________________
Regd. No. MH. By / Sonth 54 Licence No. 1 37
પ્રબુદ્ધ જીવન
વર્ષ : ૪૯ અ`ક : ૧૦
મુંબઇ જૈન ચુવક સંથનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર મેઇલ ૬ ૨૦ ૬ ૧૧
શ્રુમઇ તા. ૧૬-૯-'૮૭
ગાર્ષિક લવાજમ રૂા. ૩૦- છૂટક નકલ રૂા. ૧-૫૦
તંત્રી ૢ રમણલાલ ચી. શાહ
મધ્યાન
‘ધરમધ્યાન’ (ધમ’ધ્યાન) શબ્દ બહુ પ્રવિત છે મને વિશાળ સામાન્ય અથ'માં લેાકામાં વપરાય છે, માણુસના જીવનમાં અનીતિ, દુરાચાર વગેરે વધી જાય છે ત્યારે વડીલે, મિત્રા તેને ધરમધ્યાન તરફ વળવા માટે ભલામણુ કરે છે. કેટલાક નિવૃત્ત માણસને પેતે સમય કેવી રીતે પસાર કરે છે તે વિષે પૂછવામાં આવે છે ત્યારે તે ધમ ધ્યાનમાં સમય પસાર કરે છે તેવું કહે છે. આમ લેકવ્યવહારમાં વિવિધ પ્રકારની ધમ'પ્રવૃત્તિ માટે ધરમધ્યાન' જેવા તળપદે શબ્દ સામાન્ય અથ માં રૂઢ થઇ ગયા છે, પરંતુ જેટલી જેટલી ધમ પ્રવૃત્તિ છે તે બધીને ધમ ધ્યાનના પારિભાષિક પ્રકારની પ્રવૃત્તિ નહિ કહી શકાય. પારિભાષિક અથમાં ધમ ધ્યાન’ એ ધ્યાનને એક વિશિષ્ટ પ્રકાર છે. એટલે બધી જ ધમ'ક્રિયાઓને ધમ' જ્યાન' તરીકે ઓળખાવવી તે શાસ્ત્રીય દૃષ્ટિએ યોગ્ય નથી.
કેટલાક માણુસા એવા ભ્રમ છે કે જૈનધમ'માં પ્શનને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું નથી. વ્યવહારમાં અનેક લેકાને વિવિધ પ્રકારની ધમ'ક્રિયાઓ અને બાહ્ય તપ કરતા જોઈને કેટલાક એવું માનવા પ્રેરાય છે કે જૈનધમ'માં ધ્યાનને બહુ સ્થાન નથી. જૈનધમ કરતા બૌદ્ધધમ'માં ધ્યાનનું સ્થાન વધારે મહત્ત્વનું છે એવુ પણ કેટલાક માને છે. પરંતુ વાસ્તવિક રીતે જોઇએ તે જૈન શાસ્ત્રન્થામાં ધ્યાનને ભ્રૂણ જ મહત્ત્વ મપાયુ છે. છ પ્રકારના અભ્યતર તપમાં પશુ ધ્યાનને મહત્ત્વનું સ્થાન અપાયુ' છે. અને કાયાત્સમ` ધ્યાનને તેથી પણ સવિશેષ ચઢિયાતું ગણવામાં આવ્યું છે. વળી જૈનધમ'ના સિદ્ધાંત પ્રમાણે શુકલ ધ્યાન વગર કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને શુલધ્યાન વગર મેક્ષ, અથવા નિર્વાણુ નથી. એટલે કે મેક્ષ અથવા નિર્વાણુ માટે અંતે ાનની જ નિ વાય'તા છે એવું પ્રતિપાદન જૈનધમ'માં કરવામાં આવ્યુ' છે. • એ પરથી પશુ જૈનધમ માં ધ્યાનનું મહત્ત્વ કેટલું છે તે સમજાશે. એટલે ધણા લકાને ઉપવાસાદિ બાહ્ય તપશ્ચર્યાં કરતા જોઇને જૈનધમમાં ધ્યાનને મહત્ત્વનું સ્થાન નથી અપાયું એમ કહેવુ તે માત્ર અજ્ઞાનમૂલક છે.
જૈનધમ માં સામાયિક-પ્રતિક્રમ
ચૌધવદન વગેરે ક્રિયામાં પણ કાયૅત્સગ દ્વારા ધ્યાનને સંલગ્ન કરી લેવામાં આવ્યું છે. પરંતુ સમુદાયમાં થતી એ ખ઼ાન પ્રક્રિયા જેટલી શુદ્ધ રીતે થવી જોઇએ તેટલી થતી નથી. આમ એક અથવા અન્ય કારણે સૂક્ષ્મ ધ્યાનની પરપગ ઉત્તરાત્તર જેવી
અખંડિત ચાલવી જોઇએ તેવી જૈનમમાં ચાલી આવી નથી. એને લીધે સામાન્ય ગૃહસ્થ જૈન સમાજમાં ધ્યાનમાર્ગની પરંપરા કેટલેક શે લુપ્ત થઇ ગયા જેવી છે. સાધુ સમુદાયમાં ધ્યાનની પરંપરા હજુ પશુ એવા મળે અને અનેક મહાત્માઓના જીવનમાં મારે પણ ધમ ધ્યાનની પ્રક્રિયા જવંત જોઇ શકાય છે. એવા મહાત્માએ પ્રસિદ્ધિ અને પ્રશસ્તિથી દૂર હોય છે. એટલે ધ્યાનમાગ' દ્વારા સાધના કરવા કચ્છનારાઓએ પોતે એમની પાસે જવું જોઇએ.
પાતંજલ યોગસૂત્રમાં અર્જીંગ યાગનું મહત્ત્વ વિશદ રીતે સમજાવવામાં આવ્યુ છે. યોગમાં પ્રવેશ કરનારને માટે હિંસાદિ ને કેવાં ઉપકારક નીવડે છે તેનું મહત્ત્વ પશુ તેમાં દર્શાવવામાં આવ્યુ છે. અષ્ટાંગ ચેંગમાં યમ, નિયમ, ભાસન, પ્રાણૢાયમ, પ્રત્યાહાર, ધારણા, માન અને સમાધિ એ ક્રમે યાગની ઉત્તરા ત્તર સાધના દર્શાવવામાં આવી છે. એમાં બતાવ્યા પ્રમાણે ધ્યાનની સાધના કરતાં પૂર્વ' યમ, નિયમ, ક્માસન, પ્રાયમ, પ્રત્યાહાર અને ધારણા સિદ્ધ કરવા અત્યંત મહત્ત્વનાં છે. વર્તમાન સમયમાં અમુક વર્ગ'માં યાનના પ્રચાર વચ્ચે છે અને કેટલાક લેાકા યાન ધરવાના સીધા પ્રયત્ન કરતા કે કરાવતા ડ્રાય છે. પરંતુ જીવનમાં જર્યાં સુધી યમ-નિયમ ન આાવે ત્યાં સુધી ાનનું બહુ ફળ મળતું નથી. એટલે ધ્યાન ધરનારના પોતાના છત્રનમાં નીતિ, સદાચાર, વ્યસનમુકિત, વિવિધ પ્રકારની વાસના અને એષણાઓ ઉપર સયમ પ્રત્યાદિ ષ સુધી ન આવે ત્યાં સુધી તેને ધ્યાનનું બહુ સારું પરિણામ જોવા ન મળે તે સ્વાભાવિક છે. કદાચ કઇક ફળ મળે તેા પણ તે વધુ વખત ટકતું નથી. જીવનમાં યમ-નિયમ આવ્યા વગર ધ્યાન નથી ધરી શકાતું એમ નહિ. એવી રીતે ધ્યાન ધરવાથી જીવનમાં ક્રમે ક્રમે યમ નિયમ આવ્યાં હોય, ભૌતિક જીવનમાં કઇક સારુ` પરિણામ આવ્યુ હોય એવું જોવા મળતું નથી એમ પણુ નથી. એટલે યમ–નિયમ અને ધ્યાન પરસ્પરાવલખી છે એમ એક દૃષ્ટિએ કહી શકાય. તા પણ પ્રથમ યમ-નિયમમાં દૃઢતા આવ્યા પછી ધરેલુ ધ્યાન વધુ સારું અને વધુ સ્થિર ળ આપે છે એમાં સાય નથી. સાચા ભારાધક તા પોતાના જીવનમાં પ્રથમ યમ-નિયમને એટલે કે સયમ, નીતિ, ત્યાગ, સદાચારને સ્થાન આપવું જોઇએ. બધાં ઇન્દ્રિયસુખે રસપૂર્વક ભોગવવાની લાલસા સહિત ધ્યાન ધરનારના જીવ્રતમાં ખાસ પ્રગતિ થતી નથી.
ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા, મનુષ્યનું ચિત્ત અત્યંત ચાંચળ છે. કઇ એક વિષય ઉપર લખો સમય તે સ્થિર થઇ