________________
Regd. No. MH. By / Sonth 54 Licence No. : 37
CC પ્રબળવણ
*
;
વષ:૪૮ અંક: ૨૧
જ
મુંબઈ તા. ૧-૩-૮૭
મુંબઈ નોન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છુટક નકલ રૂા. ૧-૫૦
પરદેશમાં એર મેઇલ ર૦ ૪ ૧૨ - તંત્રી રમણલાલ ચી. શાહ
ઉપાધ્યાય શ્રી યશેવિજયજીની ત્રિશતાબ્દી પ. પૂ. સ્વર્ગસ્થ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ
તરત સમજી જાય. અન્ય પૂવાચાર્યો કરતાં એમની વિશિષ્ટતા એ સાહેબના વગરેહણનું આ ત્રણમું વર્ષ ચાલે છે. સંવત
હતી કે તેઓએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપરાંત તત્કાલીન "૧૭૪૩-૪૪ માં ડભોઈમાં તેઓ કાળધર્મ પામ્યા હતા. છેલ્લાં
ગુજરાતી ભાષામાં અનેક સુદીર્ઘ, સમર્થ, ગહન કૃતિઓની રચના શુ વર્ષમાં ઉપાધ્યાય મહારાજની તેલે આવે એવી કઈ
કરી છે. પિતાના સમયના અન્ય કવિ-લેખકની સરખામણીમાં -અમથ વ્યકિત જૈન ધર્મ અને સાહિત્યના ક્ષેત્રે જોવા ઉપાધ્યાય મહારાજની વિશિષ્ટતા એ છે કે તેમણે પિતાના મળતી નથી.
કેટલાક ગ્રન્થોની હસ્તપ્રત પિતાના જ હસ્તાક્ષરમાં તૈયાર કરી છે. ભગવાન મહાવીરની પાટ પરંપરામાં ગણધર ભગવતે પછી હસ્તપ્રત લખવાની કલામાં નિપુણ બનવું એ સહેલી વાત નથી, આ અઢી હજાર જેટલાં વર્ષોમાં ભબહુ સ્વામી, જિનભદ્રગણ, તેઓ સારો હસ્તપ્રત લેખક પણ હતા, એવા લેખકોની પ્રતિષ્ઠા [ સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિવાચક, માનતુંગાચાર્ય, ' ત્યારે ઘણી મેટી ગણાતી. કુન્દકુન્દાચાર્ય, હેમચંદ્રાચાર્ય, જેવી પંદરવીસ મહાન વિભૂતિઓની
ઉપાધ્યાય મહારાજનું જીવન અતિભવ્ય હતું. ઉત્તર ગુજરાતનાં -ગણના કરવાની હોય તે તેમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને પણ પાટણ પાસે કનડુ નામના ગામે તેમને જન્મ થયો હતો. પૂરાં અવશ્ય ગણાવી શકાય. હેમચંદ્રાચાર્યો પછી છેલમાં આઇસે વર્ષમાં
એકસો વર્ષનું આયુષ્ય એમણે ભગવ્યું હેવાનું મનાય છે. કોઈ એક મહાન જેન તિર્ધરનું નામ વિચારવું હોય તે અને છેલ્લે ડભોઈમાં એમણે અનશન કરીને સમાધિપૂર્વક રાહ તેમાં ન્યાયવિશારદ, કુચલી શારદ'નું બિરુદ્ધ ધરાવનાર, તાર્કિક છોડયા હતા. કઈમાં એમના સમાધિ સ્થળે આજે પણ એમની શિરોમણિ” ઉપાધ્યાય યશવિજયજી મહારાજનું સ્મરણ પ્રથમ થાય. પાદુકા વિદ્યમાન છે. “સુજસવેલી ભાસ’માં કહ્યું છેઃ અકબર પ્રતિબંધક હીરવિજયસૂરિ અને એમના ત્રણચાર
સત્તર ત્રયાલિ ચોમાસુ રહ્યા, પાઠક નગર ડભોઇ રે; શિષ્ય પછી ઉપાધ્યાય મહારાજના સમયથી શરૂ કરીને લગભગ
તિહ સુરપદવી અણુસરી, અણુસણિ કરિ પાતક ઘેઇ રે, અણુ સૈકા જેટલા સમયમાં આચાર્યની પદવી ખાસ કઈને અપાઈ
ઉપાધ્યાયજી મહારાજની બીજી એક મોટી વિશિષ્ટતા એ -નથી. સમર્થ સાધુ ઉપાધ્યાય કે ગણિના પદે આવીને અટકી જતા.
છે કે એમણે સામાન્ય જનસમાજથી માંડીને વિદ્વર્ગ સુધી આટલા વિપુલ સાહિત્યનું સર્જન યોવિજયજીએ કર્યું
સૌ કોઈને માટે સાહિત્યની રચના કરી છે. એમનાં કેટલાંય -હેવા છતાં અને આટલી મોટી એમની દાર્શનિક પ્રતિભા
સરળ, ભાવસભર સ્તવને ત્રણસે કરતાં વધુ વર્ષથી અનેક હોવા છતાં પિતાના ગુરુ નયવિજયજીની જેમ તેઓ પણ
લે કે ના મુખે સતત ગવાતાં આવ્યાં છે. બીજી બાજુ એમની ઉપાધ્યાયના પદ સુધી પહોંચ્યા હતા. એ પ૯ એમને
અર્થસભર, ગહન, કઠિન કૃતિઓ પર આજે પણ વિદ્વાનોમાં માટે નાનું છે. એમ સમજીને સંઘે એમને મહોપાધ્યાયનું
ચર્ચા વિચારણું થાય છે. પદ આપ્યું હતું. (કારણ કે આચાર્યોનું પદ કેઈને અપાતું
જૈન સ્તવન સાહિત્યમાં આનંદધનજીના સમાલીન એવા નહોતું), સમયસુંદર કે જેમણે અનેક ગ્રન્થની રચના કરી
ઉપાધ્યાય મહારાજની વિશિષ્ટતા એ છે કે તેઓ જ એકમાત્ર હતી, અને જેમના એકસેથી વધુ શિષ્ય હતા તેમને પણ એ
એવા કવિ છે કે જેમણે ત્રણ જેટલી ચોવીસીની રચના કરી છે. -કાળમાં ગણિની પદવી અપાઈ હતી. જિનહર્ષ, ગુણવિનય
પ્રત્યેક તીર્થકર માટે એક સ્તવન એવી રીતે વીસ તીર્થંકર જાગેરે અન્ય કેટલાક સમર્થ સાધુઓ પણ ઉપાધ્યાય કે ગણિની
માટે ચોવીસ રતવનની રચનાને ચોવીસી કહેવામાં આવે છે. પદવીએ અટકી ગયા હતા. સાધુઓને પદવીને મેહ હોય
અસાધારણ ઉચ્ચ કવિત્વશક્તિ ન હોય તે વીસીની રચના નહિ; માન, કષાયનું એ મેટું નિમિત્ત બની જાય; તેમ છતાં
કરવી એ સરળ વાત નથી. એમાં એકવિધતામાં સરી પડવાનું એતિહાસિક દષ્ટિએ જોતાં આ ઘટના લક્ષમાં લેવા જેવી છે.
ભયસ્થાન રહે છે. પરંતુ ઉપાધ્યાય મહારાજે પિતાની સમર્થ યશોવિજયજી મહારાજ સાહિત્યના ક્ષેત્રે “ઉપાધ્યાય પ્રતિભા વડે આવી ત્રણ ચાવીસીની રચના કરી છે. અન્ય ઘણાં મહારાજ”ના નામથી જ વધુ જાણીતા રહ્યા છે. ઉપાધ્યાયજી નાના સ્તવને ઉપરાંત સવાસે ગયા, દેઢ ગાથા અને સાડા અહારાજ કહીએ એટલે તે વિજયજી માટે જ છે એમ જાણુકાર ત્રણસે ગાથાનાં તત્ત્વજ્ઞાનગર્ભિત સ્તવનેની રચના પણ એમણે