________________
=
ઉ
તા. ૧૬-૩-૬૭
આ પ્રબુદ્ધ જીવન અદશ્ય સુષ્ટિનો અનુભવ .
તનસુખ ભટ્ટ મારા એક મસિયાઈભાઇના પુત્ર અમૃતલાલ રાવળ, ભાવ
પ્રોફેસર ભટ્ટ તમે મારો અવાજ સાંભળો છો ? નગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કરતા હતા, દક્ષિણામૂર્તિ - “હા, અવાજ સાંભળું છું, પણ તમે કોણ છે? અને હું વિઘાથીભવનના સ્થાપક અને નિયામક સ્વ. નૃસિંહપ્રસાદ પ્રોફેસર છું એની ખબર તમને કયાંથી પડીમેં સામે કાલિદાસ ભટ્ટ (નાનાભાઈ)ની પ્રતિષ્ઠા તેમણે સાંભળી. નાનાભાઈ અંગ્રેજીમાં સવાલ કર્યો.' -સૌરાછ-ગુજરાતના યોગેશ્વર નથુરામ શર્માના શિષ્ય હોવાથી દિવસ દરમિયાનની તમારી વાતમાંથી મેં જાણ્યું કે તમે -ગમગ છે, ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ હોવાથી ગાંધી- પ્રોફેસર છે. અને હું કોણ છું જાણવા માટે તે મારે મારી વાદી છે, “દક્ષિણામૂતિ' માસિકના તંત્રી હોવાથી કેળવણી- કહાણી તમને કહેવી પડશે. તમારામાં હિંમત ને ધીરજે છે?” મકાર છે, પ્રોફેસરપદ છોડીને સ્વેચ્છાએ માતરપદ ગ્રહણ કરવાથી હા, બેય છે એ મારે દઢ વિશ્વાસ છે.' નગી છે, રાજકારણ, સમાજકારણુ, કેળવણી વગેરેમાં આદર્શ
મારી કહાણી હું તમને સંભળાવું તે પહેલાં મારે તમને યાદી હોવા છતાં પ્રશ્નારા નાગર હોવાથી દક્ષ, વ્યવહારુ અને
એક સૂચના આપવી પડશે. કહો કે એક પ્રયોગ કરી બતાવવાને મુત્સદ્દી છે, વગેરે અનેક વાતે તેમણે સાંભળી-આથી તેમને
રહેશે. જુઓ આ બત્તી છે, આ તિપાઇ છે, આ કાચનો પ્યાલો -સત્સંગ કરવા તેઓ નાનાભાઈને મળ્યા-નાનાભાઈનું વ્યકિતત્વ
તેની ઉપર છે, આ બધું અહીં પડેલું તમે યથાસ્થિત જુએ છે?” અનાક્રમક અને બુદ્ધિમાહ્ય દલીલ કરીને પોતાને મત સમજાવવાનું
હા, બરાબર જોઈ શકું છું.' “લાગવાથી તેમને આ સત્સંગ ગમે અને તેને ચાલુ રાખે અદશ્ય “હવે એ બધા મેજ ઉપરથી ઊંચકાઈને હવામાં અદ્ધર સૃષ્ટિને તેમને કઈ અનુભવ છે કે નહિ એ પ્રશ્ન એકવાર
થતાં તમે જુઓ છો ?' - આ યુવક જિજ્ઞાસુએ ધીરપ્રશાંત નાનાભાઈને કર્યો. ઉત્તરમાં
“હા, જોઉં છું ને સારી રીતે જોઉં છું” હવે તમને નાનાભાઈએ સ્વાનુભવ વર્ણવ્ય-નાનાભાઈનો આ અનુભવ
ખાતરી થઈ હશે કે તમે અરધી રાતના ઉધના ઘેનમાં નથી, પછીથી તેમણે મારા વડીલબંધુ સ્વ. હરિહર ભટ્ટ આગળ વધ્યું
સ્વનામાં નથી કલ્પનાસૃષ્ટિમાં નથી કે નશામાં ૫ણુ નથી, અને મારા મેટાભાઈએ તેમને કહ્યો.
તમે જાગૃત અવસ્થામાં છે. અને પૂરેપૂરી શુદ્ધિમાં છો એ નાનાભાઈ ભટ્ટનું કથન
ચોખ્ખી હકીકત છે. ખરુને ? દક્ષિણામૂર્તિ વિદ્યાથીભવન પાસે ગાંધીજીના સિદ્ધાન્ત અનુસાર
હા, હું પૂરેપૂરા ભાનમાં ને તંદુરસ્તીમાં છું” તે પછી કેઈ સ્થાયી ભંડોળ રહેતું નથી. દર વરસે અમે કાર્યકર્તાઓ, મુખ્યત્વે હવામાં ઊંચકાયેલી વસ્તુઓ આપમેળે નથી ઊંચકાઈ પણ જ ભારતના જુદા જુદા ભાગોમાં જઈને ત્યાં વસતા ગુજરાતી
પણ તેને ઊચકનાર કેઈક જીવ છે એની પણ તમને પૂરી વેપારીઓ પાસેથી ફંડફાળો ઉઘરાવી લાવું છું અમારી સંસ્થા ખાતરી થઈ હશે જ. તેમ છત વસ્તુને ઉચકનાર મને તમે આમ જ ચાલે છે, એકવાર મને થયું કે પૂર્વ આફ્રિકામાં
જોઈ નહિ શકે પણ હું તમને યથાર્થપણે જોઈ શકુ છું એ "ઈને ત્યાંના ગુજરાતી વેપારીઓને મળું, ત્યાંથી વધારે પૈસા
પણ તમને સમજાયું હશે જ.” મળવાનો સંભવ છે, આથી હું પૂર્વ આફ્રિકામાં ગયે અને ત્યાંના
હા, તમે અદ્રશ્ય છે ને હું દશ્યમાન છું” કનિયાના પાટનગર નાઇરોબીમાં એક ગુજરાતી વેપારીને ત્યાં | ‘ત્યારે હવે મારી કહાણી સાંભળો, મારે આ કહાણી ઘણા ઊતર્યો; આખો દિવસ વેપારીઓને મળવામાં ગયે. રાતે વાળુ
જણને કહેવી હતી પણ છે જ તે સાંભળવા તૈયાર નથી. વાત મેં મારા યજમાન પતિપત્ની વચ્ચે બાજુના ઓરડમાં વાર્તાલાપ આદરતાં જ તે માણસ તરત ભાગી છુટે છે. પછી હું વાત યતે સાંભળે. અવાજ માટે થતે ગયે, અવાજમાં ગરમી
પશુ કોને કરું ને કેમ કરીને કરું? - આવતી ગઈ અને છેવટે માડી થતી હોય તે આભાસ ‘, ચારે તમ તારે, તમને આજે જોઇએ તે જ શ્રેતા - આબે, આથી મેં હાક મારીને પૂછયું કે રાત છતાં વાતા- મળે છે, નિરાંતે વાત કરો.” “વરણમાં ગરમી કેમ આવી છે? બંને જણ જરાકવાર ડધાઈ
પ્રેતનું કથન ગયા પણ પછી તેમણે વડચડનું કારણ કહ્યું. પતિ મને, પહેલા વિશ્વવિગ્રહના આરંભના સમયની મારી આ વહુ દિવસે રહ્યો તે જ એરડો સુવા માટે, આપવા માગતા કહાણી છે. જર્મની ઇંગ્લેંડની સામે લડાઇ ઉભી કરવા -હતા, પણ પત્નીને તે સામે વાંધો હતા, કારણ કે એરડે ધારતું હતું. પરંતુ લડાઈ આરંભાય તેની અગાઉ પૃથ્વી "વહેમવાળા હતા, રાતે તે ઓરડામાં “ચાળિતર' (ભૂતચરિત) પરના તમામ દેશોમાંથી જર્મન મૂડીને જર્મનીમાં ખેંચી -થતું હતું એવી તે ઘરની લેકની માન્યતા હતી. “ચાળિતરની લેવા તેની મુરાદ હતી. આથી પરદેશમાંની તમામ જર્મન વાત સાંભળતાં જ મેં આગ્રહ રાખે કે મારે વહેમવાળા
વેપારી પેઢીએને જર્મનીના લડાઈ જગાવવાના ઇરાદાની જાણ -રામાં જ સૂવું છે, કારણ કે મને ભૂતપ્રેતની અદશ્ય સૃષ્ટિમાં જાસૂસ મારફત કરી દેવામાં આવી. આ સાથે જ પેઢીઓની -રસ છે. મારે આગ્રહ જોઈને દંપતીએ નમતું મૂક્યું. અને
તમામ મૂડી સ્વદેશમાં મોકલી દેવાની સુચના પણ અપાઈ ગઈ. પત્નીએ મારી માગણી સ્વીકારી.
આ વખતે હું ભારતમાં મુંબઈની એક જર્મન પેટીમાં નાને આટલી ધમાલ થયા પછી ઊય શાની આવે ? વિચાર,
અફસર હતે. પેઢીએ પિતાની અને તેટલી સ્થાવરજંગમ મિલકત પ્રતીક્ષા અને ઉત્તેજનામાં અરધી રાત ગઈ.
ઝપાટાબંધ વેચવા માંડી. આમ વેચવા છતાં યે રાચરચીલાં કાર્યોમારે આજે પ્રેતસૃષ્ટિનાં પારખી લેવાં હતાં, રાત સુધી પયોગી નાનાં ય સુખસગવડનાં ય, અને તેવી પરચુરણુ ઘણી પવીતી ગયા પછી કેડે વખતે એક સ્પષ્ટ અવાજ સાંભળ્યું. ચીજો વેચાયા વિના પડી રહી. મેટાં ખાતાઓની રકમ તથા કાઈક બોલતું હતું, અને અંગ્રેજી ભાષામાં મને પ્રશ્ન પૂછતું હતું. મેટાં ય વેચતાં ઉપજેલી રકમ વગેરેને તે ચોપામાં