SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૮૭ ૧૬-૮-૨૭ અને કે માત્ર બેજનત્યાગને માસક્ષમણ કહે છે. માવજીવ અનશન ખે પ્રકારનુ છે: એક, ભત્ત પ્રત્યાખ્યાન. તેમાં અંતિમ શ્વાસ સુધી ચારેય પ્રકારના આહારના ત્યાગ કરવાતા હોય છે ખે, પાદાપગમન. તેમાં ચારેય આહારના ત્યાગ કરી લાકડાની જેમ હલનચલન કર્યાં વિના એક જ આસને રહી આત્મધ્યાનમાં લીન રહેવાનુ હોય છે. વિશિષ્ટતા : ઉપવાસમાં માત્ર ઉકાળેલું જ પાણી પીવાનું હોય છે. સૂર્યાસ્ત પછી પાટ્ટીને પણ ત્યાગ કરવાના હોય છે અને પાણી પણ એક જગાએ એસીને જ પીવાનુ હોય છે. * ભેાજન અને પાણી તેના આખા દિવસના ત્યાગને ચવિહાર ઉપવાસ કહે છે. * પયુ ષણમાં આ તપ વિશેષ પ્રકારે થાય છે. મા પર્વ'માં મેટી સખ્યામાં આરાધા અઠ્ઠમ, અનુઇ કૅ માસક્ષમણુની તપસ્યા કરે છે. ૨.. ઉણાદરી : ભૂખ કરતાં ઘેાડુંક આછું ખાવું-પીવુ. ૩. વૃત્તિસંક્ષેપ: બેગપભોગની તેમજ ખાવાપીવાની ચીજવસ્તુઓની મર્યાદા ધટાડવી. જીવનની જરૂરિયાતા ધાડતાં જવી. ૪. રસત્યાગ : અનને દૂષિત અને ાષિત કરે, વૃત્તિયાને વકૃત કરે તેવા ખાદ્યપદાર્થા, પરિધાન તેમજ પ્રસાધનાનો ત્યાગ કરવા. ૫ કાયકલેશ : દુ:ખના પ્રસંગામાં પણ ચિત્તની શાંતિ, વસ્થતા અને પ્રસન્નતા અખંડ અને અધ રહે છે કે નહિ તેની કસોટી કરવા માટેતેા પ્રયાગ ધામ તડકામાં ઉધાડા પગે ને માથે ચાલવું, કડકડતી ઠંડીમાં ઉધાડા શરીરે ધ્યાન ધરવું. એક જ આસને કલાકે સુધી ખેસીને કે ઊભા રહીને ધ્યાન ધરવું વગેરે કાયકલેશ તપ છે. ૬. સલીનતા ઃ મને વારવાર અશુભ વિચાર કરે છે. ઇન્દ્રિયા અશુભ થ્યાચાર કરે છે. અશુભ વિચાર અને આચાર તરફ દોડી જતા મન અને ઈન્દ્રિયાને શુભ વિચાર અને આચારમાં સ્થિર કરવા તેને સલીનતા તપ કહે છે. * આભ્યંતર તપ આ તપના મુખ્ય સબંધ રાજ્કના મન સાથે છે, આ તપમાં અંતરની શુભ ભાવનાનું મહત્ત્વ છે. આ ભાવના દેખી શકાતી નથી. માથી આ તપને આાબતર તપ કહ્યું છે. તેના પણ છ પ્રકાર છે: ૧. પ્રાયશ્ચિત: જાણતાં કે અજાગૃત માણુમથી ભૂલ થઇ જાય છે. પાપ થઈ જાય છે. દ્વેષનુ સેવન થઈ જાય છે. આવુ જે કંઇ પાપ થઇ ગયું હાય, આવા જે કઇ દ્વેષ સેવાઈ ગયા હોય તેના ખરા અંતઃકરણથી પસ્તાવા કરવા. સદ્ગુરુ પાસે જતે એ પાપના સુભીની ખિ એકરાર કરવા, એ પાપની સજાની માગણી કરવી અને થઇ ગયેલું. પાપ કરીથી નહિં કરવાની પ્રતિજ્ઞા કરવી, તેને પ્રાયશ્ચિત તપ કહ્યુ` છે. ૨. વિનય: જે પોતાનાથી ઉંમરમાં માર્યાં છે, જેઆ પોતાનાથી વધુ જ્ઞાની અને ગુણવાન છે, તે સૌ વડીલા, સતા, સજ્જન ક્ષાદિતા આદર-સત્કાર કરવા. તેમનું બહુમાન કરવુ, તેમાં ગુણાની પ્રશ ંસા કરવી, તેને વિનયતપ કહ્યું છે. ૩. વૈયાવચ્ચ : જ્ઞાની, તપસ્વી, વડીલ, વૃદ્ધ, ખીમાર ની વિવિધ પ્રકારે ઉચિત સેવાભકિત કરવી. 13. gr ૪. સ્વાઘ્ધાય આત્માને નિમ`ળ અને નિમ'મ બનાવવામાં પ્રેશા અને મૂળ આપે, સદ્વિચાર અને સદાચારને સુદૃઢ કરે તેષ ગ્રથા પુસ્તકાના અભ્યાસ કરવા. તેનું વાંચન-શ્રવણુ કરવું. પ. પ્લાન : પવિત્ર ને નિર્દોષ આસન ઉપર સ્થિર ને અડાલ ખેસીને કે ઊભા રહીને, એકાગ્ર ચિત્ત પરમાત્માનુ' ચિંતન-મનન કરવુ. ૬. ઉત્સગ : ઘર અને ધંધાની તમામ ખાદ્ય પ્રવૃત્તિખાના ત્યાગ કરીને, માત્મા સિત્રાયના અન્ય તમામ વિચારાના ત્યાગ કરીને, નિશ્ચિત સમય સુધી પરમાત્માનું ધ્યાન ધરવું. મા કાયાત્મગ' તપ કે ધ્યાન તરીકે તે વધુ પ્રચલિત છે. ા તપમાં કાયાની માયા-મમતાના ત્યાગ અને આત્મભાત્રમાં રમણુ મુખ્ય છે. * વિશિષ્ટ તપઃ ખાદ્ય તપમાં પહેલુ સ્મૃનશન તપ અને ચેથું રસત્યાગ તર હ્યુ છે. આ બંને તપને આધારશીલા અનવીને બનેની વિશિષ્ટ તપસ્યાનું આયોજન કરાયું છે. તે આ પ્રમાણે : ૧. વરસી તપ : ઝ્ઝા તપની સમયમર્યાદ પૂરા ચારસ દિવસની છે. આ તપમાં ચારસા દિવસ સુધી એતરે ઉપવાસ કરવાને હાય છે. મત કે એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બેસણુ કરવાનું હોય છે. બેસણુ એટલે એક સ્થિર આસને બેસીને દિવસમાં માત્ર એ તક જ જમવાનું ક્રૂષ્ણુ વદ ૮માના રાજ થ્યા તપના પ્રારંભ થાય છે અને ખીજા વશ્વના વૈશાખ સુદ ત્રીજના દિવસે તેની પૂર્ણાહુતિ થાય છે. તપનું પારણુ' શેરડીના રસથી કરવાનું હાય છે. પ્રથમ તી કર શ્રી ઋષભદેવે એક વરસના સળ ́ગ ઉપાસ કર્યાં બાદ શેરડીના રસથી પારણુ કયુ' હતુ. આથી આ વરસી તપ ભગત્રાનના તપની પ્રતિકૃતિષે કરવામાં આવે છે. દર વરસે હજા! આરાધકા આ તપ પ્રસન્નચિત્ત કરે છે. આ તપ. કુલ ૪૦૦ દિવસનું છે. ૨. નવપદ એળી: આ તપમાં નવપદ' મુખ્ય અને મહત્ત્વના છે. માથી પહેલાં તેના મિતાક્ષરી પરિચય કરી લએ : માત્માને નિળ અને નિર્દેમ બનાવવા માટે નવપદ'નુ ધ્યાન ખૂબ જ પ્રેરક અને પ્રોત્સાહક બને છે. નવપદના એકાગ્ર ધ્યાનથી આત્મા ઉજજવળ અને ઉજમાળ ખતે છે. મા નવપદની આરાધના અને સાધના માટે સવિસ્તર માર્ગદર્શન અપાયુ છે, આ નવપદ આ પ્રમાણે છે : ૧. અરિહંત જૈતાના આ શ્રય અને આરાધ્ધ ભગવાન છે. રાગ દ્વેષ અને માદ્ધ ઉપર જેમણે સવથા અને સપૂણુ વિજય મેળવ્યું છે અને જે પુજ્યાતિપૂજ્ય છે, તે ઋહિત છે. તેમને વીતરાગ, તીથ'કર, અહુ'તૂ, જિન, જિનેશ્વર ાદિ પુણ્યનામાથી પણ ઓળખાવામાં આવે છે. ૨. સિદ્ધ : શુમ અને અશ્રુમ તમામ કર્મો નાશ કરીને જેઓએ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી છે તેવા મુકત, મુદ્દ નિર્જન નિરાકાર આત્મા આને સિદ્ધ કહે છે. ૩. આચાય': જૈત સાધુના એક સમુદાયના વરિષ્ટ નાયકને ભાચાય કહેવાય છે. જે સાધુ જ્ઞાન, ચારિત્ર અને સયંમની સાધનામાં વિશિષ્ટ, ધમ'વ્યવસ્થાની જવાબદરી વડુન કરવામાં સક્ષમ અને સમથ' હોય તેવા જૈન સાધુને માચાયની સર્વોચ્ચ પદવી અપાય છે. આવા આયાયના જીવનવ્યવહાર જ એવા હોય છે. કે
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy