________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા.૧-૭-૮૮
કાવ્યશાસ્ત્ર વડે કાલનિગમન
હુ તનસુખ ભટ્ટ મુકતક એટલે મુક્ત અથવા છૂટે શ્લોક છૂટે શ્લેક એટલે
वक्तार : किं करिष्यन्ति श्रोता यत्र न विद्यते । એક જ કડી હોય. મુક્તકનાં લક્ષણ એ છે કે તે સ્વયં પર્યાપ્ત હેય.
नग्नक्षपणके देशे रजक : किं करिष्यति ॥ 'અર્થાત ૧) તેને અર્થ સમજવા માટે કોઈ જાતના પૂર્વાપર
જે સભામાં શ્રેતા જ ન હોય ત્યાં વક્તાઓ શું બોલવાના સંબંધની આવશ્યકતા ન હોય ૨). તેમાં એક જ વિચાર, હતા ? નાગાબાવાઓના દેશમાં બીએ શું ધ ધે ચલાવકલ્પના કે રસનું નિરૂપણ થયું હેય (૩) તે અત્યંત ધારદાર વાના હતા ? કે ચેટદાર હોય ૪) તેની શૈલી, સઘન, સંક્ષિપ્ત તથા અર્થઘતી ( અથંભારવતી ) હોય. ટૂંકાણ અને ગ્રેટ
नवनीतमय लिंग पूजार्थ केन चित कृतम् । મુકતકનો પ્રાણ છે. બે કે ચાર લીટીના ગ્લૅકમાં વિચાર,
દૃસ તથ પ્રકારેન મિક્ષિત મૌતુના છે. કલ્પના કે રસનું સચોટ નિરૂપણ કરવામાં ઉત્તમ કલા
એક ભકતે પૂજાને અર્થે માખણનું શિવલિંગ બનાવ્યું, શકિત જોઇએ. કવિને વકતવ્ય ટૂંકાણમાં મૂકતાં આવડવું જોઈએ. વિચાર, રસ કે કલ્પનાને ઘૂંટી ઘૂંટીને તેનું સર્વ કે
પરંતુ તેની ગફલતને લીધે, અરેરે ! કેદ બિલાડે તે ખાઈ ગયે. અર્ક કાઢયાં હોય તે જ તે ટૂંકાણમાં મુકાય અને ઉત્તમ શબ્દોમાં પ્રસ્તુત થઈ શકે. આમ કાવ્યને આ લઘુતમ પ્રકાર
के गो न याति वंश लोके मुरपिंडेन पूरित : ॥ કવિની ગુરુતમ કાવ્યકલા માગી લે છે. આ કારણે મુક્તકની
___ . मृदंडे। मुखलेपेन करोति मधुर ध्वनिम् ॥ રચના ઘણા કવિઓને કઠિન ભાસે છે. સંસ્કૃત ભાષામાં મુકતાનો
જેનું મોટું ભરી દીધું હોય તે ક માણસ આ ભંડાર છે તેમાંથી હાર રસના મિતપ્રેરક કે વિનોદપ્રદ ડાં જગતમાં વશ થતું નથી મૃદંગનું મેટું (શહેરમાં શાહીથી મુક્તકે જોઇએ. અહીં' કે દાખલામાં પૂર્વાપર સંબધની અને ગામડામાં ઘઊ ના લેટના પીંડાથી) ભરી દેવામાં આવે છે જરૂર પડે છે ખરી; પરંતુ તેની રચના એવી આનંદપ્રદ છે કે
તે તે માટે અવાજે બોલે છે. મુકતકનાં લક્ષણો ભંગ થવા છતાં આપણને તે ગમે છે અને નિયમભંગ ક્ષમ્ય લાગે છે.
भस्माकं बदरीचक्रे युष्माकं बदरीतरू: । જેનો ત્રણે કાળમાં અભાવ છે તેને સંસ્કૃતમાં અત્યતાભાવે
बादरायणसंबंधात् यूयं यूयं वयं वयम् ॥ કહે છે. મૃગતૃષ્ણા, આકાશ-પુષ્પ, વયાપુત્ર અને શશશૃંગ
(પૂર્વાપર સંબંધ:- ખેરડીના લાકડામાંથી બનાવેલાં તેનાં ઉદાહરણ છે. આ ચારે અશકય વસ્તુઓને એકત્ર કરીને
પૈડાંવાળું ગાડું લઇને સાંજ પડતાં નછૂટકે કેઈ અજાણ્યાને કલ્પનાચિત્ર રજૂ કરતાં કવિ કહે છે:
ઘેર મહેમાન થતાં યજમાન તરફથી એળખાણું કે સગપણ
પૂછવામાં આવ્યાં. ગાડાવાળાએ ઓળખાણ આપતાં કહ્યું કે--) मृगतृष्णाऽम्भसि स्नात : ख पकृत शेखर : ।
અમારા ગાડાને બેરડીના લાકડાના બે પૈડાં લાગેલાં છે एष वंध्यासुता याति शशशृंग धनुर्धर : ॥
અને તમારા ફળિયામાં બેરડીનું મોટું ઝાડ ઊભેલું છે. આમ મૃગજળમાં સ્નાન કરીને, આકાશપુછપના ગુચ્છા વડે
આપણુ વચ્ચે બોરડીને (બકરી ખેરડી; બાદરાયણ–બેરડીનો) મરતક ભાવીને, સસલાના શીંગડાનું ધનુષ ધારણ કરીને, બાદરાયણું સંબંધ છે એ ઓળખાણ ઓછી છે? આ સગપણ આ વંધ્યાપુત્ર (અહીંથી) જાય છે.
કે ઓળખાણને લીધે અમે તે અમે છીએ અને તમે તે
તમે છો. मर्कटस्य सुरापानं तस्य वृश्चिकदंशनम् । तन्मध्ये भूतसंचारो यद्वा तद्वा भविष्यति ।।
न मेतव्यं न बोद्धव्यं न श्राव्यं वादिना वच:।
. झटिति प्रतिवक्तव्यं सभासु विजिगीषुभिः ॥ .. માંકડાએ દારૂ પીધે, પછી તેને વીંછી કરશે ત્યં તેને
સભાઓમાં વાદવિવાદમાં કે શાસ્ત્રાર્થમાં જીતવા માગનારાભૂત વળગ્યું, હવે જે થાય તે ખરું.
એએ (સ્વપક્ષ નબળું પડતાં) જરાય ડરવું નહિ, સામા પક્ષનું
કથન જાણવાની દરકાર કરવી નહિ, એટલુ જ નહિ પણ તેનું 3giળાં ૧ હે જાનં જમા : જ્ઞાતિવાદ : | "
કહેવું જ લખેલબોલ કરીને કે ફાવે તે બફાટ કરીને પણ) परस्परं प्रशंसन्ति अहो रूपम् अहो ध्वनि : ॥
સાંભળવું નહિ. જે કરવાનું છે તે એટલું જ કે પ્રતિપક્ષી " ટને ઘેર લગ્નપ્રસંગ આવ્યું, તેમાં શાંતિપાઠ કરવા જે બેલે તેને અર્થહીન કે તકદુષ્ટ હોય તે પણ) ઝટ ઉત્તર ' માટે ગધેડાઓને નોતર્યા, ગધેડા (ઠાવકાઇથી) કહે છે કે “અહાહા ! આપ. (વાદવિવાદમાં પાંડિત્યને જીતવા માટે ગુ ડાગીરી જ તમારું રૂપ કેવું મનોહર છે !' ઊંટે (આભિજાત્યથી) ગધેડાને એક માત્ર ઉપાય છે.) કહે છે કે “અહોહો ! તમારે વનિ કે કર્ણમધુર છે !' .
'(પૃષ્ઠ ૮ ઉપર)
માલિક : શ્રી મુંબઈ - જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ • "૩૮૫, સરદાર પી. પી. રોડ, 'મુંબઈ ૪૦૦ ૦૦૪, ટે. નં. ૩પ૦૨૬ : મુદ્રણસ્થાન : -ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪6 , ૦૦૪.