SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ હર દ્રુષ્ણ હોવાથી એકા શ્રૃતત એટલે કે એક એવા પશુ અન’ત રૂપ છે અને પાછા અંનતમાં એક છે. પ્રબુદ્ધ જીવન સ' શેષ પદાર્થોં સત્તુ સિદ્ધ પરમાત્મ ભગવંતના જ્ઞાનાં પ્રતિબિંબિત થાય છે. એ અપેક્ષાએ પરમાત્મા એક અનંત’ છે. જયારે એ શ્મન તા ગેય પ્રતિબિંા સાથે સજ્ઞ-સિદ્ધ પરમાત્મ - ભગવત ૮ સધમાં માત્રવા છતાંય પરમાત્મ ભગવતની વીતરાગતામાં કે તેમના સ્વરૂપમાં લેશમાત્ર પણ ફેર પડતા નથી. તે ઋપેક્ષાએ પરમાત્મ ભગવત મનતમાં એક છે. જે અસત્ પદા' છે એમાં રસપૂર્ણાંક નિત્યતા ” કરીએ છીએ તે જ રાગ છે. અને દેહભાવ છે. વૈરાગ્યથી, અનેકાન્ત દૃષ્ટિથી, અનેકાન્તધમ વાળા પદાર્થને જોવાથી અખદ્ધ અર્થાત્ રામદુત થવાય છે અને જગત મિથ્યા, બ્રહ્મસત્યની અનુભૂતિ થાય છે. સ્યાદ્વાદ દ્વારા આત્માની સિદ્ધિ કરવાની છે કે જે આત્મા અસ્યાદ્ છે. અનેકાન્ત દ્વારા એક અને સમરૂપ એકાન્ત એવા આત્માની સિદ્ધિ કરવાની છે. તીથકર પરમાત્મ. ભગવતે આપેલ સ્યાદ્વાદ્દદન જ સત્ય સામ્યવાદ 'ન છે કે જે દર્શન કર્મનિરપેક્ષ જીવની સિદ્ધ અવરથા સંત્તાથી સર્વ જીવેામાં જોવાની દૃષ્ટિ આપે છે અને એટલુ જ નહિં પણ એવી સર્વ'સમાન અવસ્થા જ્યાં છે તે સિદ્ધાવસ્થાના સ્થાન મેાક્ષને બતાડે છે અને ત્યાં પહેચવાના માગને પણુ દેખાડે છે. જે વસ્તુ સાપેક્ષ છે તેની વિરુદ્ધ વસ્તુની તત્ત્વની અસ્તિ અર્થાત્ હસ્તિ વિશ્વમાં હેાય જ. ઉદાહરણ તરીકે... કે છત્ર સામે મજીવ; નાત સામે અનુાન; : રૂપી સામે અરૂપી; પ્રકાશ સામે અંધાર; ઠંડી સામે ગરમી તેમ ક્રમ સામે ક્રમ ઇત્યાદ્દેિ સાપેક્ષ મારું' માનેલુ' ટળી શકે છે અને નિરપેક્ષ મારું' કદી ટળતુ નથી. સપ્તભંગિથી કેવલજ્ઞાનનું સ્વરૂપ કેવુ છે તેવુ જાણુપણું પ્રાપ્ત થાય છે. અને એ જાણપણુાં ઉપર સાત નયેાની દૃષ્ટિ અને સાધના છે. જે વડે કા સિદ્ધરૂપ કવલજ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે, માટે કેવલજ્ઞાનને કાર્યસિદ્ધિનાં વિષય અનાવવા જોએ, કેમકે સાત નયયુક્ત આપણું જીવન છે સપ્તભગિ યુક્ત આપણી દષ્ટિ છે અને યાર નિક્ષેષા એ આપણા વ્યવહાર છે. સપ્તમંગિ અને સાત નયા દ્રષ્ટાએ સ્વયં પોતા ઉપર અને પોતાની દૃષ્ટિ ઉપર લાગુ પાડીને સ્યાદ્-અપૂણ અવસ્થામાંથી જીવે પેાતાની પૂણુયુદ્-આત્યંતિક એવી પરમ શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની છે. આ જ તો અધ્યાત્મવાદ છે. સપ્તભગિ અને સાત નયે દૃશ્યને લાગુ નથી પાડવાના. એ કામ શું નવાદીના છે. દ્રષ્ટાના કે સાધકના નહિ. ખંડનાત્મક પદ્ધતિને ખતમ કરવા માટે જ્ઞાની ભગવતે સ્યાદવાદ આપેલ છે. કાઇપણ વિકલ્પમાં ન બધાએ અને અહર્નિશ નિવિકતા. એટલે કે અક્રમિતાનું લક્ષ્ય રહ્યા કરે અને થયા કરે તે માટે નાની ભ્રમવતાએ સ્યાદ્વાદશન પ્રરૂપેલ છે. સાપેક્ષવાદની સમજ જીવે દરેક પરિસ્થિતિમાં સમાધાન કરી સમભાવપૂર્વક જીવવા માટે પ્રાપ્ત કરવાની છે. સાપેક્ષવાદ સં વિવાદ માટે નથી ભણુવાના, સ્પાાદથી આપણે જ્ઞાન લા, ૧-૮-૮૭ ૧૬-૮-૭ પ્રકાશ-વિવેકમાં રહીને જીવવાનુ છે. કાષ્ઠને દુઃખી નથી કરવાના. પરમાત્મા પાસેથી સ્વરૂપ સત્ય મળે છે, ારે દીન, દુઃખી, દરિદ્રી, પીડિત વ્યકિતઓને જોઇને સ્વરૂપ તત્ત્વ ક્રમ આવરાયેલુ છે તે સમજાય છે. સપ્તભગિ પૂર્ણ'તત્ત્વનું લક્ષ્ય કરાવે છે. જ્યારે સાત નયે પૂણુ' તત્ત્વની પ્રાપ્તિ અંગે વિકાસ કરાવીને પૂભુતાએ પહેોંચાડે છે. સાત નયાથી સાધકે ઉત્તરાત્તર સાધના કરવાની છે. એકખીજા નયમમાં એકબીજાને જોવાના છે. સપ્તગિ અને સાત નયેની સાધના દ્વારા જીવે અહમ્રહિત થવાનુ છે; અને નહિ કે મ્ વધારવા, વાદવિવાદ કરવા યા પડિતાઈ ખતાડવા સાધના કરવાની છે. જ્યાં સુધી હુ` કેવલજ્ઞાની નથી થયા ત્યાં સુધી હું હારેલા છું મેહરાજાથી હારેલા એવા હુ દષાથી ભરેલા જી. માટે મારી હારને જીતમાં પલટાવવા માટે સાત નયી અને સપ્તભગિની સાધના કરવાની છે. સાત નય વગરનું કાષ્ટ જીવનુ જીવન નથી. નૌગમ–સંગ્રહ અને વ્યવહાર ના જણાવે છે કે... હે જીવ! તુ તારા પ્રત્યે મને જગત પ્રત્યે દૃષ્ટિ કર ! ત્યારે આપણે અનાદિકાળથી જગતને ભાષા પ્રત્યે દષ્ટિ કરાવવા ઇચ્છીએ છીએ અને પોતે સ્વયં પ્રતિ પણ દૃષ્ટિ કરતા નથી. આપણા માહભાવા રસવાળા છે, કઠિન છે કારણ કે આપણે આપણા જ્ઞાનને સ્યાદ્ લગાડતા નથી, જો આપશ્ચા જ્ઞાન ઉપયોગમાં યાહૂ લગાડીએ તે આપણા મેઢલાવા મૃદુ થાય પ થાય. આપણું જ્ઞાન સાવરણુ જ્ઞાન છે. પૂણ' અને ક્રમિક એવું આધળું જ્ઞાન છે, માટે અધિળાને ઘેરવાને માટે લાકડીની જરૂર હાય છે એમ “સ્થના સાવરણુ-અપ-અપૂણ-ક્રમિક શિક જ્ઞાનને અપ માહભાવ રહે તે માટે થઇને સ્થાવાદ લગાડવાના છે. સ્યાદવાદ, જ્ઞાની ભગવાએ આપણને નિર્માહી અનવા માટે તથા નિર્માંહીપણે બનવા માટે તથા નિમેહીપણે છત્રન જીવવા માટે આપેલ છે, જેથી કરી જ્ઞાનમાં અહમ્ ન રહે અને મે વિકારી અલ્પ અને અલ્પ થતા જાય. જ્યાં સુધી આપણા જ્ઞાનમાં મેહવિકાશ છે ત્યાં સુધી આપણે અધળા એટલે કે અજ્ઞાની અર્થાત્ અપૂણુ નાની છીએ. દેખતા તે તે છે કે જે પ્રત્યક્ષ જ્ઞાની અર્થાત્ પૂણુ નની-કવલજ્ઞાની એવા સ' છે. જેમના જ્ઞાનમાં જાતિજ્ઞાનનાં કાંઇ ધર્મો, ક્રાઇ વિચારો, કાઇ સા કે કાષ્ઠ વિકલ્પો નથી, જ્યાં જોવાભુવાની કાઈ જરૂર નથી, જ્યાં સ્મૃતિ કે વિસ્મૃતિના કાઇ પ્રશ્નો નથી. સ્પાાદ આપણા જ્ઞાન ઉપયોગમાં નિર ંતર ચાલુ રાખવાથી આપણુ કાય' ચાલ્યા કરે છે. અને ખતે આપણે સ્વયં દેખતા થઇએ છીએ. માટે જ સ' ભગવતના નાનની કિમત છે. સ્યાદવાદ દ્વારા તત્ત્વ દૈવયમ્' કહી તે સત્રનુ ભગવંતના સપૂર્ણ જ્ઞાનનું ક્ષરણું લઈ આપણે-નમ્ર-મહુહિત અનીએ. છીએ, નમીએ છીએ, ઢળીએ છીએ. જ્યાં મહુડાય ત્યાં વિષયના ચડ-ઊતરના ઢાળ ઢાય, નિહિતા-વીતરાગમાં ઢાળ ન હોય. ચાર ધમ, ચાર નિક્ષેપા, ચાર કારણ, સ્થાનક, સાત નય, સપ્તમગિ, આાઠ ક્રમ', પાંચ ારણું, ષડૂ, નવ તત્ત્વ, ચૌદ ло
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy