SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ત, ૧-૧૦-૮૮ કાવ્યપ્રજનાદિ વિષે આચાર્ય હેમચન્દ્ર છે ડો. ભેગીલાલ જ, સાંડેસરા સંસ્કૃતમાં સાહિત્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કોથમીમાંસા અને (એને હેતુ પ્રતિભા છે.) કવિશિક્ષાના સેંકડો ગ્રન્થ રચાયા છે; એમાં પાયગ્રન્થ તરીકે, એના વિવરણમાં આચાર્ય કહે છેઇસવીસનના ૧૧મા સૈકામાં થયેલા, કાશ્મીરી પંડિત મમ્મટને ધનમનેnતમ્ “કાવ્યપ્રકાશ અગ્રસ્થાને છે. ભારતીય નાટયવિદ્યા અને સાહિત્ય (ધન અને કાન્તિક છે-કાવ્યરચનાને પરિણામે ધન -શાસ્ત્રને પ્રાચીનતમ ઉપલબ્ધ ગ્ર-ભરતનું “નાટયશાસ્ત્ર', મળશે જ એવે કે એકાન્ત-નિશ્ચય નથી ) હવે, કાવ્યના હેતુરૂપ પ્રતિભા વિષે કહે છે કે-નવનદંડીને “કાવ્યાદશ, રાજશેખરની 'કાવ્યમીમાંસા', ભામહને મેષશાલિની પ્રજ્ઞા તે પ્રતિભા. કાવ્યનું એ પ્રધાન લક્ષણ છે. “કાવ્યાલંકાર'. ક્ષેમેન્દ્રની ઔચિત્યવિચારચર્ચા, કલિકાલસર્વત વ્યુત્પત્તિ અને અભ્યાસ એ બંને પ્રતિભાને સંસ્કારનારાં કારણો હેમચન્દ્રાચાર્યનું ‘કાવ્યાનુશાસન', પાટણનિવાસી બે વિભિન્ન છે. વ્યુત્પત્તિ સહજ અને ઔપાધિ કી-એમ બે પ્રકારની હોય છે. વાભટકૃત 'કાવ્યાલંકાર (જેમાંના એક વાક્ષટાલંકારને સહજા પ્રતિભાની સમજૂતી આપે છેજૂની ગુજરાતી ગદ્યાનુવાદ, મેસુન્દરકત “વાભાલંકાર सावरणक्षयोपशममात्रात् सहजा ॥५॥ આલાવ બોધ' વડેદરા યુનિવર્સિટીની પ્રાચીન ગુજર (સૂર્ય વાદળાંથી ઢંકાઇ ગયું હોય તે પણ- સૂર્યને ગ્રન્થમાલાના ૧૩ મા પુષ્પ તરીકે * ૯૭૬માં અમે સ્વભાવ જ પ્રકાશ હો વાદળાં દુર થતાં ઝળકી ઊઠે તેમ, પ્રગટ કર્યો છે), વિશ્વનાથકૃત સહિત દર્પણ” જગન્નાથને જ્ઞાનાવરણીય આદિ કર્મોના આવરણ દૂર થવા માત્રથી પ્રતિભા “રસગંગાધર.' બૌદ્ધ વિદ્વાન ધર્મદાસગણિકૃત ‘વિદષ્પમુખ- પ્રકાશી ઊઠે છે. માત્ર’ શબ્દને પ્રાગે કારિકામાં કર્યો છે, તે મંડન’ (જને પણ બાલાવબોધ મેરુસુન્દરકૃત મળે છે) આદિ આ વિષષમાં મંત્રાદિન નિષેધ માટે છે. મહાવીર સ્વામીના સુકીરિંત ગ્રન્થમાં પણ મમ્મટને કાવ્યપ્રકાશમાં વિશિષ્ટ છે. ગણધરોએ દ્વાદશાંગી અથવા જૈન આગમનાં બાર અગેની કાવ્યપ્રકાશ કારિકાઓ અને તે ઉપર સ્વપજ્ઞ વૃત્તિ એમ રચના કરી તે સહજ પ્રતિભાના બલથી) રચાય છે. કાવ્યપ્રયજનનું નિરૂપણ કરતી એની પ્રથમ માત્રા વિશે | ૬ | કારિક સમસ્ત રચનાની ગંગોત્રી રૂ૫ હેઈ ઘણી મહત્ત્વની છે, (મંત્ર દેવતા અદિના અનુગ્રહને પરિણામે પેદા થતી પ્રતિભા એમાં મમ્મટ કહે છે ઔપાધિકી છે. તે પણ આવરણ ક્ષયે પશમનું નિમિત્ત બને છે. काव्यं यशसेऽर्थकृते व्यवहारविदे शिवेतरक्षतये । પરંતુ ઉપાધિ સાથે એને સંબંધ સ્પષ્ટ હોઈ એને ઔપધિકી કહીશું. सद्य परनिर्वृतये कान्तासमितयोवदेशयुजे ॥ व्युत्पत्वभ्यासाभ्यां संस्कार्या ॥ ७ ॥ (કાવ્ય યશ માટે, ધન માટે લેકવ્યવહાર જાણવા માટે, . (વ્યુત્પત્તિ અને અભ્યાસ વડે પ્રતિભાને સંસ્કાર થાય છે. અનિષ્ટ દુર કરવા માટે, સદ્ય-તત્કાળ રસાસ્વાદને કારણે) પરમાનંદ વ્યુત્પત્તિ અને અભ્યાસ-એ બંને પ્રતિભાનાં સાક્ષાત કારણ નથી. પણ પ્રતિભાનાં ઉપકારી છે. પ્રતિભાહીન માટે વ્યુત્પત્તિ માટે અને કાન્તાની જેમ ઉપદેશ આપે, એ સારુ રચાય છે.) અને અભ્યાસ એ બંને કારણ નિષ્ફળ છે.) આચાર્ય હેમચન્દ્ર મમ્મટની પછી, એક સૈકા બાદ, - પછી શિષ્ય પ્રશ્ન કરે છે, “વ્યુત્પત્તિ' એટલે શું ?” તો ગુજરાતમાં થયા છે; એમણે રચેલા અલંકાર ગ્રન્થ “કાવ્યાનુશાસન આચાર્ય ઉત્તર આપે છે, “જોશા દાયકુ નિપુણતા યુવત્તિઃા” ઉપર મમ્મટન સારે પ્રભાવ છે પણ કાવ્યપ્રયોજન પરત્વે અર્થાત લેકમાં એટલે રથાવરજંગમ લેકવૃત્તમાં અને શાસ્ત્રમમ્મટ સાથે એમને મતભેદ છે. હેમચંદ્ર આલંકારિક ખરા, કા કહેતાં વ્યાકરણ છંદ : શાસ્ત્ર કેશ કૃતિ સ્મૃતિ પુરાણ ‘પણ ત્યાગી સાધુ છે, અર્થપ્રાપ્તિ પણ કાવ્યનું પ્રયોજન–એમ ઇતિહાસ આગમ તકશાસ્ત્ર નાટયશાસ્ત્ર અથશાસ્ત્ર કામશાસ્ત્ર કેઈ કહે તે એમને એ સ્વીકાવ્ય નથી. યોગશાસ્ત્ર લાયત દર્શન અને મહાકવિપ્રણીત કાવ્યમાં નિપુણતા. વાણીના કાવ્યત્વ વિષે હેમચંદ્ર પ્રારંભ કરે છે વળી શિષ્ય પ્રશ્ન કરે છે કે “અભ્યાસ એટલે શું ? शब्दानुशासनेऽस्माभिः साच्यो वाचो विवेचिताः । આચાર્ય ઉત્તર આપે છે, 'કાવ્યની જિજ્ઞાસા સારુ પુન : પુન : नासामिदानी काव्यत्व यथावदनुशिष्यते ॥ २ ॥ પ્રવૃત્તિ તે અભ્યાસ. કાવ્યરચના જે જાણે છે અને અથવા (શબ્દાનુશાસનમાં અમે સાધુ કહેતાં શુદ્ધ વાણીનું વિવેચન વિચારે છે તે કાવ્ય વિશે કવિઓ અને સહૃદયે છે. એમના. ક્યું છે. એ વાણીનું કાવ્યત્વ હવે યથાક્રમ સમજાવીએ છીએ.) ઉપદેશ વડે કાવ્યમાં પુનઃ પુનઃ પ્રવૃત્તિ તે અભ્યાસ. અભ્યાસથી સંસ્કાર રેલી પ્રતિભા જ કાબામૃતની કામધેનુ બને છે. હેમચન્દ્રના શબ્દાનુશાસન અર્થાત્ સિદ્ધહેમ' વ્યાકરણની પછી ડુંક વાંચીને કે સાંભળીને પિતે મહાન સર્જક હોવાને કાવ્યાનુશાસન'ની રચના થઈ છે, તે આ કરિકા ઉપરથી સ્પષ્ટ છે. આડંબર કેટલાક કરે છે, એ ચલે નહિ, એ સમજાવતાં પછી કાર પ્રયજન વિષે આચાય' કહે છે આચાય' કહે છે, “સતત અભ્યાસ જ યુગમાં પરિણમે છે. काव्यमानन्दाय पशसे कान्तातुल्योपदेशाय च ॥ ३ ॥ એકાદ વાર પથ્થર ઉપર પડેલું ઉદકબિન્દુ કદી પણ પથ્થરમાં (કાવ્ય આનંદ માટે, યશ માટે અને કાન્તાતુલ્ય નિમ્નતા પેદા કરી શકતું નથી.' ' ઉપદેશ માટ.) : 1. ' શબ્દ જેનું ઉપાદાન છે એ સાહિત્યકલાના પ્રયજન અને હેતુ વિશ્વની આચાર્ય હેમચન્દ્ર જેવા મહાન મનીષીની વિભાવના, - પ્રતિસાદ દેતુ: || ૪ એમના કાવ્યાનુશાસનના આંરભમાં જ, આમ સ્પષ્ટ થાય છે. * વળી સ્પષ્ટ કરે . . માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર, વી. પી. રોડ, મુબઈ ૪૦૦૪૧૧૪ ટે. નં ૩પ૦ર૬ : મુદ્રણસ્થાન કે પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેડ રેડ, ગિરગામ, મુઈ,-- ૪૧૦, ૦૦૪
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy