________________
11.-2-2-29.
#+&# પ્રયુદ્ધ ન
F
સ્વરૂપની આળખ # ડા. કુમારપાળ દેસાઇ જે
( ગાંકથી પૂy')
શત્રુને
ગૌતમ ગણુધરે કહ્યું : ‘પહેલાં હું મારા એક જીતુ' છું, પછી સહેલાઇથી ચારને જીતી લઉં' છુ, ચાર તાખે ઇ જાય એટલે દશ પર હલ્લો કરુ છુ તે વિજય મેળવુ છુ. પછી તેા હજારાને ક્ષશુભમાં હરાવી દઉં છું.'
કુમાર શ્રમણે પૂછ્યું : એ શત્રુએ કયા કયા ?'
ગૌતમ ખેાળા : 'પહેલાં તે સહુથી મોટા મારા અહંકારી મા. એને છતુ એટલે ક્રોધ, માન, માયા, લેપ્સ એ ચાર થાય શત્રુ તરત જ જિતાય છે. એ ચારને જીતી લઉં એટલે -કાન, ખિ, નાક, છસ અને સ્પ' એ પાંચ ઇન્દ્રિયના પાંચ સારા અને પાંચ ખાટા વિષયો જીતી શકાય છે. આ દશ શત્રુઓને જીત્યા એટલે પછી હજારાની પરવા રહેતી નથી; હુ પછી શાંતિથી ભ્રમણા કરી શકું છુ.'
પશુ માનવી શાંતિથી ભ્રમણ કરે છે ખરા ? કોઇ પોતાની મહત્વાર્ફાક્ષા સિદ્ધ કરવા માટે દોડતા હોય છે. પ્રાપ્ત પ્રતિસ્પર્ધી તે પદ્મવાની કાશિશ કરતા હોય છે. ક્રાઇ છાઓની તૃપ્તિ માટે ઉજાગરા વેઠતા હોય છે. આ બધા જ દોડતા હોય છે, પશુ ખરેખર તે તેએ સ્વયંથી દોડવા માટે બચતા હાય છે. માનવીએ પોતાના જેટલી આત્મવર્ચના બીજા કાંએ કરી નથી. જે સ્વયંથી જાગે છે અને પૂણુતા મળે છે. સ્વયંથી ભાગવા માટે માનવી જાત જાતની તીખા રચે છે. અને મૃત્યુની ક લાગે છે. અને આવિકા ગુમાવવાનો ભય સતાવે છે. એને ભાવિની અનિશ્ચિતતાઓ ડરાવે છે. આમ એક યા ખીજી રીતે માણસ ભયભીત છે, પશુ ભય તરક પીઢુ રાખીને ઊભેલા માનવી “ભયને ભૂલવા માટે જાતજાતના પ્રપંચ રચે છે. મૃત્યુને એને હર છે તેથી એણે એની આજુબાજુ કેટલાય રિવાજો અને માન્યતાઓની જાળ ગૂંથી દીધી. આજીવિકા ગુમાવવાના ર વ્હેવાથી કેટલીય ખુશામતાના કિલ્લા રચી દીધા. ભાવિની અનિશ્ચિતતા ગભરાવતી હાવાથી એણે ભૂતકાળ પર જીવવાનું ત્સુનાસીબ માન્યું. ભવિષ્યના ભય અને ભૂતકાળની ચાહના રાખનારા માનવી વર્તમાનની વાસ્તવિકતાને ઓળખી શકતા નથી. આને પરિણામે એના જીવનમાં કે નિષ્ણુ યામાં કાઇ સવાદિતા જોવા મળતી નથી. વાસ્તવિકતાથી ભાગવાની એની આદત અને પલાયનવૃત્તિમાં રાચતા કરી ૐ છે. આ નૃત્ત એ જ એની જીવાદારી બની જાય છે. અને પરિામે માસ સ્વમ'થી વધુ ને વધુ દૂર ચાલ્યેા જાય છે. એ જીવનની બધી જ ખારીએ 'ધ કરીને માત્ર એક એવી ખારી. માંથી જુએ છે, જ્યાં બહાર શન્યતા વ્યાપેલી છે. એક ાસ્પિટલમાં હુચરાગની ગંભીર ખીમારી ધરાવતા દર્દીઓની ભરતી કરવામાં આવતી હતી. ચેાપાસ દીવાલા હતી. માત્ર પહેલા નખરના પલંગ પાસે એક બારી હતી. આથી પહેલા પલોંગમાં સૂતેલા દદી' ખરી ખાલીને બહાર જુએ અને જોરથી સહુને બહાર દેખાતી દુનિયા વિશે વાત કરે. વહેલી સવારે ઊઠે અને ખારી ખેલીને ખાલે, એહ ! • આકાશમાં ઉષાની શાતિમા કેવી પથરાઇ ગઈ છે ! કર્વા મનમોહક રંગખેર’ગી ફૂલા ખામાં છે ! પક્ષીઓ કવાં કલરવ કરતાંકરતાં આકાશમાં ઊડી રહ્યાં છે!'
આખાય વાડમાં આ એક દદીના પલંગ પાસે જ ખરી જતી. બીજા અને તે દીવાલ સિવાય કશું જ જોવા ન મળે.
* * **, *
વળી બધાને હૃદયની બીમારી હતી એટલે ઉઠવાની સખત મનાઇ કમાવેલી હતી. સૂતાં સૂતાં બારીએથી બહાર જોઇ શકાય એવી સગવડ પડેલા પણ ગવાળા દદીને જ હતી, બધા દદી' પ્રભુને પ્રાથના કરતાં કે પહેલા પલંગવાળા દર્દીને બહુ રીખાવીશ નહિ, અને વહેલાસર ખેલાવી લે જે બન્યું પણ એવું કે પહેલા પદ્મંગવાળા દદી'ને હાર્ટ એટેક આવ્યા એટલે બીજા બધા દીઓ પ્રાથના કરવા લાગ્યા કે ભગવાન એને હસતુ માત આપજે, બહુ પીડા થાય, એવુ* કરતે નહિ. મનમાં તા એમ હતું કે એ દી' મૃત્યુ પામે તે એના પલગ એમને મળે, પછી ત્યાંથી સૂરજ દેખાય, ફૂલ ખીલતાં દેખાય, પક્ષી ગાતાં રુખામ. સમી સાંજનુ સૌદર્ભ" જોવા મળે, ચમકતી ચાંદની દેખાય, પણ બન્યું એવુ કે પહેલા પણ ગવાળા દર્દી ખસી ગયા અને ફ્રી ખીજે દિવસે સવારે ઊઠીને એ ખાકી બહારની દુનિયાનુ યાન કરવા લાગ્યા.
પણ ઘેાડા દિવસ પછી પહેલા પલંગવાળા દદીને બીજો હા એટેક આવ્યો અને તેનુ મૃત્યુ થયું. હવે પહેલા પક્ષ’ગ મેળવવા માટે દી'માં સ્પર્ધા થવા લાગી. દરેક પોતપોતાની રીતે પેાતાના દાવા કરવા લાગ્યા. ક્રાઇ કહે, “મારી હાલત બડ઼ી ગભીર છે. થાડા દિવસના મહેમાન છું તે। મને એ ખારીવાળા પલંગ મળવે જોઇએ. કાઇ કહે કે હું આ વાત સૌથી જૂના દદી છું. ભીતા જોઇને મને ભારે કંટાળા ચડયા છે. મને પહેલે પક્ષ‘ગ મળવા જોઇએ.' કાએ ડેાકટરને કાહલૂદી કરી. કાએ નસå વિનતી કરી. ક્રાઇ સિારસની ચિઠ્ઠી લાવ્યું, તે કાઇએ લચ આપવાના પણ પ્રયત્ન કર્યાં. આખરે એક દી સળ થયા. અને પહેલા નખરના પુલીંગ મળ્યા. એના માનદના પાર રહ્યો. નહી' એના ગવની કાઇ સીમા નહોતી. એને થયું કે હવે પાતે ખારી ખાલી બહારની દુનિયા જોશે.. અંદરના કૂદી એને કહેશે અને બધા કુવા સ્તબ્ધ ખતીને આદર અને ઉત્સુકતાબેર એની વાતા સંભળશે! વા માનના ભાવથી જોશે!
એ પહેલાં પ્લગ પાસેની ખારી ખાલે છે. પણ આ શું! ખારી ખેાલીને જુએ છે તે સામે માજીના માનની ઊંચી દીવાલ હતી. એ દીકાલને લીધે ખીજું કશું દેખાતુ નહતુ. કાઈ સૂરજ ઊગતા દેખાતા નહોતા. ફૂલ ખીલતા નજરે પડતા નહાતાં ચંદ્રની ચાંદની જોવાની તે વાત જ કર્યાં કરવી ? પળવાર તા આ આ દદી હિંગ થઇ જાય છે, પણ મનમાં વિચારે છે કે જો એ એમ કહે કે સામે કશું ?ખાતુ નથી માત્ર દીવાલ જ છે, તા બધા દી' કહેશે કે કેવા મૂખ બની ગયા ! આથી એણે અગાઉના દદી'ની માફક બારીમાં જોઇને કહેવાનું શરૂ કર્યુ”, આપ આ ઉષા કેવી મનભર લાગે છે! પુષ્પનુ' દ્વાસ્થ્ય કેવું મનમેાહક લાગે છે !'
અને કરી વાડના બધા દી'એ રાહ જોવા લાગ્યા કે કયારે આ દર્દી મૃત્યુ પામે અને કયારે પાતાને ખારીવાળા પદ્મગ મળે
અહંમની દીવાલ એવી છે. કે જે માણસને કશું' જોવા દેતી નથી. અહમને જાળવવા માટે અને અનેક વૃથા પ્રયત્નો કરવા પડે છે અને એ પ્રયત્નમાં સ્વયંને ભૂલતા જાય છે. ધીરે ધીરે છત પર ઊંધા લટકતા ચામાચીડિયાની માર્કે માનવા લાગે છે, આ આખી છત એને આધારે ઊંચી રહેલી છે. કર્તા'ના