________________
તા. ૧૬–૪૮૭
સમરો મંત્ર ભલે નવકાર એ છે ચૌ પૂર્વના સાર... દેશ સમરે દાનવ સમરે, સમરે રાજા રક......
એટલું જ નહિ પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં મહામણપાય યોવિજયજી મહારાજાએ પણ સમતિદષ્ટિ નુ મહાત્મ્ય ઘણું ધ્યુ છે કે......
સમકિત દૃષ્ટિ સુર તણી આશાતના કરશે જે લાલ રે, ખેષિ દુર્લભ તે થશે યાગ ભાખ્યું. એક લાલ રે... નમસ્કાર મહામંત્રમાં નામસ્મરણ છે. અરિહંત અને સિદ્ધ એ જીવ માત્રતા સ્વરૂપનામ છે એ સ્વરૂપનામનુ સ્મરણુ નમસ્કાર મહામંત્રના જાપ કરવાથી થાય છે. તે નામસ્મણની મત્તા મહામહે પાધ્યાય યશે વિજયજી મહારાજાએ આ રીતે બતાડી છે. ના મત્ર, નવિ યંત્ર, નર્વિતત્ર મે,
ખિસ્યા નામ તાહરી સમામૃત લેટા પ્રભુ નામ મુજ, તુ અક્ષય નિધાન, ક્રૂરું ચિત્ત સંસાર તારક પ્રધાન આ પંક્તિનું પરમ રહસ્ય શું છે? મનુ યેનાં જન્મેલા જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ, કે ક્ષેત્રને હોય પરંતુ તે વિશ્વના ક્રાઇ પણ પદાથ ના અથ કે ભાવને જન્મતાંની સાથે જાણતા કે સમજતે નથી. પરંતુ ખજાના શબ્દચાર વડે સાંભળીને પડેશું તે તે ઉચ્ચારાયેલ શબ્દતે જ પડે છે ગ્રહણ કરે છે. ત્યાર બાદ અવસ્થાની પરિપકવતાએ ધારણમાં રાખેલ તે શબ્દના અથ' અને ભાવને પામે છે. તે પ્રમાણે આપણે પણ આપણા સ્વરૂપમંત્ર રૂપ આ પાંચ પદેનાં નામેાની ખૂબ રટણપૂર્ણાંક જપક્રિયા કરવી જોઇએ જેથી ાપણે તેના અથ' અને ભાવને પામી શકીએ
આમ પંચ પરમેષ્ઠિના શબ્દચ્ચાર રૂપ નામ સ્વરૂપ અને તેના જવુ" કેટલું મહત્વ છે તે છવ્રતના અનુભથી સહુ કાર્પ સહેજ જ સમજી શકે છે. એથીજ તા ચાર નિક્ષેપાાં નામ નિક્ષેપાને પ્રથમ ક્રમક્રિ સ્થાન આપ્યું છે.
વિશ્વમાં ગમે તે ધમ'માં, ગમે તે ભષામાં, ગમે તેટલા મા હોય પરંતુ ધાંય મત્રોનું મૂળ આ પાંચ શ હોવાથી આ પાંચ પદેનું સ્મરણ કરીને જો ખીજા મંત્રની સાધના કરે તા જ તે મત્રને બળ મળે અને તેનુ ફળ મળે કારણ કે મા પચપરમેષ્ડિ શબ્દ રૂપ મંત્ર સવરૂપ છે જ્યારે ખી અર્ધ મા તેના અંશરૂપ-દેશરૂપ છે. જેમ જ્ઞાન સÖરૂપ કહેવાય અને ક્રિયા દેશરૂપ કહેવાય એવું આ મંત્રનું છે. જ્ઞાન પાથથી અવિનાશી છે, જ્યારે ક્રિયા વિનાશી છે. અવિની સ્વયંભૂ હાય જ્યારે વિનાશી એ અવિનાશીના આધાર લઈને જ ઉત્પન્ન થાય અને વ્યય થાય ત્યારે તેમાં જ લય પામે
પંચ પરમેષ્ઠિ મંત્રની સ્તુતિ નીચેના લેકથી કરવામાં આવે છે.
અન્તા ભગવન્ત ઇન્દ્ર મહિતા
પ્રબુદ્ધ જીવન
સિદ્ધાશ્ય સિદ્ધિ સ્થિતા ;
શ્માચાર્યા જિનશાસનેાન્તિ કરા
શ્રી સિદ્ધાંત સુપાઠા મુનિવરા પચે તે પરમેષ્ઠિન
પૂજય ઉપાાયકા :
આરાધા :
"" પ્રતિદિન કન્તુ વા 'માઁગલમ
૧૭૯
શ્મા લાકમાં અરિહંત ભગવતા ઇન્દ્રોને પૂજય છે એમ ઇન્દ્ર મહિતા' શબ્દથી કહેવાયુ છે તે પછી પ્રશ્ન થાય કે નરેન્દ્ર-નરેદે એવાં ચક્રવતી વાસુદેવ-પ્રતિવાસુદેવ મહિતા એમ ક્રમ ન કહેવાયુ ? એ કાણું એ છે કે...તીર્થંકરને બુદ્ધિ કરતાં સર્વાધિક પુના સ્વામિ ઇન્દ્ર જેવા ઇન્દ્ર જો ‘અરિહંત ભગવતની પૂજા અભિષેક વૃષભનું રૂપ લઈને ય કરતાં હોય તે પછી ખીજા” એનાથી ઊઁતરતાં પુણ્યશાળી તેમ કરે
એમાં નવાઈ શી?
આખું વિશ્વ દ્રવ્ય ભાવાત્મક છે. દ્રવ્ય એટલે પાંચ અસ્તિકાય. અને ભાવ એટલે દ્રશ્ય ગુણ અને પર્યાં. અનાદિ કાળથી જીવ માત્ર પેાતાના રવાભૂપણુંથી-સ્વ અસ્તિત્વથીરવ સત્તાથી વ્યક્તિ રૂપે પેતે પાતાને પ્રાપ્ત છે. પરતુ સ્વ શુદ્ધ ગુણ પર્યાયથી પ્રાપ્ત છે. એટલે જૈનદશનમાં પહેલાં જીવના શુદ્ધ ગુપર્યાંનું લક્ષ કરીને નમસ્કાર મહામંત્ર સામાન્ય પદ રૂપે સ્થાપિત કરેલ છે આવું શુદ્ધ શુષુપર્યાયને જે પ્રાપ્ત કરે તે શ્રૃતિ પ્રગટ પરમાત્મ સ્વરૂપ વ્યક્તિ છે. એટલે હવે એવી વ્યક્તિના સશનના પ્રશ્ન ઉપસ્થિત થયે. એ પ્રશ્નનો જવાય લેમ્સ - ચતુ તિસ્તત્ર – નામસ્તવ સૂત્ર છે જેમાં નંત માન ચે વાંસના ચાલસે ય તીય કર ભગવતનાં નામ નિર્દેશ છે. તેથી લેગસ સૂત્રીં શુદ્ધ દ્રશ્ય, ગુણુ અને પ્ ત્રણે ય ને સમાવેશ થાય છે. માટે જ કાઉસગ્ગમાં લાગસના કાઉસગ્ગ એ મુખ્ય ધ્યાન સાધના છે જ્યારે નમસ્કાર મહામત્ર એ મુખ્યત્વે જપ સાધના છે.
પ્રાયઃ પ્રત્યેક મત્રતા યંત્ર હોય છે છે તે પ્રમાણે નમસ્કાર મહામત્રના પણ યંત્ર છે જે સિદ્ધચક્ર ત્રયા નવપદજી યંત્ર તરીકે પ્રસિદ્ધ છે. જેનું પૂજન, નમન, વંદન અને આરાધના થાય છે.
એ યંત્ર કમલાકારે હાય છે. કમલના મધ્ય ભાગ કેન્દ્રમાં અહિત ભગત બિરાજમાન કરવામાં આવે છે અને તેની આસપાસ આઠે દિશામાં કમળની આઠે પાંખડી! સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ, દેશ'ન, જ્ઞાન, ચારિત્ર અને તપની સ્થાપના નુક્રમે ઉત્તર, પૂત્ર, દક્ષિણ, પશ્ચિમ, જ્ઞાન, નેઋત્ય અગ્નિ અને વાયગ્ય દિશામાં કરવામાં આવે છે.
આ યંત્રમાં રત્નત્રયી અને તત્ત્વત્રયી સમવિષ્ઠ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયી છે. જ્યારે અરિહંત ને સિદ્ધ એ દૈવ, આચાય, ઉપાધ્યાય, સાધુ એ ગુરુ અને દ"ન, જ્ઞાન, ચારિત્ર તે તપ ધૂમ' છે એમ દેવગુરુ ગ્મને ધમ' તત્ત્વત્રયી છે. વળી આમાં પાંચ ગુણી અથવા ધમી છે. જે પાંચ અરિહ ંત, સિદ્ધ, આચાય, ઉષાાય અને સધુ છે. અહીં અરિત અને સિદ્ધ પરમાત્માને વથ્થુ સહાએ ધમ્મા' એ અથ'માં ધમી' કહેલ છે જયારે આકીના ચાર દશન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ગુગુ છે અથવા ધમ છે. . એટલુ જ નહિ પણુ એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્મા સભ્ય સ્વરૂપ છે. જયારે આચાય, ઉપાય તે સાધુ સાધક સ્વરૂપ છે, તથા દર્શોન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ ચાર સ્વરૂપ ગુણ છે. એ ચારે છત્રના શુદ્ધ રવરૂપગુણુ છે તે શ રૂપે પુણ્ય લક્ષણુચિહ્નરૂપે જીવમાત્રમાં શ્રદ્ધા ( વિશ્વાસ ); બુદ્ધિ (જ્ઞાન), શ્રમ (વત'ન) અને તલપ (પુષ્ઠા-તપ) રૂપે અસ્તિત્વ ધરાવે છે. જે સ્વમાં સત્તાગત શરૂપે પણ હોય તે જ પૂણુસ્વરૂપે ઋદ્ધિ, વરણ હઠી જતાં પ્રમટે અતિ પ્રકાશમાં આવે. પર કયારે ય સ્વ થાય નહિ. સત્તામાં રહેલ આ શ્રદ્દા, બુદ્ધિ, શ્રમ (વતન) અને