SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રબુદ્ધ જીવન જનધમ માં આહાર અને તપ સુનિ વાત્સલ્યદીપ વા નિહ, દાનવે તે નહિ જ, પશુ-પંખી પણ નહિ, માત્ર માસ જ ઉચિત અને જરૂરી સાધના કરીને મુકિત પામી શકે છે. આથી માનવજીવનનુ' પર લક્ષ્ય છે. મેાક્ષ. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરે 'સાધનામાર્ગ'નું નિરૂપણું સુ". સાધનામા'ના સરળ અય' છે. આચારસહિતા. સાધુસાધ્વી માટે પાંચ મહાવ્રત અને શ્રાવક-શ્રાવિકા માટે ખાર વ્રતમાચાર છે. આ માધ્વાચાર અને શ્રાવકાચારને વધુ શુદ્ધ તે સુદૃઢ કરવા માટે આહારસહિતા [ત], વિહારસહિતા [અષ્ટપ્રવચન માતા] અને વિચારસહિતા [ભાવના]નું પણ નિરૂપણ કર્યુ. * આહારસહિતા ૧. ઉકાળેલુ' પાણી : સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાએ હુંમેશ માટે ઉકાળેલું પાણી પીવુ જોઇએ. વિજ્ઞાને આજે શેાધ કરી. આ તીથ કર પરમાત્માએ હજારો વરસ પહેર્યાં કહ્યુ કે પાણીમાં મસખ્ય જીવે છે. જીવયુકત પાણી પીવાથી જીવાની હિંસા થાય છે અને અનેક શારીરિક રાગે પણ થાય છે. લેરા, મેલેરિયા આદિ રોગચાળાના સમયે આથી જ ઉકાળેલું પાણી પીવાને આગ્રહપૂર્વક જાહેર પ્રચાર થાય છે. રાગ અને જીવહંસાથી બચવા માટે ઉકાળેલું પાણી પીવું જોઇએ. અને કાચુ પાણી ગાળીને પછી જ વપરાશમાં લેવુ જોઈએ. પાણી ગાળીને તેમજ ઉકાળીને પીવાથી વધુ હિંસાના પાપથી તેમજ સભવિત રોગોથી ખેંચી શકાય છે. ૨. અભક્ષ્યનક્ષણુ ત્યાગ: કહેવત છે, અન્ન તેવા આકાર. ખાટું ખાધું હોય તો ખાટા એડકાર આવે. આહાર-પાણીની તન-મન ઉપર, આચાર અને વિચાર ઉપર નિશ્ચિત અસર પડે છે. જે માહાર–પાણી લેવાથી મન વિકૃત અને, વૃત્તિઓ ઉશ્કેરાય, વિચારા બગડે તેથી તેને અભક્ષ્ય ગણવામાં આવ્યા છે. આરાધાએ-સાધકાએ તેવાં ભેટજન-પાણીના ત્યાગ કરવા જોઇએ. જૈનધમ'માં અભક્ષ્ય પદાર્થોનું એક વિસ્તૃત વિજ્ઞાન છે. ‘જીવ વિચાર' સ્માદિ ગ્રંથામાં તેની વિસ્તારથી સમજ અપાઇ છે. સંક્ષેપમાં પણ મુખ્યત્વે આમ છે : ૧. માંસાહારનો ત્યાગ કરવો જોઇએ. કાઇપણ પ્રકારના નાનામેટા જીવાનુ માં”, માછલી તેમજ જીંડાંનું ભક્ષણુ ન કરવું જોઈએ. શકય હોય તે એ બધાના જેમાં ઉપયેગ થયા હોય એવી દવાઓ અને વસ્તુગ્માના ઉપયોગ પણ ન કરવા જોઇએ. ૨. કંદમૂળના ત્યાગ કરવા જોઇએ. જમીનક દવાળા પદાર્થોમાં અસખ્ય જીવો હોય છે. તેમાં લક્ષથી જીવતા તે થાય જ છે. તે ખાવાથી મન વિકૃત અને છે. માંદા, લસણુ, આદુ, મૂળા, રીગણું વગેરે ૨૨ પ્રકારનાં કંદમૂળ છે. તે ખાવાથી લેહી ગરમ અને છે, મન વાતવાતમાં ઉશ્કેરાય છે અને વૃત્તિ વિકૃત અને છે. ૩. મદ્યનિષેધ : દારૂના ઉત્પાદનમાં અસ`ખ્ય જીવેતે મારવામાં માવે છે. દારૂ પીવાથી હિંસા તા થાય જ છે. દારૂ પીનાર વિવેક ગુમાવીને ધણીવાર ન કરવાનુ` કરી બેસે છે. બુદ્ધિ તેનાથી તા. ૧-૯-૮૭ ૧૬-૮-૮ ઝડપથી ઉત્તેજિત થાય છે. કુંઠિત બને છે. વૃત્તિ તન-મનને શાંત, સ્વસ્થ અને નિષ્પાપ રાખવા માટે જીવનભર માંસાહાર, કંદમૂળ અને ઘના ત્યાગ કરવા જોઇએ. ૪.. રાત્રિભોજન ત્યાગ : શક્ય હોય તે સૂક્ષ્મરત થયા બાદ ભોજન અને પાણી અનેને ત્યાગ કરવા જોઈએ. પાણીના ત્યાગ ન થ શકે તે રાત્રિમાજનના ત્યાગ તા કરવા જોઇએ. શ્ય આરાગ્મષિજ્ઞાન પણ કહે છે કે સૂર્યાસ્ત પછી જન્મેલુ ખરાખર પતુ નથી. ભાજન ન પચવાથી અજીશું', ખજિયાત વગેરે રાગા થાય છે, પેટ ખગડેલુ હોય તા પરમાત્માની ભકિત સ્વસ્થ અને પ્રસન્નચિત્ત ન થઇ શકે. ખીજ, રાતે વધુ જીવોની ઉત્પત્તિ ને મૃત્યુ થાય છે. રાત્રિ ભાજનથી આવા અસખ્ય છવાની હિંસા થાય છે. સિાના પાથી બચવા અને આરોગ્યને નિરોગી રાખવા માટે પણ રાત્રિ ભેજનના ત્યાગ કરવા જોઇએ. * તપ: જૈનધમ'માં તપતુ અનિવાય અને અાગવુ રથાન છે. પ્રથમ તીથાકર શ્રી ઋષભદેવે લાગલગાટ ચારસા દિવસ સુધીના ઉપવાસ કર્યાં હતા. ચરમ તીય કર શ્રી ગાવીર પ્રભુઅે સાડા આર વષ સુધી વિવિધ તપસ્યા કરી હતી. ન્દ્રિય અને મનને સયમિત કરવા માટે વિવિધ પ્રકારનાં તપ કરવામાં આવે છે. તપ ક્રમના ક્ષય કરવા માટે છે. આત્માને નિળ અને નિમ'મ અનાવવા માટે તપ કરવાનુ છે. શ્રમણુ ભગવાન મહાવીરે બે પ્રકારનાં તપ કર્યું છે; ખાદ્ય તપ અને આવ્યતર તપ. ખાદ્ય તપ એટલે સામેની વ્યકિત નેને કહી શકે કે મા તપસ્વી છે, એ તપ કરે છે. ત્યાગ અને સહિષ્ણુતા મા તપનાં મુખ્ય લક્ષણુ છે. તેના છ પ્રકાર છે: ૧. અનશન: અન્ન, પાણી, મેવા અને મુખવાસ – આ ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા. આ આહારત્યાગ અનશન ખે પ્રકારે છે: ૧. મર્યાદિત સમય સુધી અનશન કરવું. ૨. માવજીવ મનશન કરવું. . સમય મર્યાદિત અનશન વિવિધ પ્રકારનુ છે. શ્રેણી તપ, પ્રત તપ, ધૃત તપ, વ' તપ અને વર્ષાવગ' તપ – એ તેના પાંચ મુખ્ય પ્રકાર છે. આ ઉપરાંત જે સર્વાધિક પ્રચલિત સમય મર્યાદિત અનશન છે. તે આ પ્રમાણેઃ 12 (એ) ઉપવાસ : એક આખા દિવસનાં ભેજન-પાણી ખતે કે માત્ર ભાજનત્યાગને ઉપવાસ કહે છે. (બી) છઠ્ઠ છે સળંગ સ્પાખા દિવસનાં ભોજન-પાણી અને કે માત્ર ભોજનયુગને છઠ્ઠ કહે છે. (સી) અઠ્ઠમ : સળંગ ત્રણ દિવસ સુધી ભેજન-પાણી ખ'તે કે માત્ર બાજનત્યાગને અઠ્ઠમ હે છે. (ડી) અઠ્ઠાઈ : નાગલગાટ રુ વસ સુધી ભેાજન-પાણી 'તે કે માત્ર ભોજનત્યાગને ઠ્ઠાઇ કહે છે. (૪) માસક્ષમણુ : પૂરા એક મહિના સુધી ભેજન–પાણી
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy