________________
તા. ૧૬-૧૨-૮૭
પ્રશુદ્ધ જીવન
જૈન કાવ્યની એક ઝલક મુનિ વાત્સલ્યદીપ
યુગે યુગે રચાતી કૃતિએ માનવમનને બળ આપે છે. સાહિત્યની ગંગાત્રીમાં જૈન કવિઓનું અપણુ અદ્ભુત અને અવિ મરણીય રહ્યુ છે. એ અપણુ, સેક. સૈક નોંધપાત્ર બનતુ રહ્યુ છે તેમ કહી શકાય; તેમ છતાં, ડે. “કાબ્રુક પોતાના પ્રસિદ્ધ શેાધગ્રંથમાં મેજર મેકેન્સીને પહેલીવાર પત્રરૂપે નિઅધ લખીને જૈન સાહિત્યના પરિચય આપ્યા. અને ત્યાઆદ વિદ્વાને એ સાહિત્યને મૂલ્યાંકન સુધી દારી લાવ્યા. અનેક જૈન સંથકારોએ અસખ્ય કૃતિઓ રચીને ભાષા અને દેશના સીમાડા આળ ગ્યા છે, સાહિત્યના ક્ષેત્રમાં આ ખળકટ પ્રદાનને અદ્ભુત લોકપ્રિયતા પણ મળી છે. એક માન્યતાનુસાર, અપ્રકટ એવી વીસ લાખ હસ્તપ્રતો હજીય દેશના વિવિધ જૈન ગ્રંથાલયો અને વિદેશમાં કેટલેક સ્થળે ઉપલબ્ધ છે અને તે તમામ જિજ્ઞાસુ સ શેખકની પ્રતિક્ષા કરે છે! ભારતીય સાહિત્યના સ’શાધક ડે. જોહન્સ હટલ માને છે કે, આ એક જ એવુ` વિશાળ સાહિત્ય છે કે, તે તમામ પ્રકારના જનસમૂહમાં એક સાથે લોકપ્રિય અને ઉપકારક થયુ છે.
જૈન કવિઓની ધરચનાના ખે ઉદ્દેશ મુખ્ય છે: એક, જ્ઞાનસાધના. ખે, ધમ ભકિત. ધમ ભકિતને જીવન સમર્પિત કરનાર આ કવિઓએ કથા, ‘રૂપકકથા, તંત્ત્વ, ઉપદેશ, ભકિત, ખાધજેવાં તમામ ક્ષેત્રે સફળ ખેડાણ કર્યુ છે. મુખ્યકાલીન બ્રાહ્મણુ કવિએ પ્રધાનત : કાષ્ટકને કાઈક રાજા, શ્રેષ્ઠિ માટે રચેલાં સાહિત્ય કરતાં આ સાહિત્ય તદ્ન ભિન્ન અને ગૌરવપૂણુ છે. આથી, ધમ, સમાજ કે દેશને જ માત્ર નહિ પણ, સમગ્ર સંસ્કૃતિને જૈન સાહિત્યે ચેતના આપી.
આ સાહિત્યમાં કવિતાનું વિશેષ ખેડાણ થયું છે. જૈન સાહિત્યની કાવ્યકૃતિઓ પ્રચુર સંખ્યામાં હોવા છતાં તે એકાંગીન સ્મૃની રહી તેનુ કારણ પ્રકારનાં વિશાળ દ્રષ્ટિબિંદુ અને દીધદ્રષ્ટિ નિમિત્તભૂત છે. આટલી વિશાળ કાવ્યકૃતિ બીજા કાઈ ધમ કે સાહિત્યમાં ઉપલબ્ધ નથી આ કાવ્યકૃતિઓમાં તમામ રસ પોષાયા છે. તેમાં, કથાના આધાર મુખ્ય છે. વાર્તાનું વિશ્વમાં વૈકાલિક વશીકરણ રહ્યું છે. ડેડ- હટલના કહેવા પ્રમાણે ‘જૈન પંચાાત', ‘શુક્રસિ–તરિ' આદિ જૈન થાત્ર થા એટલા લોકપ્રિય થયા અને એશિયન ભાષાઓમાં "લાયા છે કે તેના કર્તા જૈન સાધુઓ છે તે જૈને ભૂલી ગયા છે ! આ સંશોધનમાં, કથાવાર્તા કેટલી લોકપ્રિય હાઇ શકે તેને પણ નિર્દેશ મળે છે. આજે પણ અનેક વિદેશી વાર્તા અને નાટકાનાં મૂળ ભારતીય અને જૈન કથાઓમાં મળે છે.
જૈત કાવ્યામાં કથાની જેમ જ કેટલાક કથાનાયકા પણુ મુખ્ય રહ્યાં છે અને યુગે યુગે કવિઓને આકર્ષતા રહ્યા. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલાં રાસા, સજઝાય, પદ, સ્તવન કે સંસ્કૃત, પ્રાકૃત અથવા માગધી કાવ્યોનાં અનેક ક્ષેત્રામાં વિચરતી આ રસધારામાં નેમિનાથ, પાશ્વ નાથ, મહાવીરસ્વામી, સ્થૂલિભદ્ર, રાજુલ-રહનેમિ, ગણધર ગૌતમસ્વામી સમરાદિયનાં સ્થાનકના વિપુલ ઉપયોગ થયા છે. જૈન સ ંધના આદિગુરુ ગણધર ગૌતમ હેવા છતાંય તેમના વિશે ઓછામાં આછાં કાવ્ય રચાયાં છે, અને વિશેષ લેકપ્રિય પણ તે જ છે.
શૃંગારરસભર અનેક કાવ્યામાં વિરહ અને વૈરાગ્યનુ પ્રાબલ્ય ‘સ્થૂલિભદ્ર અને કાશાનાં કથાગીતામાં જેવા મળે છે.
નેમિનાથ અને સ્થૂલિભદ્રનાં વધુ કાવ્યા મળે છે તે માટે એમ કહી શકાય કે તેઓએ કામવિજેતા બનવાના કરેલા સફળ પુાથ નિમિત્ત છે. જૈન કવિઓ જે કાઈ ભાષામાં નેમિનાથ, સ્થૂલિભદ્ર કે સાધ્વી રાજુલ વિશે વણ ન આપે છે, તેને અલ’કારિક રીતે વર્ણવે છે. લેક હંસે વલી ગુણ વિ નિકસે, વિકસે દુગતિ ખારી
1
છે, તે ઉત્તમ પ્રતીકા પણ માને છે. માટે
ધ્રુમ જાણીને કહે કુણુ સેને પાથ પક પરનારી,
૧૫૭
is bli ak
# !$<
દેવરિયા મુનિવર છેડે નાંજી... (જ્ઞાનવિમળસૂરિ/૧૮માં સૈકા )
જી રે ગૌતમ કરતા જેતલા કીજે મેહલે જી રે જીવડા તેતલે
એકજ કડીમાં પહાડની ગુફામાં મુનિને વિનવતી એક સતી સ્ત્રી નજર સામે તરી આવે છે. પરનારી સગથી દુર્ગંતિ મળે, લાક હસે, ગુણી ચાલ્યા જાયઃ ઉત્તમ પ્રતીષ્ઠા સાથે કવિ રસ પણ જોડે છે. ગૌતમસ્વામીના વિલાપની એક પતિ આમ છે; હા, હા, વીર ! તે યુ ક્રિયા
એક
અનેક વિલાપ રે,
હુયે પછતાય રે...વીરજી, મુજને મૂકો દૂર રે...
( સમયસુંદર / ૧૭મે સૈકા ) આ પંકિતમાં ગુરુ ગૌતમસ્વામીને જે મનોવ્યથા થઇ તેનુ હૃદયગમ વણુ ન કવિ કરુણુરસ દ્વારા સિદ્ધ કરે છે. મધ્યકાલીન જૈન કવિઓમાં ખ્યાત કવિ ઋષભદાસ, વાના, સમયસુ દર, યશોવિજયજી, વધુમાં વધુ કવિતા રચે છે. પણ કાશાનાં કાવ્યોમાં એમણે જે શ ગાર્થી વૈરાગ્ય સુધીની યાત્રા કરાવી છે' તે અપૂર્વ છે. સત્તરમા સૈકામાં થયેલા પ્રસિદ્ધ કવિ સહજસુ દરની એક રચના આમ છે :
એણે આંગણે મે પીઉં રમીયા, રસ લઈ ભમર પર ભંનીયા. આજ એકલડે . વીસમીયા ૨ ચાંદલીયા !
ચાંદલીયા ! તુ વેગે આવે, જઈ કરીને સમાચાર વ્યાવે માહરા ઠંડા નાહ મનાવે રે ચાંદલીયા !
તું તે વાહન વેગ ચલાવે, સ્થૂલભદ્રને વાત જણાવે મારે કામ કરી ઘેર આવે રે, ચાંદલીયા !
પ્રાંઇ પ્રીત કહસ્યું ન કરી, ધરી તે છેતુ ન કરીપત વિષ્ણુએક્ષ્ટ્રા કિમ વિડીu રે, ચાંદલીયા 1
જે વિચે હાર ન માતે, વિરહ પિખિણ ન ખમાત તેષ વિષ્ણુ દિસે કાલ જાતે હૈ, ચાંદલીયા !
દાઈ માસ દેશ ગયા તાલી, પપિયડે વાચ ન પાલી મિ જપે કાશ્યા ખાલી રે, ચાંદલીયા !