SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૯–૮૭૧-૭ મારા અનુભવે : ભારતીય પ્રજાનું પ્રબુદ્ધ વન 9, ખમીર અને મર્યાદાના આલેખ સ્વામી અક્ષરાનંદ સરસ્વતી ( ગાંકથી પૂણ`) રવામી સચ્ચિદાનંદનાં ફૅટલાંક નિરીક્ષણા દિશાસૂચક છે. એમને માનવતાલક્ષી અભિગમ એમાં કારણભૂત છે. ‘મારા અનુભવા' માત્ર આત્મકથા નથી. એમાં નતી ઘટના પર એમણે ચિંતન કયુ' છે અને એ ચિંતન એમણે અરીસાની મક આપણી હ્યુમક્ષ મૂકયુ છે. ધાર્મિ"* ક્ષેત્રમાં રહેલી અમાપ ભાવના, શ્રદ્ધા અને તેમાંથી પ્રગટતા દાન અંગે એમણે આવુ પ્રગટ ચિંતત કયુ" છે. એમણે કહ્યુ છે કે એથી ઘણીવાર કૃતિ, સંસ્થા, વ' કે સમાજ લાભાન્વિત થતા રહે છે. ધાર્મિક ભાવનાથી થતા દાનને વ્યવસ્થિત આકાર આપી શકાયા નથી, તેથી પાણીના બગાડની માફ્ક દાનતા પણ બહુ મોટા પ્રમાણમાં બગાડ થતા રહ્યો છે. જો મિક ભાવનાથી થનારા ધનને સમાજલક્ષી કે માનવતાલક્ષી બનાવી શકાય' હાત તે સમાજના તથા માનવજાતની લાચારીના ધણા પ્રશ્નો ઉકેલી શકાયા હેત એમ એમણે વસવસો કર્યાં છે. (પૃષ્ઠ ૪૦૭). માનવતાની જગ્યાએ આપણે વણુ વાદ તથા વ્યકિતવાદને મહત્ત્વ આપ્યું, તેનું આ નિશ્રિત પરિણામ છે. ભાગવત સપ્તાહની ટકાવારીના પ્રસંગે એમના ચિ'તનનુ પરિણામ છે. આ ૪. સ. ૧૯૭૧માં પાકિરતાન સાથે ભારતના સંબધે ખગડેલા, પાકિસ્તાનનાં વિમાનેએ એક સાથે આપણા સેળ હવાઇમથકા ઉપર હુમલા કર્યાં હતા. આપણે ગલતમાં હશું એટલે પાકિરતાનનું એક પણ વિમાન આપણે તેડી પાડી શક્યા નહિ. એ દિવસે ઉત્તર ગુજરાતના એક ગામમાં સ્વામીજીનુ પ્રવચન થયેલુ.. પ્રવચનના અંતે એમણે પાકિસ્તાનના હુમલાની ઘટના સભાને કહી અને સૂચના કરી કે અહીં નજીકમાંથી રેલવે લાઇન પસાર થઇ રહી છે. કોઇ દેશદ્રોહી તત્ત્વ તેતે અડપલુ ન કરે તે માટે આપણે વારફરતી આખી રાત પહેશ ભરીએ. લેએ આ પ્રસ્તાવના એવા પ્રતિભાવ માપ્યા કે તેની ાઇ જરૂર નથી. જરૂર હશે તે સરકાર પાસે કાં માણસા નથી? ખે મેઠાં પગાર ખાય છે તે હવે કામ કરે... વગેરે. આ આત પર એમણે ટીકાટિપ્પણ કરતાં લખ્યું છે કે પહેશ ન ભરવાના કારણમાં પૂરતા રાષ્ટ્રવાદના અભાવ હતા. મારા દેશ, મારુ રાષ્ટ્ર અને મારી સ્વાધીનતા પ્રત્યે જે લગની, તન્મયતા હાવી જોષ્ટએ તે ન હતી. પહેશ ભરવા માટે લેકા જ્યારે તૈયાર ન થયા ત્યારે સ્વામી સચ્ચિદાન દજીએ સ્વયં તત્પરતા બતાવી. એટલે અસંખ્ય ભકત રેલવેલાઇન પર પહેરો ભરવા તૈાર થઈ ` ગયા. પ્રસંગે એમણે આપણી ખિ ખેલી નાખે એવા તજ નાનિર્દેશ કર્યાં છે: આ લેા ગુરુપ્રેમથી આ કાય કરી રહ્યા છે, . રાષ્ટ્રપ્રેમથી નહિ. મને દુ:ખી થતા અટકાવવા સૌ તૈયાર થયા છે, કારણ કે, ધમે જેટલા ગુરુપ્રેમ વિકસાવ્યા છે તેટલા રાષ્ટ્રપ્રેમ નથી વિકસાવ્યો. જો રાષ્ટ્રપ્રેમ ઉપર ભાર અપાયા હત તા મારા કહ્યા વિના પશુ લે રેસવેલાઇનને પહેરે। ભરવા ચાલ્યા ગયા હોત. પણ તેવું ન થઇ શક્યું. આપણે સૌએ શાંતિથી વિચારવું પડરો, ધમ'ની લાગણીઓને ગુરુ તરફ્ વાળવાથી ગુરુવાદ, સ્થિર થયા છે. મા ગુરુવા અંતે વ્યક્તિવાદ થયો છે. વ્યક્તિપૂજા તેનુ ભયંકર દૂષણ છે.' આટલુ” કહ્યા પછી ઉમેરે છે ‘જો રાષ્ટ્રવાદ, માનવતાવાદ કે શુદ્ધ અધ્યાત્મવાદને સ્થિર કરાયા ઢાત તા ગુરુ કે શ્રદ્ધેય વ્યક્તિ ન હોય, તેપણુ ચુસ્ત રાષ્ટ્રવાદથી લોકહિતનાં કાર્યાં, શુદ્ધ અધ્યાત્મવાદથી પ્રભુનાં કાર્ય કરવાની સહજ પ્રેરક્રુષ્ટ મળી શકે.' (પૃષ્ઠ – ૪૯૭ ) આમ છતાં ન્યાયની એરણુ પર એમના વિચારી મૂકીએ તે એમના ક્રેટલાક વિચારામાં સહમત થઈ શકાય નિહ. એમના બધા વિચારામાં સહમત થવું જરૂરી પણ નથી. ઈ. સ. ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં આપણુને નામેાશીયેર્યાં પરાજય મળ્યે, આ પરાજયના મૂળમાં એમતે આપણી વધુ પડતી અહિંસક વિચારસરણી કરણભૂત લાગી. અહીં એમના વિચારામાં ગૂંચવાડા હોય તેમ જણાય છે તે એક પક્ષે એમ કહે છે કે મહાત્મા ગાંધીજીમાં અમાપ શૌય' હતું. એટલે તે અહિંસાની વાતે કરીને જ નહિ, પ્રાણુની બાજી લગાવીને પણુ અગ્રેજો સામે ઝઝુમ્યા હતા. (પૃષ્ઠ ૩૧૩). અને બીજી તરા એમનુ નિદાન એવુ છે કે ‘આ દેશ બુદ્ધ તથા ગાંધીજીના છે' એમ એ વખતે, યુદ્ધ પહેલાં, કહેવાતુ. એમ કહેવામાં સંદભ અહિંસાવાદન હતા. આ ધટનાથી તેઓ ગાંધીજીના અ'િસાવાદથી ઘેાડા દૂર ખસી ગયા. એમાં એમણે અહિંસાવાદી જડસુ વલણુ કારણભૂત લેખાવી છે. એ પ્રેરણાના મુખ્ય સ્રોત મહાત્મા ગાંધી હતા એવો એમની માન્યતાના કારણે એમણે આમ કર્યુ. (પૃષ્ઠ ૩.૯ અને ૧૧૪). અહિંસાવાદની જડ નીતિના કારણે, આપણે સેતા, શસ્ત્રો તથા યુદ્ધવિજ્ઞાન પ્રત્યે ધ્યાન આપ્યું' ન હતું એવુ એમનુ તારણ છે એ ભૂલભરેલુ જણાય છે. ૫. જવાહરલાલ નહેરુની પંચશીલની નીતિને ચીને છેહ દીધા અને છેક ઇ. સ. ૧૯૫૯માં જનરલ થીમ યાએ રાજીનામુ આપ્યું હતુ ત્યારથી લશ્કરના વડા અને સંરક્ષણ પ્રધાન શ્રી વી. કે. કૃષ્ણમેનન વચ્ચે શસ્ત્રોના આધુ નિકીકરણ અને ચીન તરફથી સાવિત ભય અંગે વિચારભેદ હતા. માઝાદી પછી પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ વહેારવુ પડયુ હતું અને તેમાં આપણે પાકિસ્તાનને શિકસ્ત આપી શક્યા હતા એ પશ્ચાદ ભૂમિકા ભુલાઇ ગઇ લાગે છે અને ઇ. સ. ૧૯૬૬માં પેટુર્સીંગલ સસ્થાતા-દીવ, દમણ અને ગોવાના-લશ્કરી પગલાં દ્વારા કબજો લીધા હતા એ સધળી હકીકતના સભામાં વિચારીએ તા જણાશે કે માપણે ગાંધીજીના અહિંસાવાદની ભૂમિ કાથી કયારનાય દૂર નીકળી ગયા હતા, ત્યાર બાદ ઈ. સ. ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધ થયું. એટલે ગાંધીજીની શૌય પૂર્ણ અહિંસાની ભૂમિકાને, એના અનુયાયીઓની જડ વલણના કારણે, ભૂલ ભરેલી નીતિમાં ખપાવવી એ ન્યાયયુક્ત નથી. ધમ'નાં મૂળભૂત તત્ત્વસિદ્ધાંતા અને એને ખૂંટી રીતે અનુસરનાર કે વિકૃત અથ'ધટન કરનારા વચ્ચે જેમ ભેદરેખા સ્પષ્ટ હાવી જોઇએ તેમ ગાંધીજીની અહિંસા અને એને જડતાથી અનુસરનારા વચ્ચે ભેદરેખા રવી જોઇએ. વામી સચ્ચિદાનના વિચારામાં આવી ભેદરેખા સ્પષ્ટ ન હોવાથી એમના વિચારોમાં ગૂંચવાડા જણાય છે. ખાદીના અથશાસ્ત્ર મ`ગેના એમના વિચારો પણ પ્રતીતિજનક જણાતા નથી. સ્વામી સચ્ચિદાન દે દંતાલીમાં અન્નક્ષેત્ર, દવાખાનુ વગેરે માનવતાલક્ષી પ્રવૃત્તિમા હાથ ધરી છે. સૂઇ ગમમાં દુષ્કાળ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy