SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ C. પ્રબુદ્ધ જીવન તેથી આખને ભાઈએ જ મરા અભિનદનના અધિકારી બને છે. 'શ્રી હૅરીન્દ્રભાઇ દવેએ સ્વ. ચીમનભાઈના સ’સ્મરણો રજૂ કરતાં જણાવ્યું હતું કે મારા પર્ જૈન યુવક સંધને અને તેમના અધિકારીઓના પ્રારભથી જ અપાર પ્રેમ રહ્યો છે. સ્વ. ચીમનભાઇ એક સમથ' વિભૂતિ હતા. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન હેવાના નાતે પણ તેમણે મને મારા વિચારા પ્રમાણે લખતાં કર્દિ અટકાવ્યો નથી. તેમનું જીવનસૂત્ર હતું કે સામાજિક મૂલ્યેા કાઇ પણ ભોગે જળવાવાં જોઇએ. સામાજિક સંસ્થાએની પ્રવૃત્તિઓને અખબારોમાં પ્રાધાન્ય આપવાના તે હિમાયતી હતા.' સંઘના ઉપપ્રમુખ અને કાયક્રમના સંચાલક શ્રી ચીમનલાલ જે. શાહે જણાવ્યું હતું કે આજે ખૂબ જ આનંદ થાય છે કે સ્વ. ચીમનભાઈની સાથે પ્રાર`ભથી જ સકળાયેલ જૈન (પુષ્ઠ ૯ થી ચાલુ) સ્પર્ધાત્મક પરીક્ષામાં ખેસી શકે. આશા છે કે ટૂંક સમયમાં નકકર ચેાજના તૈયાર કરી સાકાર કરવામાં આવશે. નવી ક્ષિતિજો ૧૬, આવા સ્વૈચ્છિક કાર્યક્રમની સફળતાથી આગળ ઉપર ઘણી નવી ક્ષિતિજો ખૂલે છે. આ કાર્યક્રમ માત્ર એક રૌક્ષણિક કાર્યક્રમ ન બની રહેતાં તેમાંથી સમાજકલ્યાણુના વિશાળ ક્ષેત્રમાં સેવાની અનેક નવી શકયતા ઊભી થાય છે. દાખલા તરીકે, જે મા–આપે વલી સંમેલનમાં આવી શકયાં ન હાય તેના ઘર આગળ સંપર્ક સાધવાના વિચાર કરી શકાય અને સહૃદયી શિક્ષા અને કાય કા દ્વારા આવી મુલાકાત લેવાય તે બીજી ઘણી બાબતે ધ્યાનમાં આવેઃ વાલીઓની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ તેમના આવાસની સ્થિતિ, મહેાલ્લાનું વાતાવરણ, સફાઈ અને આરોગ્ય, વગેરે. આ ઉપરથી સમાજ કલ્યાણનાં અનેક પરિણામે મ્યાનમાં આવે. આ બધાની અસર શિક્ષણ ઉપર તેા છે જ : અને તેથી શિક્ષકને માટે તેમને સ'દ' અગત્યના છે એટલુ જ નહિ, પણ તે જાણકારી ઉપરથી સમાજસેવાનાં દ્વાર અનેક દિશામાં ખૂલે. તે સિવાય પણ સ્વૈચ્છિક દાન અને સ્વયંસેવક શિક્ષકા દ્વારા ચાલતા આ કાર્યક્રમ ઉપરથી સમાજને પણ આ નબળા વગે. તરફ પોતાના ઉત્તરદાયિત્વતી સભાનતા જાગે અને અન્ય શિક્ષાને પણ પેાતાના જ ક્ષેત્રમાં એક ઉપયેગી વિસ્તરણ કાય કરવાની પ્રેરણા મળે. આમ આ કાર્યક્રમ માત્ર શિક્ષણ પૂરતા જ મર્યાદિત ન રહેતાં સમાજસેવાના વિસ્તૃત ફલક ઉપર તેનાં કેન્દ્રોત્સગી વતુ ળા પ્રસરે. આમ આ એક નાની શરૂઆતથી ભવિષ્યમાં મેટા પરિપ્રેક્ષ્યમાં કામ કરવાની અમર્યાદ તા સાંપડે અથવા કહો કે એક સામાજિક અભિયાન ચલાવવાની અહીં અમાપ શક્યતાઓ છે. ૧૭. આવી શક્યતાએ ધ્યાનમાં રાખીને ટ્રસ્ટીએએ એક હિંમતભર્યા પગલાની શરૂઆત કરી છે. પાટણમાં જાર નજીક એક મેાખરાની જગાએ તેમણે એક સેવાકેન્દ્ર શરૂ કરવાનું નક્કી કર્યુ" અને તે માટેના મકાનનું બાંધકામ શરૂ થય ગયેલ છે. અહીં એવી રીતે આયેાજન કરવાની ધારણા છે કે આખો.. ક્વિસ અનેક પ્રકારના કાર્યક્રમે અહીં ચાલ્યા કરે; જેવા કે પૂરક શિક્ષણ વ્યવસાયલક્ષી તાલીમ, આાગ્યલક્ષી તાલીમ, મહિલાઓ અને ખળકાના વગેરે. કાયક્રમે, એક દરે યુવાના. અને નાગરિકાની કાય'ક્ષમતા વધે, તેમને પોતાનુ જીવનધોરણ સુધારવામાં મદદરૂપ થાય, આરોગ્ય. તે ખાકારી જળવાય, વિદ્યાથી ઓને ઉપયોગી તાલીમ મળે તેવા ઉદ્દેશ છે. આશા રાખીએ કે આ સામાજિક અભિયાનમાં સહકાર આપવા પૂરતા સ્વયં સેવકો આગળ આવશે અને તાલીમાથીએ માટી સખ્યામાં તેના લાખ ઉઠાવી તેને સકળ બનાવશે આ આયામની સિદ્ધિ જનતાને કે આશીર્વાદરૂપ નીવડશે એમાં શક નથી તા. ૧–૧૨૮૮ કિલનિકને તેમની સ્મૃતિમાં સંધ દ્વારા એક લાખ રૂપિયા અપાઇ રહ્યા છે. સાથે શ્રી હરીન્દ્રભાઇ જેવા સમય સાહિત્યકારપત્રકારને ‘સેાપાન' પારિતોષિક અને ૫ પતાભાઇ ગાંધીને શ્રી ધી. ધ. શાહ પારિતોષિક અપાઇ રહ્યુ છે એ અમારે માટે આનંદ અને ગૌરવની વાત છે.' સુધના મંત્રી શ્રી કે. પી. શાહે સૌને આભાર માનતાં જણાવ્યું હતું કે ‘૨૧. ચી. ચ. શાહે મારા આત્મવિશ્વાસને જગાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ વર્ષે સધને સાહ વર્ષ પૂરાં થાય છે અને સધ દ્વારા જ્ઞાન અને કરુષ્ણુનાં કાર્યાના લકના સારા એવા વિસ્તાર થયો છે. મને આશા, વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આપ સૌના પ્રેમ અને સહયોગથી અમે અમારી વિવિધ ચેાજના સારી રીતે પાર પાડીશું.' સલન: ચીમનલાલ કલાધર સંધના હીરક મહેાત્સવ પ્રસ ગે મળેલી ભેટ રકમ ૧૧,૨૨,૧૩૪ અગાઉના અંકમાં પ્રગટ કરેલ રકમેાના સરવાળા ૫૦૦૦ શ્રી ચિનુભાઈ હિંમતલાલ ૫૦૦૦ ૪ સી. એમ. ધી ૫૦૦૦ ૩ વેરા ચેરિટેબલ ટ્રસ્ટ હું શ્રી કાકુભાઇ વેરા રિમતાબહેન ભરતભાઇના પરિવાર તરફથી રૈયલ કેમિસ્ટ ૧૫૦૧ , રતિલાલ નાગરદાસ વા ૫૦૦૦ ક ૫૦૦૦ ܪܢ ૧૧૦૦ ૧૦૦૧ ૧૦૦૧, ૧૦૦૧, મણિબહેન વશનજી નીસર ૧૦૦૦ શાંતિલાલ દેવજી ન ૧૦૦૦', ૧૦૦૦ ૩ ૧૦૦૦ ૪ ૧ ૫૦૦ 33 ૩૦૦ ૨૫૧ ૨૫૧ ૨૫૦ 37 ૩૫૦ માહિનીબહેન દલાલ 3 ૩પ૧ સ્વ. વિજયાબહેન તથા સ્વ. દુલ་ભજીભાઈ પરીખ સુકના ઇન્ટરનેશનલ ૩૦૦ *, ૩૦૦ ક સુબીર ડાયમન્ડસ પ્રા. લિ. ૩૦૦ શાહ એન્ડ સાયા. “ ૧૫૧, ૧૦૧, શાંતિલાલ ખી. પટેલ મણિબહેન શાંતિલાલ પટેલ અરજણ એન્ડ દેવજી ખીમજી સારું ટ્રસ્ટ પ્રીતિ'ભાઈ એફ. દાશી ૫૧,, અરવિ દક્ષા સી. મહેતા અમર જરીવાલા ૧૧૨૫૬ 8 વિજય આશ્કરણુ દલાલ ૨૧,, અશ્વિન શાહ ૨૫), લાઈટ ડાઉસ ૨૫૧, દેશના દફ્તરી ધીરજલાલ તલકચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ મહાવીર લેકટ્રોનિકસ વી. ગુણુવંત એન્ડ કુાં. ઢ દલાલ એમ. વ્યાસ માંગળદાસ નાગરદારૢ તલસાણિયા મેહનલાલ ઢાકારદાસ ડારી સમુખભાઈ મગળદાસ તલસાણિયા ખી. એસ. એ. નાડકરણી પરવેઝ મિરાજ શા
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy