સયા વેઇનિર્બેદિક્યપ્પા | જેથી ક્રોધે ભરાય એવાં વચન ન બોલતો હોય, પ્રત્યેક આત્મા छिंदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खु अपुणागमं गई ।।१३।। પોતે કરેલા પુણ્ય કે પાપના સંસ્કાર પ્રમાણે ઘડાય છે એમ જે જે ભિક્ષુ નિત્ય નિત્ય પોતાના આત્માનું હિત કરવામાં સ્થિર જાણતો હોય અને તેથી જ જે પોતાની જાતનો ગર્વ-બડાઈ–ન રહેતો હોય તથા આ દેહવાસને અશુચિ અને અનિત્ય સમજીને તે કરતો હોય તેને ‘ભિક્ષુ” કહેવો. તરફ મમતા ન રાખી દેહનો સદુપયોગ કરતો હોય અને તેમ કરતાં न जाइमत्ते न य रूवमत्ते, न लाभमत्ते न सुएण मत्ते । પ્રસંગ આવતાં તેને તજી દેવા માટે પણ તત્પર હોય એવો તે ભિક્ષુ મયાન સવાળિ વિવજ્ઞત્તા, ધમ્મજ્ઞાનર ને સ મરહૂ ૨૨ બંધનરૂપ જનમ-મરણના ફેરાને કાપી નાંખીને; જે સ્થિતિએ હું અમુક ઉત્તમ ખજાનો છું' એમ જે જાતિમદ ન કરતો હોય, પહોંચ્યા પછી ફરી વાર આવાગમન નથી થતું એ સ્થિતિએ પહોંચી હું ઘણો રૂપાળો છું' એમ જે રૂપમદ ન કરતો હોય, “મને જ્યારે જે જાય છે-નિર્વાણ પામે છે. જોઈએ તે બધું બરાબર મળ્યા કરે છે એમ જે લાભનો મદ ન કરતો હોય, ‘જ ખૂબખૂબ શાસ્ત્રોને ભણેલ છું' એમ જે શાસ્ત્રજ્ઞાનનો મોક્ષમ-સુત્ત – મોક્ષ માર્ગ સૂત્ર પણ મદ ન કરતો હોય-આ પ્રમાણે તમામ પ્રકારના મદોને જે कहं चरे? कहं चिट्ठे ? कहमासे? कहं सए? તજતો રહેતો હોય અને ધર્મધ્યાનમાં સવિશેષ સાવધાન હોય તેને कहं भुंजन्तो भासन्तो पावं कम्मं न बन्धई? ।।१।। ‘ભિક્ષુકહેવો. સાધક કેવી રીતે ચાલે? કેવી રીતે ઊભો રહે? કેવી રીતે બેસે ? પયા અન્નપયં મહામુળી, ધમ્મ ઢિમો ટીવય પર પિતા કેવી રીતે સૂવે? કેવી રીતે ખાય? અને કેવી રીતે બોલે? જેથી તેને નિવરjમ્પ વન્નેન્ન સીત્તર્લિાં, નયાવિહાસંદા સમિવરફૂ ા૨ ૨ા પાપકર્મનું બંધન ન થાય. જે મહામુનિ આર્યપદનો-આર્યમાર્ગનો જાણકાર હોય વા जयं चरे जयं चिट्ठे जयमासे जयं सए । ઉપદેશક હોય અને તેમ કરીને પોતે સંયમમાર્ગમાં સ્થિર રહેતો નયે મુંનન્તો માસન્તો પર્વ મું ન વન્યડુ ૨|| કરેલા કર્મો અહીં જ ભોગવવા પડે છે ચંપાનગરીમાં-વર્તમાન ભાગલપુર પાસેના ચંપાનગરમાં- બન્ને વરવધૂ સંસારના કામવિલાસના સુખોને અનુભવવા લાગ્યાં. પાલિત નામનો એક મોટો સાર્થવાહ-વેપારી રહેતો હતો. તે દેવભવન જેવા રહેવાના ઋતુતુના જુદાં જુદાં ભવનો, આજુબાજુ ભગવાન મહાવીરનો ઉપાસક-શ્રાવક હતો. એક વખત વહાણમાં દાસદાસીઓનો મોટો પરિવાર, વિપુલ ભોગસામગ્રી તથા ખીલતું વિવિધ કરિયાણા ભરી તે, સમુદ્રમાર્ગે ચંપાથી નીકળી પિહુંડ નામને બન્નેનું યૌવન પછી મોજમજા માણવામાં શી કમી રહે ? એવામાં ગામે પહોંચ્યો. તે ગામના કોઈ વાણિયાએ પાલિતને પોતાની એક વાર સમુદ્રમાલિત પોતાની પત્ની સાથે ભવનના ગોખમાં પુત્રી પરણાવી. પાલિત પોતાની પત્નીને લઈને ચંપા તરફ પાછો બેઠો હતો ત્યાંથી તેણે શૂળીએ ચડાવવા લઈ જવાતો એક ચોર ફરતો હતો તેવામાં વચમાં જ વહાણમાં તેની પત્નીએ પુત્રને જન્મ જોયો. ચોરને જોઈને તરત જ તેને વિચાર આવ્યો કે જે કર્મ-કામઆપ્યો તેથી તેનું નામ ‘સમુદ્રણાલિત' પાડ્યું. આ નામમાં ચોરે કર્યું છે તેનું ફળ-મરણ તેને અહીં જ ભોગવવાનું આવ્યું અર્થાત્ પિતાનું નામ જોડાયેલ છે. એ ઉપરથી જણાય છે કે, પુત્રના નામો જે જેવાં કામ કરે છે તેને તેવાં ફળો અવશ્ય ભોગવવાં પડે છે. આ સાથે પિતાનું નામ જોડવાનો જૂનો રિવાજ હતો. સમુદ્રમાલિત વિચાર સાથે તેને તેની પોતાની અમર્યાદ વિલાસપ્રવૃત્તિ વિશે અને યોગ્ય ઉંમરમાં આવતાં તેને કલાચાર્ય પાસે ગણિત, લેખન, નૃત્ય, તેના દુષ્પરિણામો વિશે પણ તીવ્ર વિચાર આવ્યો, તેથી તેનું મન સંગીત, શસ્ત્રવિદ્યા વગેરે બોતેર કળાઓ શીખવા મોકલ્યો. પછી એ વિલાસોથી ઉદાસ થઈ ગયું અને તે, એ બધાં વિલાસો તથા તો તે બોતેર કળાઓને શીખી યુવાન થયો ત્યારે સંગીત, નૃત્ય, અનર્ગળ સંપત્તિવૈભવ છોડી દઈને ભગવાન મહાવીરને શરણે રાંધણ, કાવ્ય વગેરે ચોસઠ કળાઓને શીખેલી એવી રૂપિણી નામની આવ્યો અને તેમની પાસે શ્રમણદીક્ષા લઈ તેમના શ્રમણસંઘમાં કન્યાને પિતાએ તેને પરણાવી. પાસે અઢળક સંપત્તિ હોવાથી તે રહી પાંચ મહાવ્રતોને આચરવા લાગ્યો.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy