________________
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૮૮
અન્યમાં પણ દયાદિક ગુણે,
ત્રિપુટી સાધનાથી મેહ પાતળા પડે. નિહિતા આવવાથી જે જિનવચન અનુસાર રે,
આત્મગુણોનું અનુભાવન શક્ય બન્યું. હું કોણ અને “મારું” સર્વ તે ચિત અનુમોદીએ,
શુની તાત્વિક ભૂમિકા પ્રાપ્ત થઈ સમકિત બીજ નિરધાર રે...
આ ભૂમિકા ભણી ઈશારો કરતાં મહાપાયાયજી કહે છેઃ પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે,
તું કોણ છે એ જાણ, તું શરીર નથી, તું મન નથી, ઉચિતસ્થિતિ જે સેવે સદા,
તું શબ્દ નથી, તું પુદ્ગલ પરમાણુઓને સંચય નથી,
તું કમ દ્વારા ચાલિત પૂતળું નથી, તું એ બધાથી ઉપર છે. તેહ અનુદવા લાગ રે... | થેલે પણું ગુણ પર તણે,
ગ્રેવીસમી કડીને પૂર્વાધ નેતિ – નેતિની ઔપનિષદિક
ભાષામાં આત્મરવરૂપ દરશાવે છે. ઉત્તરાર્ધ હકારાત્મક આ સાંભળી હર્ષ મન આણ રે;
ભાષામાં એ વાત રજૂ કરે છે. “અક્ષય અકલંક છે દેષ વવ પણ નિજ દેખતા,
જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે.’ આત્માનું આ જ્ઞાનમય નિર્ગુણ નિજાતમાં જાણ રે...
અને આનંદમય સ્વરૂપ છે તે કદી ક્ષીણ ન પામે તેવું ઉચિત વ્યવહાર અવલંબને, . ' એમ કરી સ્થિર પરિણામ રે;
અને બિલકુલ ડાઘ વગરનું છે. ભાવિયે શુદ્ધ નય ભાવના,
પ્રશ્ન એ થશે કે, ભીતર આ આનંદને ઉદધિ ઉછળી પાવનાશય તણું કામ રે...
• રહ્યો છે તે મનુષ્ય ચપટી આનંદ માટે વલખાં કાં મારી બહુ સરસ છે બાવીસમી કડી. આખીય “અમૃતવેલીની
- રહ્યો છે?
' સજઝાય અદ્દભુત છે. પણ કોઈ કહે કે, એગણત્રીસ કરી
મહોપાધ્યાયજી કહે છેઃ સંકલ્પ ને વિકલ્પના પવનના યાદ રહે તેમ નથી; કોઈ બે-ચાર હીટ' કહી બતાવે, તે આ કારણે તરંગાયિત બનેલ ચિત્તસમુદ્રમાં આત્મિક આનંદની ઝાંય બાવીસમી કડી કંઠરથ કરવાનું સૂચવવાનું મન થાય.
પડી શક્તી નથી. પવન મેજાને હિલોળે ચડાવી રહ્યો હોય | થેલે પણું ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણે રે;
- તે દરિયાના પાણીની આરપાર નજર જઈ શકે નહિ. હા,
તે દેષ લવ પણ નિજ દેખતાં. નિર્માણ નિતમા ના ; ' દ્રષ્ટિને વેધક ને સ્થિર બનાવીએ તે આભાસ પામી શકાય. આપણી દ્રષ્ટિને અનમેદનાને ઝોક આપવા માટે આ કડીનું ચિત્તધૈર્ય આ રીતે પડદો ઉઠાવે છે. વારંવારનું રટણ જરૂરી છે.
“રૂપ પ્રગટે સહેજ આપણું, દેખતાં દ્રષ્ટિ સ્થિર મેલ રે.' - સુકૃતની અનુમોદના. “જિમ હોય કેમ વિસરાલ રે .” દ્રષ્ટિ પેલા તરંગને વીંધીને ભીતર પહોંચે એવું કંઈક કરવું કલ્યાણ મંદિર સ્ત્રોત્રનું પેલું રૂપક યાદ આવી જાય છે , છે. એક વાર આત્મગુણના અનુભવનને સારવાદ લીધા પછી ગેસ્વામિનિ ફેરિતચેતસિ દષ્ટમા...” ચેરે ગાયના ધનને વારંવાર એ અનુભવ દેહરાવવાનું મન થશે. લઈ જઈ રહ્યા છે. ભરવાડને ખબર પડે છે અને તે ડંગોરે .
કડી ૨૬ થી ૨૮: શ્રેણિબદ્ધ સાધનાપાન લઈ દોડતે પાછળ પડે છે. તેની હાક અને તેનું રૌદ્ર સ્વરૂપ જોઈ રે ધણ મૂકી ગતિ ’ કરી જાય છે.
ધારતાં ધમની ધારણા, અરિહન્તના આહત્યની અનુમોદના કરતી વખતે થાય કે
મારતાં મેહ વડ ચેર રે; પરમાત્માના પ્રભાવથી મારા કર્મો વિલીન થઈ રહ્યાં છે. સિદ્ધોના
જ્ઞાનચિ વેલ વિસ્તારમાં, સિદ્ધત્વની, આચાર્ય મહારાજના આચારની ઉપાધ્યાયજીના
વારતાં કમનું જોર રે... અધ્યાપનની અને મુનિરાજના મહાવ્રત પાલનની આપણે અનુ
રાગ વિષ દોષ ઉતારતાં, મેદના કરીએ અને તે તે ગુણે ઉત્કટ રીતે આપણામાં કઈ
ઝોરતાં પ રસ શેષ રે, રીતે આવે એનું ચિન્તન કરીએ.
પૂર્વ મુનિવચન સંભારતાં, . શ્રાવકના દેશવિરતિ ધર્મની અને સમકિતના સદાચારની
વારતાં કમ નિઃશેષ રે... જ નહિ, જ્યાં જ્યાં કેઇનામાં પણ પાપભીરુતા, કરુણું
દેખિયે માગ શિવનગરી, આદિ દેખાય ત્યાં ત્યાં તેના તે તે ગુણની અનુમોદના કરવાની છે.
* જે ઉદાસીન પરિણામ રે, આ અનુમોદના આપણુ હદયને વિશુદ્ધ બનાવે છે.
તેહ અણછોડતાં ચાલિયે, કડી ૨૪-૨૫' ' '
પામીયે જેમ પરમધામ રે... દેહ મન વચન પુદ્ગલ થકી,
એ રસાસ્વાદ કઈ રીતે મળે? આ માટે એકી સાથે કમથી ભિન્ન તુજ રૂપ રે;
ખૂબ ખૂબ કામ કરવાનું છે. ચિત્તવૃત્તિઓને નિયન્દ્રિત કરવા માટે અક્ષય અકલંક છે જીવનું,
એને ખૂબ બધું home-work સેપી દીધું છે મહોપાધ્યાયજીએ. જ્ઞાન આનંદ સ્વરૂપ રે... કર્મથી કલ્પના ઊપજે,
આઠ સ્ટેસ છે અહીં. પવનથી જેમ જલબ્ધિ વેલ રે;
. ધર્મધ્યાનમાં ગરકાવ થવું ને મેહને બાવ, સ્વાધ્યાયરૂપ પ્રગટે સહજ આપણું,
ચિતાને વિસ્તારવી ને કર્મના આક્રમણને ખાળવું; રાગ અને ' દેખતાં દ્રષ્ટિ સ્થિર મેલ રે..
દેષ રૂપી ઝેર ઉતારવું, પૂર્વ મહર્ષિઓનાં વચનોને વારંવાર