________________
ત, ૧-૧૨-૮૭ પ્રબુદ્ધ જીવન
૧૪૯ હૈયા સેંસરવી – કથાઓ ભીતરની
- કિ ગુલાબ દેઢિયા - “મૃત્યુ મરી ગયું"નાં લેખિકા તરીકે જેને ગુજરાતી ' પર ચાલી હતી. ભીંત પરનાં ચિત્રો ને બારી પરના પડદાને, વાચકે ઓળખે છે એ ઉઘાબહેન શેઠે કથાઓ ભીતરની નામે ટેબલ પરની ફૂલદાનીને એ સ્પર્શી હતી. નાના બાળકની કુત્ત, યશવી કૃતિ સર્જી છે. મહિલાશ્રમની દુનિયાને વાસ્તવિક ચિતાર હલતાથી એ બધું જોતી હતી.” આ નિબધામાં છે. લેહીના સંબંધને બદલે સ્વેચ્છાએ ' શ્રી મનુભાઈ પંચોળી દશ કે પ્રરતાવનામાં લખ્યું છે તેમ, અપનાવેલા સંબંધની દુનિયા તે આશ્રમ છે. સમાજમાંથી આ વાતે જદી જ દુનિયા ખેલી આપે છે. સમાજના દુ:ખ મળે, દગે મળે, ત્યારે અહીં એ જે સમાજની અન્ય અન્યાયે, અત્યાચાર, અપમાન કે અજ્ઞાનથી ત્યજાયેલાં સૈની
કિતઓ પાસેથી હૂંફ અને આધાર મળે છે. દયા નહિ પણ નકકર, કડીબદ્ધ છતાં હૃદયને હલાવી મૂકે, બુદ્ધિને આળસ તજવા . સહાનુભૂતિ, સમાનુભૂતિ કે સમસંવેદનને ભાવ અહીં' (ાય છે. ' ફરજ પાડે તેવી જીવનદાયિની કુશળતાથી કથનીઓ વર્ણવી છે.' આ કથાઓ કર ખાવાની કે પતનની જ નથી પરંતુ પડયા '' અનાથ, ત્યજાયેલાં બાળકે, કુંવારી માતાઓ, વૃદ્ધાએ , પછી ઉભા થવાની છે, અગ્નિપરીક્ષાની છે. '
આ બધા આશ્રમવાસીઓ સાથે કામ પાડનાર સાવળબાઈનું જેઓ આશ્રમના નિકટના પરિચયમાં ન હોય, માત્ર રસ્તે ભારે માર્મિક ચરિત્રલેખન થયું છે. સાવળબાઈ આશ્રમની આવતાં-જતાં આશ્રમના નામનું બોર્ડ વાંચે કે, આશ્રમની બારી, વ્યવસ્થા, દાતાઓ સાથેના સંપર્ક અને ખરીદીમાં ભારે ગેલેરીમાં ઊભેલી, કંઈક કામ કરતી, બાળાઓ-સ્ત્રીઓને જુએ કુશળ સાવળબાઇ પથારીવશ હતાં ત્યારે આશ્રમના એક કાયમી અને એમના પૂર્વજીવનના સંજોગોને જ વિચાર કરી પૂર્વગ્રહ, દાંતા, દાન આપ્યા વગર જ ચાલ્યા ગયા, ફરી આવ્યા ત્યારે સેવતા હોય છે, એમના મનનાં જાળાં દૂર થાય, આશ્રમની ભીતરી વૃદ્ધાવરથા તરફ જઈ રહેલાં સાવળબાઈએ ઢીલા અવાજે કહ્યું, દુનિયા નજર સામે આવી જાય એવું આ પુસ્તક છે. આ હું ન હોઉં તે તમારે મારા આશ્રમને, મારી છોકરીઓને મહિલાશ્રમની પ્રગતિને અહેવાલ કે માહિતી નથી; સર્જકતાને મદદ કરવાની જ..' પિતાના વ્યકિતગત જીવનમાં છિન્નભિન્ન સ્પર્શ છે, તેથી જ ઉપદેશ કે શુષ્કતામાં અટવાઈ જવાને ભય નથી. થઈ જનાર સાવળબાઈ આશ્રમના વિશાળ પરિવારમાં જીવનકથાઓ જેટલી વાસ્તવદર્શી છે આલેખન પણ એટલું જ -સમર્પણ કરે છે. તે વૃદ્ધાશ્રમ સંભાળનાર સૌમ્ય ચહેરે અને નિરાડંબરી શૈલીમાં થયું છે. ઉષાબહેન પિતે સત્તર વર્ષથી નાજુક બાંધો ધરાવનાર કૃષ્ણતાઈ કાઈ માની પણ ન શકે કે મહિલાશ્રમની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે છતાં “હું હિન્દુ સમાજમાં જેને પુરુષનું કાર્ય ઠેરવવામાં આવ્યું છે એવું કયાંય અહંકાર બનીને નથી આવતું. સમગ્ર લખાવટ કાય-મૃતદેહને સ્મશાને લઈ જવાનું, લાકડાં ગઠવવાનું અને અગ્નિઅતિશકિત અને પૂર્વગ્રહથી મુકત છે. પિતે નામના દાહ દેવાનું કાર્ય એ પાર પાડે છે. અહીં વિકટ પરિસ્થિતિઓ ખાતર કે સમય પસાર કરવા ખાતર મહિલાશ્રમમાં , " સામે લમણે હાથ દઈ બેસી રહેનાર લાચાર ચહેરાઓ નથી સેવાઓ આપનાર સમાજસેવિકા નથી, પરંતુ અશ્રમ સાથે પરંતુ ઉકેલ લાવનાર જાતઅનુભવે ઘડાયેલી મહિલાઓ છે. સ્નેહને નાતે બાંધી લીધા છે. એમનામાં કુનેહભરી ધીરજ, સબલાઓ છે. સમયસૂચક્તા અને સૂઝ છે તે દાદ માગી લે એવાં છે. જાહેર આપણી સાથે જ, આપણી વચ્ચે જ છતાં આપણાંથી જીવનમાં ભાગ લેનાર કે લેવા ઈચ્છનાર સૌને ઉપયોગી થાય - અજાણી એવી આશ્રમની દુનિયાને સમ્યક્ પરિચય કરાવવા એવું પુસ્તક છે. જરા જુદી રીતે કહેવું હોય તે, માબાપ,
બદલ લેખિકાને અભિનંદન ! . સમાજશાસ્ત્રીઓ અને સમાજની સુખાકારી ઈચ્છનાર સૌને ભકિત સંગીતના વર્ગનું ઉદઘાટન . વાંચવું ગમે એવું પુસ્તક છે. .
સંધના ઉપક્રમે બહેનને ભકિત સંગીત શીખવવા માટે છ આપણામાંથી ઘણું વિમાનમાં ન બેઠા હોય, ગામડામાં
અવાડિયાંના વગને ઉદ્દઘાટન કાર્યક્રમ શુવાર, તા. રહેનાર કોઈક એવા હોય જેમણે શહેર ન જોયું હોય, પરંતુ ૧૩-૧૧-૧૯૮૭ના રોજ સાંજના પાંચ વાગે પરમાનંદ કાપડિયા કેઇ એમ કહે, “બહેન, હું પહેલી વાર એક ઘર જોઉં છું” સભાગૃહમાં ડે. રમણલાલ ચી. શાહના પ્રમુખરથાને યોજવામાં તે આપણને જરૂર નવાઈ લાગે. જેણે ઘર ન જોયું હોય એવી આવ્યો હતે. વ્યકિત કઇ હોઈ શકે ? હા, શૈશવકાળથી જ આશ્રમમાં ઉછરેલી કાર્યક્રમના પ્રારંભે શ્રી બંસીભાઈ ખંભાતવાલાએ સુમધુર મીનાને ઘર, કુટુંબ એને કદી જ અનુભવ ન હતો.
રવારમાં પ્રાર્થના રજૂ કરી હતી. સંધની સમિતિના સભ્ય શ્રી આશ્રમની સુવર્ણ જયંતી ઉજવવાના પ્રસંગે સીવણકામ,
ગુલાબચંદ કરમચંદ શાહે મંગલદીપ પ્રગટાવીને આ વગનું
ઉદ્ધાટન કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિ જીવનને ભરતકામ, ચિત્રકામ તથા હસ્તકલાનું પ્રદર્શન ગઠવવાનું હતું. વધુ પુલકિત બનાવશે. ડે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું આશ્રમમાં તેની છોકરીઓ એકચિતે કામ કરતી ન હતી, કે પ્રભુભકિત દ્વારા પ્રીતિ અનુષ્ઠાનથી અસંગ અનુષ્ઠાન તેથી ઉષાબહેને પાંચ-પાંચ છોકરીઓને પિતાને ઘેર બોલાવવાનું સુધી પહોંચી શકાય છે. ભકિત પરંપરાએ ત્યાગ અને સંયમ. નકકી કર્યું. ત્યારે એક છોકરીએ કહેલું, “બહેન, હું પહેલી દ્વારા જ્ઞાનનું નિમિત્ત બનવી જોઇએ. સંઘના મંત્રીશ્રી કે. પી. વાર એક ઘર જેઉં છું.’ આશ્રમની ભીતરની કથાની આપણને શાહ, શ્રી સુબોધભાઈ શાહ, શ્રીમતી મિતાબહેન કામદાર, ખબર જ કયાંથી હોય ?
- શ્રી વસુબહેન ભણશાલી આદિએ પિતાનાં વકતવ્ય દ્વારા ભકિત - એ છોકરીએ ઘરને અનુભવ પહેલીવાર કઈ રીતે કર્યો, સંગીતના આ વગની જરૂરિયાત ઉપર ભાર મૂકયો હતો. આ ચલચિત્રમાં એણે કંઈક ઘર જેયાં હતાં. પરંતુ આજે એ
વગના સંજક શ્રી ઉષાબહેન મહેતાએ કાર્યક્રમના અંતે આભાર પિત, એક ઘરમાં પ્રવેશી હતી. સેફા પર બેઠી હતી, ગાલીચા * _ *
*