SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રબુદ્ધ જીવન આ જે કત ” પ્રા. અરુણ જોષી રહે છે જે કમળ જળમાં ઉત્પન્ન થાય છે, તેમાં જ અને વિકસે છે છતાં તેનાથી ભીખતું નથી તેમ કેટલીક વ્યકિત સંસારમાં જન્મે છે, તેમાં ઉછરે છે. અને બધા પ્રકારના વ્યવહાર કરે છે છતાં તેમાં બધાથી મૂળગી રહે છે. ભસાગરની લખચારાથી ધારાઓ છે,તેમાં જે રફત રહે છે, આસકત રહે છે તે તેમાં ઝુબી જાય છે જ્યારે અરક્ત રહેનાર ભવસાગરને તરી જાય છે. સસરના વિષા પ્રત્યે આક્ત રાખનારને ગ્રામના થાય છે. તેનાથી ક્રોધ જન્મે છે, પછી સમેાહ થાય છે. મને પરિણામે સ્મૃતિભ્રમ થતાં બુદ્ધિનો નાશ થાય છે અને અંતે પૂર્ણ વિનાશ થાય છે એમ કહી ‘ભગવદ્ગીતા’એ આફ્રિતથી થતા મનની હારમાળાના ખ્યાલ આપ્યો છે. મનમાંથી આસકિત દૂર ન થઈ હેાય અને માત્ર દેખાડા કરવા માટે જ ભગવાં ધારણુ કર્યાં હોય તા તે દંભ ગાય. એવા માણુસની હાંસી ઉડાડતાં ખીરજીએ યોગ્ય જ કહ્યું છે કે “મન ન રગાએ, રગાએ જોગી કપર્ણ.' આવા દભી કરતાં અર.ત દશામાં એટલે કે અનાસકત ભાવે રહેનાર સંસારી અનેકગણું ચઢિયાતા કહેવાય. 'સરસ્વતીચંદ્ર' નામની ગુજરાતી સાહિત્યની મહાન નવલકયામાં અરકત છí સંસારમાં રહેનાર વિષ્ણુદાસનું પ્રેરકપાત્ર નિરૂપવામાં અશ્રુ છે. તે અલખ એવા બ્રહ્મના ઉપાસક છે પણ લેખ એવા સસારના પૂજક પણ છે. સ ંસારને જટામાં બાંધી રાખનાર અને સસારને ભસ્મરૂપ બનાવી શરીરે ચેાળનાર આ વિભૂતિ ગૃહસ્થ ધૂમ'રૂપ સ’સારને વાસનાહીન બનાવવાનો ઉપદેશ આપે છે. સ’સારના અધ અને મોક્ષનું · કારણુ ખરેખર તે મન છે એ ઉપનિષદ્ વાયાનુસાર, મનના રાગને દૂર કરી, માણસ નિલિત અથવા અરકન રહી શકે છે. આ ખતમાં જનકવિદેહી એ એક આદર્શ દૃષ્ટાંત છે. પ્રકૃતિની ઘટમાળ માનવની પૃચ્છા મુજખ્ખ ક્રૂતી નથી. તેની સાથે માનવને ક્રૂરવું પડે છે એમ વિચારી અરાગીપણુ કળથી જે કામ કરે છે. તે જ ખરા અરત છે. આ માનવી માત્ર પેાતાના ઉત્કર્ષ માટે, જગના ત્યાગ કરી સન્યાસી મની જતા નથી પણ પ્રવૃત્તિશી* રહી લોકસંગ્રહુ થે કાય રત રહે છે. સતેના રક્ષણુ માટે દુષ્ટાના નાશ માટે તે ધ'નું સસ્થાપન કરવા માટે ભગવાન પેતે પણ કાયરત રહે છે અને માનવજાતને માટે સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. આમ શ્રેષ્ઠ વ્યતિ જે જે આચરણ કરે છે તેને બીજા અનુસરે છે એમ વખાણુને ‘ભ્રમદ્ગીતા'માંથી જાડુવા મળે છે. જગતનું ગમે તે થાવ, હુ તેા સત્ર કમ' છેડી વિરત થઇ જઇશ એમ માનનાર કરતાં અનાસકત ભાવે ફળની પૃહા રાખ્યા વગર મ' કરનારની જગતને વધારે જરૂર છે. કમ'ણિ એવ અધિકારસ્તે, મ ોષુ દાયન' એ ગીતાનું સુપ્રસિદ્ધ વષ પણુ રકત રહી લેકાણુ અથે કાયરત રહેવારો આધ આપે છે. સસારના ત્યાગ કરી વનમાં વસનાર કરતાં, અરકતમાવે સસારમાં કાર્ય”રત રહેનારનુ છત્રન વધારે કપરું છે કારણ કે તેને અનેક સેટીાંથી પસાર થવુ પડે છે. તે સળ જીતેન્દ્રિય બન્યો છે કે નહિ તે જાણુવું હોય તેા સંસારમાં રહેવાથી જ જાણી શકાશે, જમારે વનમાં તો એવી કાઇ તકના અભાવે સફળ આત્મપરીક્ષણ સ ંભવી શકરો નહિ. પોતાની બ્રુદ્ધિને નિચ્છિ રાખી તભાવે લેકકલ્યાણુ અર્થ' જે માણસ કાય કરે છે. તે ખરેખર તેા યજ્ઞ જ કરી તા. ૧-૭-૮૭ રહ્યો છે. નિઃસ્વાથ ભાવે કરેલ ઇ પણૢ કલ્યાણકારક કા યજ્ઞની સત્તાને પ્રાપ્ત કરે છે. આવા યજ્ઞો પાંચ પ્રકારના છે એમ ભાષ દૃષ્ટા શ્રી ગોવધનરામે ‘સરસ્વતીય’માં જાળ્યુ છે, તે મુજબ એક છે પિતૃયજ્ઞ. તે યજ્ઞમાં પુત્રે પોતાનાં કાર્યો દ્વારા માતાપિતાનું તપણુ કરવાનું હોય છે. સાધુએએ પિતૃયજ્ઞને ખલે માયજ્ઞ કરવાના હોય છે અને તે દ્વારા તેમણે પોતાના આચરણ દ્વારા મને ઉન્નત કરી ધર્માનુષ્ઠાન આચરવાનુ ડ્રાય છે. મનુષ્ય યજ્ઞ દ્વારા પ્રીતિની સૂક્ષ્મતા, હુંયનું અદ્રેત અને સધર્માંચારની સ'પ્રભુ'તા કુળવવાની હોય છે. ભૂતયજ્ઞ દ્વારા ચેોગ્ય પુરુષાય કરી ભૂત માત્ર પ્રત્યે ધ્યાભાવ કેળવવાના હોય છે. દેવયજ્ઞ દ્વારા દેવાને તૃપ્ત કરવા માટે પ્રયત્ન કરવાનો હોય છે જ્યારે બ્રહ્મયન દ્વારા સત્યરૂપ અલક્ષ્ય બ્રહ્મને પામવાના પુરુષાથ' કરવાને થાય છે. આમ અરકત સસારમાં ડૂબ્યા સિવાય પ્રગતિનાં ઉચ્ચ શિખરો સર કરી શકે છે. પ્રબુદ્ધ જીવનના પર્યુષણ અંક પર્યુષણ પત્ર' નિમિત્તે ‘પ્રમુગ્ધ જીવનો તા. ૧ લી ઓગસ્ટ, ૧૯૮૭ અને તા. ૧૬ મી મસ્ટ, ૧૯૮૭ ના અ'ક સંયુક્ત અર્ક તરીકે તા. ૧૬-૮-૧૯૮૭ ના રાજ પ્રગટ થશે. * સરદ્વાર પૃથ્વીસિ’હું આઝદનું વ્યાખ્યાન સધ સંચાલિત ‘જ્ઞાનગેષ્ઠિ'ના ઉપક્રમે ડૉ. રમણુકાન ચી. શાહના પ્રમુખસ્થાને પરમાનંદ કાપડિયા સમગૃહ (સંધનુ કાર્યાલય)માં નીચે મુજબ એક વ્યાખ્યાન રાખવામાં આવ્યુ છે. વ્યાખ્યાતા : સરદાર પૃથ્વીસિંહુ આઝાદ' વિષય: આઝાદીની લડતનાં સંસ્મરણા તારીખ : શુક્રવાર, ૩૦ જુલાઇ, ૧૯૮૭ સમય : સજિના ૬-૦૦ કલાકે સર્વેને પધારવા વિનંતી છે. સુખાધભાઇ એમ. શાહુ સોજક કે. પી. શાહ પન્નાલાલ જે. શાહુ મંત્રીએ શ્રી દીપચંદ્ધ ત્રિભુવનદાસ ટ્રસ્ટ ગ્રન્થ શ્રેણી ગ્રન્થ ત્રીજો સરળ, ભાવવાહી શૈલીએ લખાયેલ જૈનધમ વિષયક લેખાના સગ્રહ જિ ન ત ત્ર લે, ડા, રમણલાલ ચી. શાહુ એક વર્ષના ટૂંકા ગાળામાં વેચાણ થઈ જવાથી, ખીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી છે. ક્રાઉન સેળ પેન્ટ પૃ·ઠ-૧૬૪ Ek પાકું પૂઠું મૂલ્ય રૂ. ૨૦/ —: પ્રકાશક શ્રી મુઆઇ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. માગ', મુંબ–૪૦૦૦૦૪. પર્યુષણ પ્રસગે ભેટ આપવાલાયક આ પુસ્તક સવના કાર્યાલયમાંથી મળી શકશે. ∞
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy