________________
-
-
Regd. No. MH, By / Sonth 54 Licence No.
37
-
No. 1 37 -
.
પ્રબુદ્ધ જીવન
'
વડપ અ, ૧૩ ૧૪
'
મુંબઈ, તા. ૧૬-૧૧-૧૯૯૮
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છૂટક નકલ રૂા. ૩
પરદેશમાં વાર્ષિક રૂ. ૨૦૦ તંત્રી રમણલાલ ચી. શાહ
' એક વ્યકિત –એક સંસ્થા સામાન્ય રીતે ઘણી બધી વ્યકિતઓ દ્વારા કઈ એક રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના સીમાડાએથી પણ ૫ર હોય છે. પિતાની સંસ્થાનું નિર્માણ થાય છે. પરંતું કયારેય એક વ્યક્તિ - એક સંસ્થા માત્ર ભારત પૂરતું જ કામ કરે છે (શું કામ કરે છે સંસ્થા એવું સમીકરણ સ્થલ અથવા સૂક્ષ્મ અર્થમાં જોવા તે તે ફકત તેઓ પોતે જ જાણતા હોય છે !) એવું
સંકુચિતપણું ન રાખતાં સમગ્ર વિશ્વને માટે પોતાની સંસ્થા ભારતની અને ભારત બહારની કેટકેટલી સુપ્રસિદ્ધ
છે તેવી વ્યાપક ઉદારતા સાથે સંસ્થાનું નામ પણ તેઓ સંસ્થાઓમાંથી ફેઇ એકને વિગતે વિચાર કરીએ છીએ ત્યારે
વિશ્વ' શબ્દથી શરૂ કરતા હોય છે. આવી સંસ્થાનું આયુષ્ય એ સંસ્થા સાથે સંકળાયેલી કોઈ એક જ વ્યકિતનું ચિત્ર
પિતાના આયુષ્ય કરતાં ન વધે તે માટે પણ તેઓ ચીવટવાળા આપની નજર સામે તરવરે છે. એ વ્યકિત એ સંસ્થાના
હોય છે. પર્યાયરૂપ બની ગઈ હોય છે. જો એ વ્યક્તિ ન હોત તે કદાચ કેટલીક સંસ્થાઓમાં એના સભ્યોની સંખ્યા ગમે તેટલી એ સસ્થા ન હેત એટલી હદ સુધી વિચારધારા ચાલે છે.
હોય તે પણ એની સ્થા૫ક વ્યકિત માત્ર પોતે જ સસ્થારૂપ છે - દુનિયાના અન્ય દેશની સરખામણીમાં ભારત સૌથી વધુ - એવી રીતને બધે વ્યવહાર કરતી હોય છે. એને પહેલેથી સંસ્થાઓ ધરાવતા દેશ હશે એમ કદાચ લાગે છે. આપણી પિતાની સંસ્થાનું બંધારણ એવી રીતે ઘડ્યું હોય છે કે આઝાદીની રાષ્ટ્રવ્યાપી ચળવળની એક મહત્ત્વની ફલશ્રુતિ એ એક કલમ એવી હોય છે અને એમાં લખેલું હોય છે કે જેમાં રહી છે કે જોરશેપરથી ભાષણ કરી શકે એવી સરસ સવ બાબતમાં એ સ્થાપક વ્યક્તિને નિર્ણય નેતાગીરી એણે ગામેગામ ઉત્પન્ન કરી. આઝાદીની છેવટને ગણાશે. આવી વ્યક્તિ કેઇ પણ સભ્ય સાથે. પ્રાપ્તિ પછી આવા ગામેગામને અને ગલીએ ગલીના નવરા હોદેદારો સાથે કે ટ્રસ્ટીઓ સાથે મતભેદ થામ પડેલા નેતાઓની ભાષણ કરવાની પ્રવૃત્તિઓને સમાવી શકે તે તેની પાસેથી હકકપૂર્વક રાજીનામું માગી લે છે. એવું માળખું માત્ર નાની મોટી સંસ્થાઓ દ્વારા પૂરું પાડી જો કે આવી બહેશ વ્યકિતએ પિતાની સાથે મતભેદે ઊભે શકાય એમ હતું. પરિણામે પ્રત્યેક શહેરમાં, ગામેગામમાં, શેરી કરી શકે એવી કક્ષાની વ્યક્તિઓને પોતાની સંસ્થાઓમાં સ્થાન કે પિળમાં, મંડળ, કલબ, સંધ. ટ્રસ્ટ, ફાઉન્ડેશન આપતી જ નથી. સમિતિની મિટિંગમાં ચા પાણી અને જમવાનું એસિએશન, પરિષદ, વગેરે પ્રકારની હજારો બલકે લાખ માણવાથી અધિક જેમની પાસે સમજશકિત ન હોય તેવી વ્યસરથાઓ ભારતમાં અસ્તિત્વમાં આવી.
એને જ તેમાં હેદાર કે ટ્રસ્ટી તરીકે સ્થાન પામવા દેવાય કેટલી વાર એવું પણ જોવા મળ્યું છે કે એક વ્યકિત- છે. સૌને પિતાને વાર્થ હોય છે. સમિતિના સભ્યોને એક સંસ્થાનું સમીકરણ માત્ર સ્થળ અર્થમાં સીમિત રહ્યું પિતાની કલગીમાં એક સંસ્થાનું પીણું વધુ ઉમેરાયાને હેય. પિતાને અન્યત્ર કયાંય સ્થાન ન મળ્યું હોય એવા કેટલાક લાભ હોય છે. અને સ્થા૫ક વ્યકિતને સંસ્થા ઉપરના પિતાના વયંભૂ નેતાઓ પોતે કઈ એક સંસ્થાની સ્થાપના કરે, માલિકીપણાને લાભ હોય છે. આમાં પણ સ્થાપક વ્યકિતએ પોતે જ તેના પ્રમુખ, પિતે જ એના મંત્રી, ખજાનચી અને સંસ્થાની સ્થાપના માટે પિતાના ઘરના જે પૈસા કાઢયા હોય સ્ટાફના સભ્ય પણ પોતે જ હેય. ખર્ચા હોય છે. તે માત્ર - અથવા માત્ર પિતાની ઓળખાણ અને પ્રેરણાથી જ સંસ્થાને પિતાનું લેટરપેડ અને નામનું કાર્ડ છપાવવાં પૂરતું જ. પૈસા મેળવી આખા હોય ત્યારે તે તેને માલિકીપિતાની એ સંસ્થાના નામે ઘણા જાહેર કાર્યક્રમમાં પણને ભાવ તેના આપખુદ વર્તનમાં પ્રગટે છે. તેઓ પિતાની સંસ્થાના પ્રતિનિધિ તરીકે પોતે મંચ પર બેસી શકે, વિરોધને જરા પણ ફાવવા દેતા નથી. કેટલીકવાર આવી હાર પહેરે કે પહેરાવી શકે, પત્રકને ઈન્ટરવ્યુ આપી શકે, સંસ્થાઓના સ્થાપક પ્રમુખે માત્ર કાનૂની કારણસર બેલાવવી જાહેર નિવેદન કરી શકે, અને ક્યાંકથી આર્થિક લાભ પડે એટલી જ મિટિંગ બોલાવે છે અને મિટિંગમાં આવીને તે હોય તે તે પણ મેળવી શકે. આવી કેટલીક એજન્ડા ઉપરની બાબતે એક પછી એક તરત લઇને માત્ર ૪, મહાન કહેવાતી વ્યકિતઓ સંકુચિતતાથી દૂર હોય છે અને પિતાના નિર્ણયે જ જાહેર કરી દે છે. તેના ઉપર ચર્ચા -