SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮ ૮૭ પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહગથી ' શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શુક્રવાર, તા. ર-૮-૧૯૮૭ થી શનિવાર, ૨૯-૮-૧૯૮૭ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ બિરલા ક્રીડા કેન્દ્ર, પાટી, મુંબઈ - ૪૦૦૦૦૭ મધ્યે જવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડે, રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૨૦ અને ૯-૩૦ થી ૧૦-૨૦ એમ રોજ બે વ્યાખ્યાને રહેશે. વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છેઃ દિવસ તારીખ વ્યાખ્યાતા વિષય શુક્રવાર, ૨૧-૮-૮૭ ૧ શ્રી સુનંદાબહેન હોરા સુખપ્રાપ્તિ અને દુઃખમુકિતને ઉપાય * ૨ શ્રી શશિકાન્ત મહેતા - આજને યુગધમ": જીવનમાં અધ્યાત્મની પ્રતિષ્ઠા શનિવાર, ૨૨-૮-૮૭ ૧ શ્રીમતી મૃણાલિની દેસાઈ શ્વેદમાં રાષ્ટ્રીય ભાવના ૨ પૂ. રમેશભાઈ ઓઝા કૃષ્ણ વંદે જગદ્ગુરુમ રવિવાર, ૨૩-૮-૮૭ ૧ પૂ. મુનિશ્રી યશોભદ્રવિજયજી मानवजीवन और अध्यात्म ૨ ૫ વિજયમુનિ પંજાબી जैन धर्म में तप સેમવાર, ૨૪-૮-૮૭ ૧ પૂ. રામતીશ્રીજી સ્થા જૈસે રહે? - ૨ ડો. શેખરચંદ્ર જૈન મૃત્યુ મહત્સવ મંગળવાર, ૨૫-૮-૮૭ ૧ ડો. કુમારપાળ દેસાઈ મહાવીરને ધમ, મહાવીરથી દૂર ૨ શ્રી અનિરુદ્ધ સ્માત સમસ્ત જીવન ચોગ છે બુધવાર, ૨૬-૮-૮૭ ૧ પ્રા. પ્રકાશ ગજજર આધુનિક જીવન અને ધર્મ ૨ ડો. ગુણવંત શાહ માણસની દુષ્ટતામાંથી મારી શ્રદ્ધા, ઊઠી ગઈ છે ગુરુવાર, ૨૭-૮-'૮૭ ૧ પ્રા. તારાબહેન શાહ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ૨ પ્રા. હરિભાઈ કે ઠારી ઢાઈ અચ્છર પ્રેમકા, પઢે સે પંડિત હોય શુક્રવાર, ૨૮-૮-૮૭ ૧ પૂ. મોરારીબાપુ જીવન અને ધર્મ ૨ ડે. નરેન્દ્ર ભાણાવત पर्यावरण शुद्धि और धर्म શનિવાર, ૨૯-૮-૮૭ ૧ શ્રી ડોલરભાઈ વસાવડા ધર્મ, શિક્ષણ અને બિનસામ્પ્રદાયિકતા ૨ ડે. રમણલાલ ચી શાહ ધમધ્યાન વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરોજ પ્રાથના અને ભજને રજુ કરશે અનુક્રમે શ્રી સંગીતા ગગટે. શ્રી લીલાબહેન ભાટિયા, શ્રી સંજય શાહ, શ્રી માલતીબહેન શાહ, શ્રી સ્નાબહેન વેરા, કુ. સેનાલી બાજપાઈ અને કુ. સાધના સરગમ, શ્રી શોભાબહેન જૈન, શ્રીમતી ચંદ્રાબહેન કોઠારી, શ્રીમતી શેભાબહેન સંઘ આ વ્યાખ્યાનેને લાભ લેવા સંઘના પેટ્રને, આજીવન સભ્યો, શુભેચ્છકે તથા મિત્રોને પ્રેમભર્યું નિમંત્રણ છે. . રમણલાલ ચી. શાહ, પ્રમુખ . નિરુમહેન એસ. શાહ કે. પી. શાહ ચીમનલાલ જે. શાહ, ઉપપ્રમુખ શૈલેશ એચ. કોઠારી પન્નાલાલ ર. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ, કેષાધ્યક્ષ વસુમતીબહેન સી. ભણશાલી માનાર્હ મંત્રીઓ સહમંત્રીઓ કેસેટ લાઈબ્રેરી જૈન સમાજના સંનિષ્ઠ અગ્રણી શ્રી ગુણવંતભાઈ એ. શાહ તરફથી પૂ. મુનિશ્રી બંધુ ત્રિપુટીના પ્રવચનેની કેસેટસ સંઘની કેસેટ લાઈબ્રેરીને ભેટ મળેલ છે, જેને સાભાર સ્વીકાર કરતા આનંદ થાય છે. કેસેટ લાઈબ્રેરીને વિકસાવવાની અમારી ભાવના છે. આ કાર્યમાં ઉમળકાભર્યો સહકાર મળે એવી અપેક્ષા છે. મંત્રીએ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૫, સરદાર વી. પી રે, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૬: મુદ્રણુરથાન પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪.
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy