________________
તા. ૧૬-૨-૨૦૦૧
આંખ આગળ કાન ધરવા ન જોઇએ. સૌપ્રથમ જિનેશ્વરના વચનમાં અતૂટ શ્રદ્ધા, અનુરક્તના, જિનેશ્વરના વચનોને ભાવપૂર્વક ક્રિયાન્વિત કરવાં. રાગ-દ્વેષ રૂપી જે મળ આત્મપ્રદેશોમાં ચોંટી ગયો છે તેને દૂર કરવો. સંકલેશ ન ધરવો. જિનેશ્વરોએ જે પ્રતિપાદન કર્યું છે તે જ સત્ય છે, તેમાં કોઈ પ્રકારની શંકા ન સેવવી. ધાર્મિક અનુષ્ઠાનાદિ કરવાં. તેમાં હાર્દિક ઉલ્લાસ, તમન્ના, તરવળાટ અને નિરાશંસભાવ રાખવાં. "ચરાકરણ વગરનું સ્થૂળ જ્ઞાન સંસારસાગરમાં ડુબાડી દે તેમ છે જાણી પુદ્ગલાનંદી કે ભવાભિનંદી ન થવું. કર્મોની સંવર દ્વારા નિર્જરા પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરવું. ધર્મનો મર્મ એ અંતરની પરિણતિ છે તેમ મન સમક્ષ - સદૈવ રાખવું. ક્રિયા કરતાં પરિણતિ પ્રત્યે લક્ષ રાખવું. મહાવૈરાગ્ય, મહાવિરત અને વિરતિભાવમાં મગ્ન રહેવું, ઉપકામ, સંવર અને વિવેક કેળવવા. અશુભ ભાવો તથા અશુભલેશ્યા ત્યજી શુભ ભાવો તથા શુભ લેશ્યાનું સેવન, વ્રતો અને કરાની જયા. પુણાનુબંધી પુણ્ય મેળવવા પાપનો પ્રબળ સંતાપ, બહુ મદદ દિશે, ધર્મારાધના અને તેમાં નિરાશભાવ. આના ફળસ્વરૂપે અહોભાવ, ગ‚ દિલ, અપૂર્વ હર્પીત્યાસ અને રોગ પ્રગટવા જોઇએ. જિનદર્શન કે જિનસ્તવન કરતાં એકાગ્રતા તથા અનુપ્રેક્ષા, ધર્મનો મર્મ સમજી સામાયિક, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો કરતા પરિણતિ થવી જોઇએ.આગળ ને આગળ વધવું જોઇએ, અંતર પરિણત થવું જોઇએ, માર્ગાનુસારના, માર્ગાસન, માર્ગોન્મુખ થવું જોઇએ, ભવનિર્વેદ, સંવેગ, સંવર તથા નિર્જરા દ્વારા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ, મોક્ષ મેળવવાની અદમ્ય દ્યાલસા, વિનય, વિવે, વૈયાવાદ આત્મતિકારક ગુોની ભરભાર, આહારાદ્િદશ સેનાનો જય, પાપ અને પાપી જીવનનો તીવ્ર સંતાપ, સમાધિ અને સમતાદિ ગુણોની ભરભારથી આત્મોન્નતિ તથા આત્મવિકાસથી સિદ્ધિતપની પ્રાપ્તિ સુર બને. આ પંક્તિથી આની પુષ્ટિ કર
પ્રબુદ્ધ જીવન
જાણનાર મૃગાવતીજી, શીતલાચાર્ય, તથા તેના જ ભાણેજો, ચંદ્રાઆચાર્ય, નદી પાર કરનાર ગુરુ અર્ણીકાપુત્ર તેના શિષ્યા પુષ્પસૂલા અને જે તેને પ્રતિદિન યોગ્યમાત્રામાં આહાર આપનાર લલિતાંગ મુનિ તથા નાસ્તિક અસંમત, લગ્નની ચોરીમાં કામનો સંહાર કરનાર ગુણાસાગર, રાજસિંહાસન પર બીરાજેલા રાજા પૃથ્વીચંદ્ર, લગ્ન કરવા માટે ઉત્સુક ન હોવા છતાં લગ્ન કરવા તૈયા૨ થયેલા જંબૂસ્વામી અને તેને ત્યાં ચોરી કરવા આવેલાં પ્રભવ તથા ૫૦૦ ચોર તથા આઠ કન્યા તથા તેઓના માતાપિતા એમ પર૭ કેવળીઓ, માંગ સ્વીકારાયા પછી આખું રાજ્ય માંગીને તેમાંથી પાછા ફરનાર કપિલ કેવલી, નિર્વસ્ત્ર રાજીમતી તથા તેના ઉપદેશ દ્વારા નેમિ, છ મહિના ઉપસર્ગ સહન કરનાર દઢમહારી, પુષ્પપુજામાં પાવેલા સર્પદંશવાળા નાગકેતુ, ઝાંઝયામુનિ, તથા તેને શિક્ષા કરાવનારા રાજા, મસ્તક પર લીલી વાધરી વીંટાળી છે જેને તે મેતાર્ય મુનિ, ઇલાચીકુમાર તથા તેનું નૃત્ય જોનારા રાજા તથા રાણી, પ્રસર્ચત રાજર્ષિ, રાજર્ષિ કીર્તિધર અને તેનો પુત્ર સૂત્રલ, ૧૨૫ મુનિ, સંદાચાર્યના પ ો વગેરે દેવળી થયા.
સમ્યગદર્શન એ નદીપક હોઈ ગણધર ભગવંત શ્રી ગીતમસ્વામી જી મહારાજ તે રત્નદીપને મનમંદિરમાં સદાને માટે ધરવાનો, સભ્યજ્ઞાનને શીખવાની, સમ્યક્ચારિત્રનું પરિપાલન કરવાનો તથા સાપને આચરવાનો ઉપદેશ આપે છે. તે તારક ફરમાવે છે કે
ભાવે ભાવના ભાવિએ, ભાવે દીજે દાન. ભાવે જીનવર પૂંજીએ, ભાવે કેવળજ્ઞાન. બાર ભાવનાઓ છે. તેમાંથી એક કે વધુ દ્વારા આ રહી કેવળજ્ઞાનધારાની કેટલી હોજ માતા દેવી, નાનાગારમાં વીંટી પાડનારા ભરચકવર્તી, ભાઇને મારવા મુઠ્ઠી ઉગામનાર બાહુબલી, પ્રભુ પ્રત્યેની આસક્તિ, રાગ, મોહમાયાને ત્યજનાર ચાર જ્ઞાનના ધારક પ્રથમ ગાધર ગૌતમસ્વામી, મસ્તક ઉપર અંગારા સહન કરનાર ગજસુકુમાલ, ભિક્ષામાં પોતાની લબ્ધિ વગર મળેલા લાડુનો ચૂરો કરનાર યાકુમાર, ગુરૂશીનો ઠપકો ન સહન કરનાર પટ્ટધર મહાવીરપ્રભુની સાધ્વીઓમાં શિરમોર ચંદનબાળા, કેવળીની આશાતના કરી છે એમ
ભૂકંપ રાહત ફંડ
ગુજરાતમાં અને તેમાં પણ વિશેષત: કચ્છમાં ભયાનક ભૂકંપથી વ્યાપકપણે જે તારાજી થઈ છે અને માનવસંહાર થયો છે તે તો નજરે નિહાળનારને વધુ સારી રીતે સમજાય એમ છે. પરિસ્થિતિ અત્યંત હૃદયદ્રાવક છે. સરકાર અને અન્ય સંસ્થાઓ રાહતકાર્યમાં લાગી ગઈ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પણ ભૂકંપ રાહત ફંડ એકત્ર કરવાનું ઠરાવ્યું છે. એમાં યથાક્રાન્તિ સહાય કરવી એ આપણું કર્તવ્ય છે. આપ પણ એમાં સહયોગ આપશો એવી આશા અને શ્રદ્ધા છે. એક ‘શ્રી મુંબઈ જૈન યુવક સેવ'ના નામનો લખવા વિનંતી છે. નિરુબહેન એસ. શાહ ડૉ. ધનવંત ટી. શાહ C મંત્રીઓ
હે ભવ્ય જીવો, તમે સદા માટે તમારા મનરૂપ ભવનમાં શ્રી સર્વજ્ઞ પરમાત્માઓથી પ્રીત કરાયેલાં અંગોમાં પ્રગટ કરેલા તવરૂપ અર્થોની સહરૂપ શ્રદ્ધાને એટલે કે સદર્શનરૂપ પ્રદીપર્ન સ્થાપન કરી !'
જોઈ શકાય છે ગણધર ભગવંતે સર્વજ્ઞ પરમાત્માઓએ કહેલ આગમોમાં પ્રગટ કરેલ તત્ત્વરૂપ અર્થોની શ્રદ્ધાને રત્નદીપની ઉપમા આપીને તેને સદા માટે મનરૂપ મંદિરમાં પ્રસ્થાપન કરવાનો ઉપદેશ આપ્યો છે. તે દ્વારા સમજવાનું કે એ નંદીપકના અભાવમાં કોઇપણ જાતનો પ્રકારો વસ્તુત: પ્રકાશ જ નથી. તેથી શ્રઢતા, સમ્યગ્દર્શન, સમતિ કે સમ્યકત્વનો જય જયકાર થતો રહે. આ સાધન વડે પ્રબળતમ એવા મોહનીય કર્મ તથા તેના રસમાં સાગરિતોને શિકસ્ત અપાય તે હવે નિક અને નિર્વિવાદ વાત રહેવી જોઇએ. અંતમાં કહ્યાારના ૪૧માં શ્લોકથી પૂરું કરું:
દેવેન્દ્રબંધ ! વિદિતાખિલવનું આર ! સંસારતારક ! વિભો ! ગાયસ્ય દેવ ! કરુણ્ડાહૃદય ! માં પુનીહિ, સીદન્તમઘ પાનાનુરા કો |
܀܀
સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક
‘પ્રબુદ્ધે જીવન’માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિત અપાય છે. અમને જણાવતાં આનંદ થાય છે કે ૨૦૦૦ના વર્ષ માટેનું પારિતોષિક ડૉ. બિપિનચંદ્ર કાપડિયાને એમના લેખો માટે આપવાનું નિયિક સમિતિએ નક્કી કરેલું છે. અમે ડૉ. બિપિનચંદ્ર કાપડિયાને અભિનંદન આપીએ છીએ અને નિર્ણાયક તરીકે સેવા આપનાર ડૉ. રમણલાલ ચી. શાહ, શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ અને શ્રી દીપકભાઈ દોશીનો આભાર માનીએ છીએ.
નિરુબહેન એસ. શાહ ડૉ. ધનવંત ટી. શાહ
. મંત્રીઓ