SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ૬-૮૭ અસ્થિર સારવાર કેન્દ્ર સંધના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક છે. જે. પી. પીઠાવાલા દ્વારા કાકાના રોગોની નિઃશુલ્ક સારવાર દર રવિવારે સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી રોડ, રસધારા કે. એ. એસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે. પ્રાર્ષના સમાજ, (ફોન : ૩૫૦૨૯૬) મુંબઈ-૪૦૦૦૦૪ ખાતે આપવામાં આવે છે. આ ઉપરાંત “સંધના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૨-૩૦ થી ૫-૩૦ સુધી શ્રી વર્ધમાન રથાનકવાસી જૈન શ્રાવક સંધ ઝાલાવાડ નગર, સી. ડી. બરફીવાલા માર્ગ, જહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦૦૫૬ માં છે. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોક્ત સારવાર વિનામૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્વ તેને લાભ ઉઠાવે તેવી વિનંતી છે. સાભાર સ્વીકાર * શ્રી શાંતિનાથચરિત્રચિત્ર પટ્ટિકા (ચિત્ર . પં. શ્રી શીવચંદ્રવિજય ગણિવર, પૃષ્ઠ-૮, મૂલ્ય ૮૦ – પ્રકાશક : શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યા મંદિર, અમદાવાદ * શ્રી બધહેતુભંગ પ્રકરણમ લે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિ પૃષ્ઠ-૩૬, ડેમી સાઈઝ, મૂલય જણાવ્યું નથી. પ્રકાશકશ્રી યશભદ્ર શુભંકર જ્ઞાનશાળા, જૈન સોસાયટી, ગોધરા (પંચમહાલ) * રાધનપુર જૈન દર્શન (સાધર્મિક શ્રમણિકા વિશે) તંત્રી શ્રી જિતેન્દ્ર વીરવાડીયા અને શ્રી ચંદ્રશ મસાલીયા મૂલ્ય રૂ. ૧૫/-, પ્રકાશન સ્થળ : એ/૩, મહાવીરનગર, શંકર લેત, કાંદીવલી (૫), મુંબઈ-૪૦૦ ૦૬૭ * ગુજર ગ્રન્થ રત્ન કાર્યાલય ગંધી માર્ગ, અમદાવાદનાં પ્રકાશને : * ચંદ્ર પર જંગ લે. યવંત મહેતા કા ઉલ સેળ પિજી, પૃષ્ઠ-૧૦૪, મૂ૫ રૂ. ૧૩/- * અવકાશી ચાંચિયા લે. યશવંત મહેતા, ક્રાઉન સેળ પેજી, પૃષ્ઠ ૨૪૨, મૂલ્ય રૂ. ૩૦/-, જ્ઞાન કૌશલ્યમાળા ભાગ ૧ થી ૫ લે. યશવંત મહેતા, કઉન સેળ પેજ, પૃષ્ઠ-૩૦, મૂલ્ય રૂ. ૪૦ * પ્રસંગ સૌરભ લે રોહિત શાહ, ક્રાઉન સેળ પેઝ, પૃષ્ઠ ૮૦, મૂ૫ શ ૧૦, * પ્રસંગની પરબ લે રેડિત શાહ, ક્રાઉન સેળ પેજી, પૃષ્ઠ.૮૦, મુલ્ય રૂ. ૧૦, * પ્રસંગ અને પ્રેરણા લે. રહિત શાહ, કઉન સેળ પેજી, પૂઠ ૮૦, મૂ૫ રૂા. ૧૦ * પુનિત પંથના પ્રવાસી લે. રહિત શાહ, ક્રાઉન સે.ળ પિજી, પૃષ્ઠ ૮૦, મૂલ્ય રૂ. ૧૦. પ્રબુદ્ધ જીવનને પયુષણ અંક પર્યુષણ પર્વ નિમિત્તે પ્રબુદ્ધ જીવન ને તા. ૧ લી ઓગસ્ટ, ૧૯૮૭ અને તા. ૧૬ મી ઓગસ્ટ, ૧૯૮૭ને અંક સંયુક્ત અંક તરીકે તા. ૧૬-૮-૧૯૮૭ના રોજ પ્રગટ થશે. પ્રવાણ ઉદ્યોગ (પૃષ્ઠ ૩૪ થી ચાલુ) આવે છે. કેટલીયે યુનિવર્સિટીમાં Tourismને અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે છે. દુનિયાભરમાં કેટલીયે સુપ્રસિદ્ધ '. કંપનીએ આ વ્યવસાયમાં પડી છે. તેવી કંપનીઓ બારે માસ પ્રવાસનું આયોજન કરી આપે છે. લોકોની જરૂરિયાત સંતોષાય અને પ્રવાસને તેઓ સરખે આનંદ માણી શકે એટલા માટે તેઓ સજાગ અને ઔપચારિક વિધિ ઓની અદ્યતન માહિતીથી સજજ હોય છે. રેલવેસ્ટેશને કસ્તાણું એરપોર્ટ અને હોટેલના પાન બનાવવામાં દુનિયાભરના નામાંકિત આર્કિટેકટ પણ આગળ નીકળી ગયા છે. નવા નવા વિચારે (Ideas, નવાં નવાં દષ્ટિબિન્દુએ નવી નવી ચીજ વસ્તુઓ, નવી નવી કરામ દ્વારા પિતાના આજનને મૌલિકતા, વૈયકિતા અને વિશિષ્ટતા આપવા માટેના પ્રયાસે દુનિયાભરમાં થઈ રહ્યા છે. વહાણને આકારની હેલ કે ટ્રેનના ડબ્બાઓની બનેલી રેસ્ટોરાં કે એવી બીજી ઘણું નવીનતાઓ દુનિયામાં આવી ગઈ છે. જેમએ એવ: પ્રયાસે.માંથી ડાકનું પણ અવલોકન કર્યું હશે તેને લાગ્યા વગર રહેશે નહિ કે ભારત હજ એ બાબતમાં ઘણું બધું પછાત છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યમાં અને કેન્દ્ર સરકારમાં પણ પ્રવાસખાતુ (Tourism) હોય છે. પણ તેમાં બહુ દમ હેતે નથી. જુદાં જુદાં રાજય સરકાર તરફથી પ્રવાસ માટેની માહિતી કેન્દ્રો ચલાવવામાં આવે છે, પરંતુ એ બધાં જુનવાણી અને આવશ્યક સંપૂર્ણ માહિતી વિનાનાં હોય છે. કયારેક શેચનીય સ્થિતિ તે એવી હોય છે કે પિતાના રાજ્યના માહિતી ખાતામાં કામ કરનારા કર્મચારીએ પિતે એ પ્રદેશ નજરે જે હોતે નથી. જિજ્ઞાસુ પ્રવાસીને સંતોષ થાય એટલી માહિતી એમની પાસે હોતી નથી અને હોય છે તે આપવા માટેની ઉત્સુકતા હોતી નથી. માહિતી. મેળવવા માટે જનારા પ્રવાસીઓ પાસે તે કેટલા બધા પ્રશ્નો હોય એ સ્વાભાવિક છે. પરંતુ એક-બે પ્રશ્નોના જવાબ જ એવી ઉમ વગર, અરિમત અપાય છે કે વધુ પૂછવાનું મન ન થાય. ભારતમાં દેશના અને વિદેશના પ્રવાસનું આયોજન કરનારી કંપનીઓ જેદએ તેટલી સંખ્યામાં નથી અને જે છે તેમાં પણ પ્રતિષ્ઠિત અને આધારભૂત કહી શકાય એવી ઓછી છે. કેટલીક કંપનીઓ ખરેખર સરસ સંતોષકારક કાર્ય કરે છે, પરંતુ કેટલીક પ્રવાસ કંપનીઓ છાપ માં મેટી મટી જાહેરાત આપે છે, ખોટા આંકડાઓ અને બે વચને છાપે છે અને પ્રવાસીઓને લુચ્ચ ઈપૂર્વક છેતરે છે. કેટલીક કંપનીઓ પ્રવાસે જનારાઓ માટે પિતાના નગરમાં મેટી મહેલેિ જે છે, પરંતુ પછીથી તેની પાસેથી બમણું કે તેથી વધુ સારું પ્રવાસ દરમિયાન વાળી લે છે. વિદેશમાં એક યુવાન દંપતી મળેલું તેણે કહેલું કે “એમની પ્રવાસ કંપનીએ એમના હનિમૂનને કાર્યક્રમ બગાડી નાખે, કારણ કે વિદેશ પહેલી વાર સફર કરતા હતા અને એરપેટ ઉપર કોઈ લેવા આવ્યું ન હતું અને જે હોટેલનું નામ આપ્યું તેમાં કે બીજી કઈ પણ હોટેલમાં એમના નામનું રિઝર્વેશન થયું ન હતું. એથી તેઓ મૂંઝાઈ ગયા હતા. પ્રવાસ કંપનીએ ચેમ્મી છેતરપિંડી જ કરી હતી. બીજી એક પ્રવાસ કંપની વિશે એક કે પ્રવાસીએ કહેલું કે “શેઠની ખાનગી સૂચનાથી (તરકટથી) પ્રવાસ દરમિયાન એમના નોકરો અને રસોઈયાઓ ઈરાદાપૂર્વક ટે
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy