________________
તા. ૧૬-૧-૮૮૧-૨-૮૮
મુંબઈ આવે છે. એમને માટે જગ્યા જોઇએ છે' તા કાક વખત કહીએ કે દેશમાંથી જાન આવે છે, એના ઉતારા માટે જગ્યા જોઈએ છે.' આમ જૂનાં કારણેા આપવા માટે અમારી ટીકા થતી ખરી પણ લેાકા એમ માનતા કે અમે નાની ઉંમરમાં પણ વૃદ્ધોની અને સગાંવહાલાંઓની સેવા કરનારા સમાજ" સેવા હતા અને ડેાકટર અમારા ટીકાકારાને સચેષ્ટ જવાબ આપતા કહેતા કે, આ તા પોલીસ અને આપણા જુવાનિયાએના મુદ્ધિબળની કસેટી છે' એટલે આ જુઠ્ઠાણાને જુઠ્ઠાણ ન કહેવાય અને એ જુઠ્ઠાણુ હાય તાપણું એ ક્ષમ્ય છે, પ્રશસ્ય છે.'
શુદ્ધ જીવન
રાજની જેમ નવેંબરની ૧૨મી તારીખે અમે ખાખુભાઇ, રવીન્દ્રભાઇ, ચન્દ્રકાન્તભાઇ, હું, બધાં ખાખુભાઇની એફિસમાં મળ્યાં હતાં. જગ્યા, પૈસા વગેરે માટે ચર્ચા કરી. પછી હું ડોકટરના તે દિવસના ભાષણની નકલ કરવા આગળના ઓરડામાં ખેઠી હતી. ત્યાં પ્રિન્ટર સહિત ચાર - પાંચ માણુસે સિમાં ઘૂસી આવ્યા. અંદર ખાખુભાઈ પાસે ગયા કે એમણે કે 'કે કહ્યુ અને બાબુભાઇએ માટેથી કહ્યું, અમને કંઈ ખબર નથી. તમારે મારી એસિમાં જે કઈ જોવુ હોય એ જોઈ શકા છે, તલાશી લઇ શા છે.' આ સંકેત સમજી હુ" અંદર ગઈ અને બાબુભાઈને પૂછ્યું' કે ‘ખાની તબિયત માટે આજે ડેકટરને શું કહું ?’ એટલે કે ‘ડિયા માટે ડેકટર લેડ્ડિયાના શે! સદેશ પહોંચાડવાના છે?' એમણે જવાબ આપ્યો, ‘આજે મારાથી કદાચ નહિ આવી શકાય. ડૉકટરને ઠીક લાગે એ કરે. જો ધ્વા અદ્દલવાની જરૂર લાગે તેા બદલે', પેલીસે આ અંગે એમને પૂછ્યું ત્યારે એમને જવાબ હતેા ‘આ છે.કરી મારા પાડોશમાં રહે છે. એનાં મા ખીમાર છે. ઘરમાં ખીજુ કાઇ છે નહિ, એ કાંઈ સમજ્તી નથી એટલે હુ મેશ મારી જ મદદ લે છે.' હું તરત એફિસની બહાર નીકળી. અમારી બધી ફાઇલ ભટ્ટની કેન્ટીનમાં મૂકી અને ઠાકરશીના બંગલા પર પહેાંચી જ્યાં વિઠ્ઠલભાઇ ડે, લાઠુિયા અને હેરિસભાઇનુ રેકોર્ડિ`ગ કરી રહ્યા હતા. મે' એમને એફ્િસ પર પડેલા દરોડાના સમાચાર આપ્યા અને પૂછ્યું કે ‘હવે શું કરવાનું?' ડોકટરે ક્યું ‘તારી શી સલાહ છે? મે કહ્યું ‘મારે સલાહ ન આપવાની હોય, તમારા આદેશનુ પાલન જ કરવાનું હાય પણ જો સલાહ માગતા જે હા તા એટલુ જ કહેવાનું કે કોઈ પકડાય કે ન પકડાય, આપણ કામ અટકવું ન જોઈએ' ડાકટરે કહ્યુ` ‘બરાબર છે, એમ જ થવુ જોઇએ, મેં કહ્યુ . થશે’કહે ‘કેવી રીતે’ મેં કહ્યું એ સમવા માટે આજે સમય નથી', અને સીધી પ્રિન્ટરના સહાયક મિરઝા પાસે જ! એમને રાતેારાત બીજો સેટ બનાવવા કહ્યું. ત્યાંથી ધેર ગઇ. ખાતે બધી વાત કરી. સાડી ખુલી અને કદાચ આજે પાછી ન પણ આવું” એમ કહી, એમને પ્રણામ કરી નીકળી. ત્યાં ચન્દ્રકાન્તભાઈ આવ્યા. કહે, ખૈન આમ સામે ચડી વાઘના મહોંમાં ન જાવ.' મે કહ્યુ, ડોકટરને વચન આપ્યુ છે એટલે જવુ' તે જોઈશે જ તેા કહે ‘તમને એકલાંને નહિ જવા દઉં” અને મારી સાથે ચા . અમે અને પારેખવાડીમાં અમારા રેડિયો સ્ટેશન કે પર પહોંચ્યા. ચન્દ્રકાન્તભાઇ બહાર પહેરશ ભરે, મેં અંદર જઈ પ્રસારણ શરૂ કર્યુ છે. કાર્યક્રમ પૂરો થયે અને વંદેમાતરમ્'ની કાડ વાગતી હતી ત્યાં ધડાધડ બારણાં તૂટવાના અવાજ સંભળાયા અને જોતજોતામાં અમાર
૧૯૧
Technician – પ્રિન્ટર અને પોલીસની મોટી પલટણ મારી સમક્ષ આવીને *ભી રહી. આવતાંની સાથે ટુકડીનાં વડાએ કડક સ્વરમાં કરમાન કર્યુ” કાર્ડ બંધ કરા' મે' કહ્યુ રેકોર્ડ બંધ નહિ થાય તમે જ સાવધાન થઈ ઊભા રહે. Stand on attention' અને એમણે એમ કર્યુ. એ પછી તે પ્રીન્ટર સાહેખે ક કરામત કરી, Fuse tડી ગયા. અંધારું' થયું', ફાનસને દીવે પંચનામું થયું. નીચે પહેરો ભરતા ભયાજીને પંચ તરીકે ખેાલાવવામાં આવ્યા. એમણે પીંચનામા પર સહી કરવાની ના પાડી. કારણ પૂછ્યું તો કહે આ લાકડાનું ખાખુ ડિયા સેટ લે છે એમ તમે કહેા છે. પણ હું” એ માનતો જ નથી. ચન્દ્રકાન્તભાઇએ અને મે એમને ખૂબ સમજાવ્યા કે એમના બયાનથી અમને કાઈ નુકસાન નહિ થાય ત્યારે જ એમણે સહી આપી. અમારું કેન્દ્ર ખીજે માળે હતુ . અમે બહાર આવ્યાં. પગથિયે પગથિયે બંદૂકધારી પેાલીસ, આગળ ચન્દ્રકાન્તભાઈ અને હુ અને પાછળ પેાલીસની પલટ. મે' કહ્યું, ‘ભાઈ જિં’દગીમાં કાઈ આપણને સલામી (Guard of Honour) આપે કે નહિ પણ અત્યારે તે વણમાગી સલામી મળી રહી છે!' એમણે સંમતિ આપતાં કહ્યું. ‘હા હા ! આ તા આપણી જિંદગીના એક યાદગાર દિન એક મહામૂલા અવસર બની રહેશે.’
એ પછી તેા પૂરા છ મહિના બંધી તપાસ ચાલી. ત્યાર બાદ સ્પેશીઅલ કાટ'માં સતત ટ્રાઢ મહિના સુધી }સ ચાઢ્યો. અમે પાંચ આરોપીએ હતા-બાબુભાઇ, વિઠ્ઠલભાઈ, ચન્દ્રકાન્તભાઇ, નાનક મેટવાની અને હું. અમારા પર આાપે હતા; સરકારને ઉથલાવવાનું કાવતરું કરવાના, સૈન્યમાં બળ જગાડવાના, સરકાર પ્રત્યે અસતોષ ફેલાવવાના અને એવા જ બીજા ઘણા. મેાતીલાલ સેતલવાડ, કનૈયાલાલ મુનશી, ફ્રેંડુલકર અને ઠકકર જેવા નામાંકિત વકીલેએ અમારા બચાવમાં અનેક સપ્તર દલીલ કરી. નાનાભાઈ અને વિઠ્ઠલભાઇ નિર્દોષ ઠર્યાં. બાબુભાઇને પાંચ વર્ષતી, મને ચાર વર્ષની અને ચન્દ્રકાન્તભાઇને એક વર્ષની સજા ફરમાવવામાં આવી. અમે હસતે મહાંએ એ સ્વીકારી અને પૂરી કરી.
અમને પુનાની યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે ત્યાં લગભગ ૨૫૦ મહિલા કેદીએ હતી. અમને બધાને સાંજે છ વાગે ખેરેકમાં બંધ કરી દેતાં બીજે દિવસે સવારે ૮ વાગ્યા સુધી આથી અમને બહુ ગુસ્સો આવતા એટલે અમે એને વિરાધ કરવાનું નકકી કર્યુ. એક દિવસ અમે બધા બહાર કંપાઉંડમાં ખેસી ગયા અને ગેરેમાં જવાની ના પાડી. અમારા સાથીદારોમાં પ્રેમાખેન કંટક, કિસનતા, લક્ષ્મીબાઇ મૃણાલિની દેસાઇ વગેરેની સાથે ધુળેનાં કમલાબાઈ અષ્ટપુને અને પુણેના સાવિત્રીખેન માન પણ હતાં. કમલાબાઇ અને સાવિત્રીબેન મને ખેરેકની અંદર લઈ ગયાં અને અમને દૂધ-હીં મૂકવા માટે પાંજરું આપ્યું હતુ એનુ' વચ્ચેનું પાટિયુ’ કાઢી નાખ્યું. પછી મને કહે ‘હવે તુ આમાં ખેસી જા અને અમે કહીએ નહિ ત્યાં સુધી ખહાર ન આવતી.' હુ' તા તરત એમના કહ્યા પ્રમાણે પાંજરામાં ગાઠવાઈ ગઈ. તરત તે એટલા ખરણું બંધ કરીને ચાલ્યાં ગયાં પણ પછી થોડી થોડી વારે વારાફરતી આવે, ઘેાડી વાર ખારણ ખેાલીને થોડી હવા અંદર આવવા દે. એમ કરતાં રાતના ખાર્ વાગ્યા. એક પછી એક ૨૫૦ એ ૨૫૦ કદીને ટાંગા