SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૪-૮૮ T. * * ( સંઘના ઉપક્રમે બે કાર્યક્રમે છે “ગુજરાતી રંગભૂમિના છે લા ચાર દાયકા – પરિસંવાદ 1. સંધ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી જુદા જુદા વિષયે પર શ્રી પ્રખધ જોષીએ જણાવ્યું હતું કે ગુજરાતી રંગભૂમિ પરિસંવાદ જવામાં આવે છે તદનુસાર આ વર્ષે ગુજરાતી ... એક અપેક્ષાએ જગતની શ્રેષ્ઠ રંગભૂમિ છે. ઉદાહરણ તરીકે રંગભૂમિના છેલ્લા ચાર દાયકા” એ વિષય પર પરિસંવાદ ૩૦ મી માર્ચ, ૧૯૬૮ ના દિવસે ચં. ચી. મહેતા આંતરરાષ્ટ્રીય શનિવાર, તા. ૨જી એપ્રિલ, ૧૯૮૮ના રોજ બપોરના ૨ -૧ થી નાટયસ્પર્ધાના નિર્ણાયક માટેની સ્પર્ધામાં, ‘એલિની ૭-૦૦ સુધી ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ રજૂઆત દ્વારા જગતનું પ્રથમ ઇનામ જીતી લાવે તે એને સભાગૃહમાં જાણીતા નાટયાચાર્ય શ્રી ચંદ્રવદન ચી. મહેતાના અનુસરનારા એટલા ઉત્તમ કેમ ન હોય ? પ્રમુખ સ્થાને યોજાયે હતે. શ્રી કાંતિ મડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતી રંગભૂમિએ કાર્યક્રમને પ્રારંભ શ્રીમતી મીનળ પટેલના સંસ્કૃત શ્લેક ટેકનિકમાં અસાધારણ પ્રગતિ કરી તેમાં શું છેટું થયું ? ગાનથી થયો હતો. સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે જે કંઇ ઠઠારો થાય છે એ નાટકને “નેચરાલિસ્ટીક’ વાતાવરણ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે માટે થાય છે. આમાં બેટું શું છે? શું હજી પણ અમે સંસ્થાની રૂપરેખા આપી હતી. કાબરચિતરા પદા આગળ ઊભા રહી ગળું ફાટી જાય એવી ડે. દિનેશ ભટ્ટ પરિસંવાદની ભૂમિકા બાંધતાં ગુજરાતી બૂમ સાથે સંવાદ બેલીએ તે એ તમને સારું લાગશે ? નાટકના ઉદયથી શરૂ કરી છેલ્લા ચાર દાયકાના મહત્વના શ્રી તારક મહેતાએ જણાવ્યું હતું કે નાટક માત્ર બે વળાંકને નિર્દેશ કર્યો હતે પ્રકારનાં હોય છે. સારા અને ખરાબ. “શાકુંતલ’ જેવું નાટક પણ ખરાબ રીતે રજૂ કરી શકાય છે, તે પ્રમાણમાં સામાન્ય છેલ્લા બે દાયકાની ગુજરાતી નાટય પ્રવૃત્તિને અવિરી લેતે શ્રી નાગજી ડોસાને લેખ શ્રી વનલતા મહેતાએ વાંચ્યું હતું નાટકની સારી રજૂઆત કરી શકાય છે. તેમાં શ્રી પ્રાગજીભાઈએ ગુજરાતી રંગભૂમિના ભવાઈ, - શ્રીમતી મીનળ પટેલે જણાવ્યું હતું કે અભિય તથા પરંપરાગત રંગભૂમિ, આધુનિક રંગભૂમિ અને પારસી નેપથ્યમાં પણ શીખેલા કલાકાર-કસબીએ આવ્યા એથી રંગભૂમિને રંગભૂમિ એવા વિભાગ પાડી. એ દરેક વિભાગને વધુ લાભ થ.નાટક કરતાં વધુ અશ્લીલતા એની જાહેરખબરમાં ટૂંકે ઇતિહાસ અને એ સમયગાળા કે વિભાગનાં નેધપાત્ર હોય છે, પણ લોકોને યાદ છે. સારાં નાટકે જ રહેતાં હોય છે. નાટક-નાટયકારેની વિગત આપી હતી.' શ્રી ઉત્પલ ભાયાણીએ જણાવ્યું હતું કે ગુજરાતી રપ- શ્રી વિષ્ણુકુમાર વ્યાસે છેલ્લા ચાર દાયકાના અભિનયની ભૂમિમાં દિગ્દર્શન અને અભિનય આપણાં સદ્ધર પાસાં છે. દૃષ્ટિએ નાટયક્ષેત્રના મહત્વના પ્રવાહોને નોંધપાત્ર બનાવનારા ટેકનિકલ પાસામાં સંનિવેશ ખૂબ સુંદર પણ પ્રકાશમાં હજી નિર્માતા - દિગ્દર્શકે અને કલાકારને પરિચય કરાવતાં ગફલત થાય ને પાશ્વ સંગીતમાં ઘણી એકવિધતા છે. હજી જણાવ્યું હતું કે છેલ્લાં ૩૦ વર્ષમાં આપણે ૮૦૦ જેટલાં આપણાં ૯૦ ટકા નાટકે રૂપાંતર પર જ આધાર રાખે છે. નાટક ભજવ્યાં. આમાંતાં ૪૦૦ કાઢી નાખીએ તે પણ આ પરિસંવાદના પ્રમુખ નાટકમહર્ષિ શ્રી ચંદ્રવદન ચી. ૪૦૦ ના ટકે અચૂક સારાં ભજવાયાં. ગુજરાતી રંગભૂમિની મહેતાએ આપણી પોતીકી નાટકશાળા માટેની પિતાની દાયકા આ કંઈ નાનીસૂની સિદ્ધિ નથી. ' જૂની માગણીને સખેદ પુનરુચ્ચાર કરતાં જણાવ્યું કે જગતમાં - શ્રી જગદીશ શાહે જણાવ્યું હતું કે ગુજરાતી રગભૂમિ ડેકું ઊંચું કરીને બતાવી શકીએ એવી રજૂઆત-અભિનય અન્ય રંગભૂમિએ કરતાં ઊતરતી છે એવી લઘુતાગ્રંથિ છેાડીને, આપણે કર્યા નથી. જુવાનિયાએ છે, સારું કામ કરે છે, પણ એણે સાધેલી પ્રગતિને વધાવવાને સમય હવે આવી ચૂકી છે. હજી તેમણે ઘણું કરવાનું છે. આજે લક્ષ્મી છાકે. ચડી છે અને આ પ્રગતિની ધારેલી ગતિ તે જ વધારી શકાય જે આપણે આપણે અભ્યાસ કાઢે છે. જે જૂનું છે અને આપણે સાચવી અંદર અંદર પગ ખેંચવાની વૃત્તિ છેડી દઈ ગુજરાતી શકયા નથી, તે નવી નાટકશાળા ઊભી કરવાની વાત જ કયાં ? કલાકારેનું સારું કામ બિરદાવીએ. આ કાર્યક્રમના અંતે સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે આભાર'. શ્રી માકડ ભરે જણાવ્યું હતું કે નાટક લેહીમાં ન હોય વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન સંજક છે. ધનવંત ત્યાં સુધી એને ' સન્માની શકાતું નથી. આપણે તે. ખાલી ટી. શાહે કહ્યું હતું. નાટકની મજાક જ કરી શકીએ છીએ. આપણી પ્રજા કલાકારનું - * સંઘઆયેજિત સ્નેહ સંમેલન જેટલું ગૌરવ કરવું જોઈએ તેટલું કરતાં શીખી નથી. - ". "શ્રી બકુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મુંબઈની રંગભૂમિ સંધના પેટ્રને, આજીવન સભ્ય અને સામાન્ય સભ્યનું એક સ્નેહ સંમેલન રવિવાર, તા. ૩ જી એપ્રિલ, ૧૯૮૮ના પ્રગભા બની ચૂકી છે, જ્યારે ગુજરાતની રંગભૂમિ ચિર સવારના ૧૦- ૬ થી ૧૨-૩૦ સુધી એપાટી ખાતેના બિરલા યૌવના છે. મુંબઈ ગુજરાતી રંગભૂમિનું બ્રોડવે છે તે અમદાવાદ એફ એફ એફ બ્રોડવે છે. માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક એને પ્રકાશક : શ્રી ચીમનમાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨ મુંદ્રણસ્થાન : ટ્રેડ પ્રિન્ટર્સ, જગન્નાથ શ કરે છેરેડ, ગિરગામ, મુંબઈ 4 ૪૦૦ 68.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy