________________
તા. ૧-૩-૮૭
પરપરા ચાલુ ને ચાલુ જ રાખવી. સ્ટેશન પછી સ્ટેશન અને એક મુકામ પછી ભીન્ન મુકામના ફેરા ચકકર ચાલુ જ રાખવા, કે જ્યાં મઝિલ હાય જ નહિ.
અથવા તા...
(૫) સસારમાંથી મેાક્ષમાગ' કારી કાઢવા અને સંસાર રહિત થઈ 'તિમકાય' કરી સિદ્ધિ મેળવવી-મુક્તિ મેળવવી અને આત્મમાંથી પરમાત્મા બની જવું. જેથી કાર્ય-કારણની પર પરા-રાખલાના અંત ાણી ચકકરમાંથી છૂટી જઇ સાદિ-અનંત સ્થિર થષ્ઠ જવાય.
પ્રભુદ્ધ જીવન
જ્યાં કાય કારણ હોય છે ત્યાં કર્તા-ભોકતા ભાવ હાય છૅ. પ્રયોજન હોવાથી સુખ માટેના બેકતાભાવ અને ક્રાય હોવાથી ત્યાં 'ભાવ આવે છે. પુરુષાથ' એ કર્તાભાવ છે. જ્યારે મેક્ષમાગમાં મેહુલાવને હણવારૂપ કર્તાભાવ હોય છે.
જે ખની શકે એમ હૈાય તે તવ્ય છે. અંતે તેજ કાય રૂપ ડાય છે. જે કાય પછી નિયત.ની પ્રાપ્તિ થાય તેને કાય કહેવાય પુદ્ગલદ્રવ્ય વિનાશી હોવાથી પારમાર્થિ કતાએ તે કાય ક્ષેત્ર નથી. આત્મક્ષેત્ર એવુ છે કે જ્યાં અતિમાય'ની સિદ્ધિ થઇ શકે છે. માટે જ મેક્ષ એ કાય છે. અને તે અવશ્ય સભ્યજીવાએ કરવા જેવુ" કતવ્ય છે. એ શ્વેત વ્યરૂપ છે. મેાક્ષ પ્રાપ્ત થર્યાં પછી કાંઈ કરવાપણું રહેતુ નથી. તેથી તે કાય' થયું કહેવાય.
અજ્ઞાની મૂળને ચેટ છે. પરંતુ તે કુળના મૂળકારણને જોતા જોતા નથી. એ શ્વાવનવૃત્તિ છે. જ્યારે નાની કાય' (કુળ)માં મરણને એટલે કે મૂળને જુએ છે. અને કારણુ અર્થાત્ કમ મધના સમયે તેના ક્રાય' એટલે કે મૂળના વિચાર કરે છે. એ એ સિદ્ધવૃત્તિ છે.
અજ્ઞાની પુણ્યાયમાં કૂળને ચાટ છે અને પુણ્યક્રમ બંધ વેળાના શુક્ષભાવને ભૂલે છે. જ્યારે પાપકમબંધ વેળા અજ્ઞાની તેના ળ સ્વરૂપે આવી પડનાર દુઃખને વિચાર કરતાં જ નથી,
અપેક્ષાકારણ મેક્ષ પ્રાપ્તિ માટે જયાં સુધી ન મળેલ હાય ત્યાં સુધી પ્રધાન સમજવા અપેક્ષાકારણુ મળ્યા પછી દેવ-ગુરુધમ' નિમિત્તકારણુ ખુળવાન લેખવા કે જેની પ્રાપ્તિથી જીવના પેતાના અસાધારણકારષ્ટ્ર (ગુણુ) અને ઉપાદાનકારણ (ગુણી) ધાતિક્રમના ક્ષય અર્થાત મેક્ષપ્રાપ્તિ માટે મહત્ત્વના ખની રહે છે.
નિમિત્તકારને પ્રાપ્ત કરીને તેને સફળ કરવા માટેઅસાધારણ અને ઉપાદાન કારણને આત્મપુરુષ' કરીને તેજવ તુ અનાવવું જોઇએ. તે જ પરિણામે સ્વ સ્વરૂપને પમાય. અને આત્માને નિરાવરણુ બનાવાય.
નિમિત્તારણ એ ‘પર’ છે. જ્યારે ઉપાદાનકારણ ‘રવ’ છે. એટલે કે નિમિત્ત અને ઉપાદાનકારણમાં ભેદુ છે, જ્યારે ઉપાદાન અને મસાલારણુ કારણ ભય ‘સ્વ' છે અને તેથી બેદરૂપ નથી તેમ જ વિધેયાત્મક (Positive) છે તેથી વિપરીત અપેક્ષા અને નિમિત્ત કારણુ ભય પર હોવાથી નિષેધાત્મક (Negative) છે. મૂળ આધાર કારણ એટલે ઉપાદાનકારણ અને તેની વચલી વિકાસ અવસ્થા તે અસાધારણુકાણુ,
૧૫૩
પાણી અને હરતય એ ચાર વડે જે આકાર આપવાના છે તે માટીને અતે નહિ કે હસ્તયના માલિક કુંભારને.
અપેક્ષા–નિમિત્ત-અસાધારણ અને ઉપાદાન કારણથી જે ક્રાય થાય તે વધુ આક્રારા આત્માના ઉપયોગને અર્થાત્ ઉપા ાનને આપવાના છે. તે નહિ કે પુદ્દગલને જેમ દંડ, ચક્ર,
સ્ત્રક્ષેત્ર, સ્વણુ પર્યાયરૂપે જે ડાય તે નિશ્ચય કહેવાય. તેથી અસાધારણ અને ઉપાદાન કારણ સ્વક્ષેત્રે હોવાથી તે નિશ્ચયરૂપ છે. અપેક્ષાકારણુ અને નિમિત્તકરણ પરદ્રવ્ય છે અને પરક્ષેત્રે છે તેથી તે વ્યવહારરૂપ છે.
અપેક્ષાારણુ મળ્યા બાદ નિમિત્ત કારણતે મેળવવા અને તેનાથી અસાધરણુ અને ઉષાાન કારણને કેળવવાના હોય છે. તેમ કરશુ. તે જ પાર ઉતરશુ. અન્યથા મળેલાં અપેક્ષા અને નિમિત્તકારણુ પણ ચાલ્યા જશે. અને સ્થિતિ ચીની ધાણીના બળદ જેવી થશે.
જેટલી નિમિત્ત ઉપર આપણી દષ્ટિ છે તેટલી આપણા ઉપાદાન ઉપર આપણી દૃષ્ટિ નથી, નિમિત્તે ઉપરની દૃષ્ટિ નિમિત્ત ન મળે ત્યાં સુધી રાખવાની હોય છે જ્યારે ઉપાદાન ઉપરની દૃષ્ટિ તે કવલજ્ઞાન ન થાય ત્યાં સુધી રાખવાની હોય છે.
દદ' અને દરિદ્રતા ન હેાય તે। જીવન જીવવા જેવું લાગે છે. અને ષ્ટિક સુખને અનુભવીએ છીએ. એ જ પ્રમાણે સમ્યગ્ દૃષ્ટિપાત આવે તે ાપણે ધમ'માં કશ્વિક સ્થાન પામીએ.
નિશ્ચયથી અસાધારણ કારણું (ગુણુ) તૈયાર થાય ત ‘આત્મકૃપા' થઈ કહેવાય. બાકી વ્યવહારથી દેવ-ગુરુના વદનપૂજન-સેવા-વૈયાવચ્ચથી નિમિત્તકૃપા અર્થાત્ ગુરુકૃપા તા મળી
શ છે.
આત્માના માહાદે, રાગ દ્વેષાદિ દેહભાવે, સંસારભાવે એ ખાડાટેકરાવાળા ખરખચડી ભૂમિ છે. જે ઉપર આત્મા ભાવરૂપી નિસરણી ઊંચે ચઢવા માટે મૂકી શકતા નથી જ્યારે દેવ-ગુરુ નિષ્પરિગ્રહી, નિરાર’ભી, નિરવદ્ય, નિર્દોષ, નિષ્પાપ લીસી સપાટ ભૂમિ છે જે ઉપર આત્મા પેાતાની ભાવપી નિસરણી મૂકી ઉપર ઊઠી શકે છે. ભાવાશ ણુ કરી શકે છે. અને શ્રેણુિએ આરૂઢ
થઇ શકે છે.
દૈવચુરુ નિસરણી માંડવા માટે નિમિત્ત છે, જે નિસરણીના સહારે કૈવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી આગળ વધવાનું છે. આત્માએ પોતે પોતાના અસાધારણ કારણુ વડે તે ઉપાદાન કારણુ વધુ ચાર્માસી લાખ ચનિમાંથી મનુષ્યટૈનિ અને સદ્ગુરુને યોગ મેળવ્યા એ એની ઉપર થયેલ ‘પરમાત્મકૃપા' છે. હવે સદ્ગુરુને સત્સ ંગ સેવી પાતાના અસાધારણ અને ઉપાલન કારણને તૈયાર કરી સ્વયં પરમાત્મા બનવું તે ‘આત્મકૃપા’ છે. ‘પરમાત્મકૃપા’ મળેલ છે એવું આપણે સહુ આત્મકૃપા’ કરી સ્વયં પરમાત્મા બનીએ તેવી અભ્યર્થના !
પૂજ્ય દેવચંદ્રજીકૃત ચેવીશીમાં એમણે મહારમાં આરનાથ ભગવતની સ્તવનામાં આ ચાર કારણુ ઉપર પ્રકાશ પાડયા છે જે નીચે પ્રમાણે છે...
પ્રણમે શ્રી અરનાથ, શિવપુર સાથે ખારી,
ત્રિભુવન જન આાધાર, ભવનિસ્વાર કરારી, ૧. કર્યાં કારણુ યાગ, કાય' સિદ્ધ લહેરી,
કારણુ ચાર અનુપ, કાય'થી તેહ ગ્રહેરી ૨.
જે કારણ તે કાય', થાયે પૂર્ણ પહેરી;
ઉપાદન તે હેતુ, માટી પર જેમ વહેરી ૩,
ઉપાદાનથી ભિન્ન, જે વિષ્ણુ કા' ન થાયે;
ન હુવે કારૂપ કર્તાને વ્યવસાય ૪.