SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ઑગસ્ટ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન બુદ્ધિસાગરસૂરિજીની શૈલીને “બોધક અને ઉપકારક' ગણાવી હતી. શીયળ વ્રત-બ્રહ્મચર્યવ્રતના અનુસંધાનમાં, કવિ શ્રી ઉદયરત્ન વાચકની આ સક્ઝાયનો મર્મ હૃદયસ્થ કરવા જેવો છેઃ શિયલ સમું વ્રત કો નહિ, શ્રી જિનવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતાં રાખે રે. શિયલ. ૧ વ્રત પચ્ચખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એક જ શિયલતણે બળે, ગયા મુક્ત તેહ રે. શિયલ. ૨ સાધુ અને શ્રાવકતણાં, વ્રત છે સુખદાઈ રે; શિયલ વિના વ્રત જાણજો, કુશકા સમ ભાઈ રે. શિયલ. ૩ તરુવર મૂળ વિના જિયો, ગુણ વિણ લાલ કમાન રે; શિયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે, શિયલ. ૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શિયલ જ ધરજો રે; ઉદયરત્ન કહે તે પછી, વ્રતનો ખપ કરજો રે. શિયલ. ૫ પૂર્વાચાર્યોએ બ્રહ્મચર્ય મહાવ્રતનો અપૂર્વ મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. બ્રહ્મચર્ય વ્રત માત્ર નિયમ નથી, એક અમોઘશક્તિ માટેનું અભુત કેન્દ્ર છે. બ્રહ્મચર્ય વ્રતથી આત્માને પુણ્યની પ્રાપ્તિ થાય છે, પાપનો નાશ થાય છે. આત્માની શક્તિ, મનની દઢતા, શરીરની તાઝગી પણ સાંપડે છે. જીવનના ઉત્થાન માટે અને આત્માની સદ્ગતિ માટે બ્રહ્મચર્ય મહાવ્રત જેવું બીજું કોઈ પરિબળ નથી: એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે!–પં. શ્રી વીરવિજયજીએ કહ્યું છે. (ક્રમશ:) પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, અત્યારે મુંબઈમાં બિરાજમાન છે. જૈન જ્ઞાન મંદિર, કરસન લધુ હૉલની બાજુમાં, દાદર (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૧૪. પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્યના રાજપાલ મહામહિમ | શ્રી એસ.સી. જમીરના શુભ હસ્તે ૨૧ ઑગસ્ટના અને પૂર્વ કેન્દ્રિય મંત્રી તેમજ રાજ્યસભાના સભ્ય ડૉ. અરૂણ શૌરીના શુભ હસ્તે ૧૬ ઑગસ્ટના શ્રી રુપચંદજી ભંસાલીની સ્મૃતિ અર્થે રુપ માણક ભંસાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત હિંદી અનુવાદ ગ્રંથા 'जैन धर्म दर्शन' અને 'जैन आचार दर्शन તેમજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત ગુજરાતી પુસ્તકો તિત્યમ્સ” અને “શાશ્વત નવકાર મંત્ર'નું લોકાર્પણ થશે. તેમજ આ બન્ને મહાનુભાવોનું પ્રવચન. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નવા માનવંતા આજીવન સભ્યો નામ રકમ નામ ૨કમ નામ ૨કમ મનીષ મહેતા ૫૦૦૦ મનીષ ધીરજલાલ અજમેરા ૫૦૦૦ જયદીપ વી. મહેતા ૫૦૦૦ બિપીન નેમચંદ શાહ ૫૦૦૦ વિજય ડી. અજમેરા ૫૦૦૦ નિખીલ વી. મહેતા ૫૦૦૦ દીના એસ. શાહ ૫૦૦૦ પ્રકાશભાઈ જીવનચંદ ઝવેરી ૫૦૦૦ એચ. ટી. કેનિયા ૫૦૦૦ નવીનચંદ રતિલાલ શાહ ૫૦૦૦ રમણિક ઝવેરી ૫૦૦૦ કલ્યાણજી કે. શાહ ૫૦૦૦ મહેશ કાંતિલાલ શાહ ૫૦૦૦ સવિતા શાન્તિ શાહ ૫૦૦૦ નીલા મહેન્દ્ર વોરા ૫૦૦૦ રેશ્માબેન બિપિનચંદ જૈન ૫૦૦૦ મોનીષા સમીર શાહ ૫૦૦૦ રમણીકલાલ આર મગીયા ૫૦૦૦ ૯૦૦૦૦ રૂ. ૫૦૦૦/- ભરી આ સંસ્થાના સભ્ય બની આજીવન પ્રબુદ્ધ જીવન મેળવો અને સંસ્થાની વિવિધ સેવા પ્રવૃત્તિમાં સક્રિય બનવા સર્વેને વિનંતિ. | મેનેજર
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy