SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૮૭ રામાયણ અને મહાભારતનાં કેટલાંક ઈતર પાત્રો સંધના ઉપક્રમે રસપ્રદ પરિસંવાદ : ૭ સં. ગુલાબ દેઢિયા , , “મૂળમાં પાણી પાવાનું કામ શ્રી મુંબઈ જૈન યુવક સંધ ઋષ્યશૃંગ નામના ઋષિપુત્રના પિતા ઇચ્છે છે કે, પિતાને કરી રહ્યું છે. કોઈ પણ પ્રવૃત્તિનું ફળ મોડું મળે પણ પુત્ર બ્રહાચારી રહે. તેને સ્ત્રી જેવા જ ન મળે એવી વ્યવસ્થા મૂળમાં પાણી પાવું એ શ્રદ્ધાની નિશાની છે. મને સંધના કરે છે. આખરે ઋષિની અાવી અર્થહીન વ્યવસ્થા પિકળ મર્યક્રમમાં આવવાનું ગમે છે. નીવડે છે. દુનિયામાં અજ્ઞાનથી મેક્ષ નથી પરંતુ જ્ઞાન પછીના મહામરત એ મહાસાગર છે. મહાસાગરમાં મેટાં વહાણ સંયમથી મેક્ષ છે. તે આ પાત્ર સૂચવી જાય છે. પણ હોય અને નાની હોડી પણ હોય. પાત્રો નાનાં કે મેટાં હતાં મહાભારતનાં સ્ત્રી પાત્રોમાં શુક્રાચાર્યની અભિમાની પુત્રી નયી. નાનાં પાત્રો પણ અદ્દભુત હોય છે. દરેક પાત્ર પિતાને દેવયાની પણ છે, કચના સારા હેતુની તે કદર નથી કરી શકતી. રક્ષાને મહાન છે.' શકુન્તલા પણ છે. જે કાલિદાસની શકુ-તલાથી છેડી ભિન્ન છે. શનિવાર તા ૧૪-૨-૮૭ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક પિતાના પુત્રને દશ-બાર સુધી સ જાળા પછી રાજા પાસે જાય સધ તરફથી આવેજિત રામાયણ અને મહાભારતના કેટલાંક છે. શકુંતલા હિમ્મતવાળી માતા છે. તે રાજાને નિભક રીતે જા વિશેના પરિસંવાદમાં મહાભારતના ઇતર પત્રે વિશે કહી દે છે. મારે પુત્ર ચક્રવતી' રાજા થશે. પિતાનું વકતવ્ય રજુ કરતાં જાણીતા સર્જક, ચિંતક અને મહાભારતની સ્ત્રીઓ તેજસ્વી, મહાન અને બુદ્ધિશાળી છે. કેળવણીકાર શ્રી મનુભાઈ પંચેાળી દર્શકે ઉપરોકત શબ્દ સાવિત્રી, દમયંતી અને કૌશિક આખ્યાનની બ્રાહ્મણી જેવાં ઉચાર્યા હતા. પાત્ર છે. મહાભારતના કેટલાંક ઈતર પાત્ર - મનુભાઈ પંચોળીએ વિવિધ દષ્ટાંત આપી, સાથે સાથ શ્રી દકે વધુમાં જણાવ્યું હતું કે, મહાભારતકાર તે માજની શિક્ષણ પદ્ધતિની ઉણપ બતાવી, મહાભારતના ઇતર પણ ષિ છે. એમને સાહિત્યકાર કહેવામાં તે ઓછપ છે. મહત્વનાં પાત્રોની ઝાંખી કરાવી હતી દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે ભીષ્મ અને દ્રૌણાચાર્ય જેવા રામાયણનાં કેટલાંક ઇતર પત્રો લે ચૂપ બેસી રહે છે. ત્યારે વિકણ નામને એક જુવાન રામાયણનાં કેટલાંક ઈતર પાત્રે વિશે પિતનું વક્તવ્ય શિડી ક્ષણ માટે આવીને વાતાવરણ પર છવાઈ જાય છે. આપ જાણીતા વિવેચક અને આચાર્ય શ્રી યશવંતભાઈ શુકલે કિણું દુર્યોધનના નવાણું ભાઈએમને એક નાનો ભાઈ છે. જણાવ્યું હતું કે, રામાયણ મહાભારતથી પૂર્વે રચાયું છે. એ ચૂપ નથી બેસી રહે અને કહી દે છે કે, યુધિષ્ઠરે રામાયણ કુટુંબથા છે. રામ પુરુષોત્તમ છે પણ મર્યાદા ૌપદીને હોડમાં મૂકી એ બેટું કર્યું છે. દુત જ બેટી રીતે પુરુષોત્તમ છે. એશાયું છે. રામાયણના માળખામાં નિર્ણાયક પાત્ર મંથરા છે. એવું વિકર્ણની ચાતુરીથી, સ્તબ્ધ થઈ ગયેલી આખી સભા ખુશ કઈ પાપ નથી જે માણસના મનમાં બીજ રૂપે પડ્યું ન હોય. થઈ જાય છે. કેઈક પહેલ કરનાર જોઈએ. બાકોરું પાડનાર તેને વાતાવરણ મળતાં ફૂલેફાલે છે. કૈકેયીને ઉશ્કેરવાનું કાર્ય જોઈએ પછી લોકમાનસ ચાલે. મંથરા કરે છે. જગતમાં યુવાનોને આદર્શ વિકર્ણ હવે જોઈએ. વસ્ત્રા રામ અને સીતા પર ધર્મ-સત્યને ભાર વધુ હોવાથી કરણ કરવાની દુઃશાસનને આજ્ઞા આપનાર કર્યું હોય છે. મેટાની દુઃખ વધુ આવે છે. નવેસરથી ગઠવનારને હમેશાં સંકટ આવે નાનપ એ કર્યું છે અને નાનાની ટેપ એ વિકણું છે. વિકણું છે. મંથરા રામની વેદનાની નિર્માતા છે. હમણુ સાથેની વાતમહાભારતને મહિમા છે. મેટાની મેટપ નહિ પણ નાનાની ચીતમાં રામ ભરતની પ્રશંસા કરે છે પણ કયીની નિંધ નથી ટપ એ ખરી મેટ છે. કરતા જે એમની મહાનતા છે. ગુરુ દ્રોણાચાર્યને પુત્ર અશ્વત્થામા છે, ઉત્તમ પાત્રનું કઈ રામાયણમાં પ્રકૃતિ એ પણ એક પાત્ર છે. સુંદર પ્રકૃતિ રીતે ધીમે ધીમે પતન થાય છે તે અશ્વત્થામામાં જોવા મળે છે. વણને છે. પપા સરોવર અને પંચવટીનાં મનરમ વર્ણ છે. સુપડા જેવા નખવાળી શુર્પણખા સાથેની પ્રથમ વાતચીતમાં સુહની છેલી રાત્રીએ અશ્વત્થામા પાંડવોના નિદ્રાધીન પાંચ પત્રને મારી નાંખે છે. આ કાર્યની પ્રેરણા તેણે રાત્રે પંખી ગંભીર રામની પ્રથમ વખત સેન્સ ઓફ હ્યુમર દેખાય છે. એના માળા પીંખતા ઘુવડ પાસેથી મેળવી હતી અશ્વત્થામાં શર્પણખા યુદ્ધ માટે નિમિત્ત બને છે. ઘુવડને ગુરુ બનાવી વિનાશને માર્ગે વળે છે, જયારે અર્જુનના જટાયુ દશરથ રાજાના મિત્ર છે. જટાયુમાં નિરપેહતા, નિષ્ઠા, કર્તવ્યભાવના જોવા મળે છે. ગુરુ શ્રી કૃષ્ણ છે. માણસ કેને ગુરુ કરે છે તેના ઉપર બધો આહાર છે. બ્રહાન યુદ્ધથી જે વિનાશ જાય છે. તેનું નાનું પણ મહત્ત્વનું પાત્ર વાલીનું છે અને તેની પત્ની નર્ણન મહાભારતકારે કર્યું છે, જે આજના અણુયુદ્ધના તારાનું છે. તે જ પ્રમાણે અશોક વાટિકામાં સરમા નામની એક પરિણામને સાક્ષાત કરે એવું છે. ' રાક્ષસી છે, જે સીતાને ધીરજ બંધાવે છે અને કહે છે કે, નાનાં પાત્રો પણ જીવનનું ઊંડુ રહસ્ય છતું કરી જાય છે. રાવણને મૃત્યુલભ થયો છે. શબુક અને વાલીના વધ માટેનાં મી પછીમાંથી કેટલા રંગ નીકળે તે કહી ન શકાય. (અનુસંધાન પૃષ્ઠ ૧૫૭ ઉપર) બ્રિા : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. એક બઈ ૪૦૦૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ઃમુદ્રણસ્માતઃ પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૪
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy