________________
ર૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫ ૮૭
15
આ વ્યાખ્યાનમાળાના ખર્ચ માટે મે. સેવંતીસાલ કાંતિલાલ શોહ તરફથી ઈ. સ. ૧૯૮૨માં માતબર રકમનું દાન સંસ્થાને મળેલ છે. તેથી તેમના આર્થિક સહયોગથી આ વ્યાખ્યાનમાળા, સારી રીતે ચાલી રહી છે. સંધ તરફથી તેમની ઉમદા ભાવના
અને પ્રેમ બદલ આ તકે અમે તેઓનો અંતઃકરણ પૂર્વક - આભાર માનીએ છીએ. સંઘને સ્નેહ મિલન કાર્યક્રમઃ
પર્યુષણની સમાપ્તિ પછી પ્રતિવર્ષ જવામાં આવતું સંધને સનેહ મિલન કાર્યક્રમ આ વર્ષે પણ શનિવાર, તા. ૧૩–૯–૮૬ને સાંજના સાત વાગે એમ, સી. ઘીયા હેલમાં છે. રમણલાલ ચી. શાહના પ્રમુખથાને જવામાં આવે હતે, આ પ્રસંગે જ જુદા વકતાઓએ પયુંષણ વ્યાખ્યાનમાળા અને પિતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. અસ્થિ સારવાર કેમ્પ
બદ્રારગામને લેકેને હાડકાંના નિષ્ણાત છે. પીઠાવાલાને લાભ મળી શકે તે હેતુથી બહારગામના દર્દીઓ માટે અસ્થિ સારવારના કેમ્પ યે જવાનું નકકી કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે સુરત ખાતે જૈન સેશ્યલ ગ્રુપ સુરતના ઉપક્રમે અને સંધના આર્થિક સહયોગથી તા. ૨૨, ૨૩, ૨૪, સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ ડે. જેપી પીઠાવાલાની એક સારવાર શિબિર યોજવામાં ધાવી હતી.
તેમ જ સુરત ખાતે આ જ પ્રકારને બીજે કેમ્પ રાષ્ટ્રીય એકતા સંમેલન અને ગાયત્રી મહાયજ્ઞ સમિતિ-સુરતના સહયોગથી તા ૨૭, ૨૮, ૨૯, જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ જવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સાગ આપનારી સુરતની ઉપરોકત સંસ્થાઓના અને ડો. પીવાલાના અમે આભારી છીએ. મહિલા વકતૃત્વ તાલીમ વગ:
સંઘના ઉપક્રમે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તા. ૨૬-૯-૮૬થી બહેને માટેની એક વક્તત્વ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા. આ વગનું સંચાલન કરનાર પ્રા. ધીરેન્દ્ર રેલિયાને તથા સંયોજક શ્રી જયોતિબહેન અમેદચંદ્ર શાહના અમે આભારી છીએ વલભસૂરિ સ્મારક વ્યાખ્યાન શ્રેણી :
સંઘના ઉપક્રમે અને શ્રી આત્માનંદ જૈન સભા પ્રેરિત પ્રતિવર્ષ યોજાતી આ વ્યાખ્યાનશ્રેણીમાં આ વર્ષે સેમવાર, તા. ૨૯-૯-૮૬ના સવારના ૯-૦૦ વાગે ભાગે ભારતીય વિદ્યાભવન, પાટી મથે શ્રી શશિકાન્ત મહેતાનું “આપણી આવશ્યક ક્રિયાઓનું રહસ્ય’ એ વિષય પર પ્રવચન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે શ્રી આત્માનંદ જૈન સભા (મુંબઈ), વ્યાખ્યાતા શ્રી શશિકાન્તભાઈ મહેતા તથા કાર્યક્રમના સોજક શ્રી શૈલેશભાઈ કેડારીને અમે આભાર માનીએ છીએ “ઋતિશેષ સંપાન' પુસ્તકનું વિમોચન
સંઘના ઉપક્રમે સ્વ મેહનલાલ મહેતા સોપાન'ના ધમપત્ની શ્રીમતી લાભુબહેન મહેતાએ પાનનાં જીવનમરણોના લખેલા પુસ્તક “મૃતિશેષ સપાન પુસ્તકને ઉદ્દઘાટન સમારોહ ગુરુવાર, તા. ૧૩-૧૧-૮૬ના સાંજના ૪-૦૦ શલાકે શ્રી ઘનશ્યામભાઈ ઓઝાના પ્રમુખસ્થાને ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગ્રહના જાયા હતા. આ કાર્યક્રમમાં મુંબઈનાં ગુજરાતી વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતાં શ્રેષ્ઠ ચિંતનાત્મક
લેખેના કટાર લેખકને પાનની સ્મૃતિમાં પ્રતિવર્ષ રૂ. ૧૦૦૦નું પારિતોષિક સંઘં દ્વારા અપાશે એવી જાહેરાત સંપાન પરિવાર વતી શ્રીમતી કુસુમબહેને કરી હતી આ માટે તેમણે પાન પરિવાર વતી રૂ. ૧૫૦૦૦ ને ચેક સંઘને અર્પણ કર્યો હતે. એ માટે અમે તેઓના આભારી છીએ. નેત્રયજ્ઞ:
સંધ દ્વારા નેત્રષજ્ઞની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. તે મુજબ શ્રી ભાલ નળકાંઠા પ્રોગિક સંઘ સંચાલિત સર્વોદય આશ્રમ-ગુંદીના ઉપક્રમે અને સંધના આર્થિક સહયોગથી સેમવાર, તા. ૧-૧૨-૮૬ના વાર-વટામણ ગામે એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંધની સમિતિના સભ્ય હાજર રહ્યા હતા. એ
એ પછી રવિવાર, તા. ૧૪-૧૨-૮૬ના રોજ સુરત જિલાના કડોદ ગામે ત્યાંની દામોદરદાસ ગાંધી હોસ્પિટલના ઉપક્રમે સઘની આર્થિક સહાયથી એક નેત્રયજ્ઞ જાય હતા તેમાં પણ સમિતિના કેટલાક સભ્યોએ ભાગ લીધે હતા. નેત્રયજ્ઞની અવસ્થાની સઘળી જવાબદારી વહન કરવા માટે બને સંસ્થાઓના પદાવિકારીઓના અમે આભારી છીએ. સંઘનું વાર્ષિક સ્નેહ સંમેલન :
સંધના પેટ્રને, આજીવન સભ્યો, સામાન્ય સભ્યનું વાર્ષિક સ્નેહ સંમેલન શ્રી વિદ્યાબહેન મહાસુખભાઇ ખંભાતવાળી : અર્થિક સહયોગથી રવિવાર, તા. ૧-૧-૮૭ના રોજ સવારના ૮-૩૦ કલાકે બિરલા કીડા કેન્દ્ર, ચપાટી ખાતે યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સજન શ્રી ચીમનલાલ જે. શાહે કહ્યું હતું. આ પ્રસંગે શીલા શેઠિયા, અને કિશોર મનરાજાના ભગવાન મહાવીરના ગીતને કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ વાર્ષિક સ્નેહ સંમેલન પ્રસંગે ઋત ભર વિદ્યાપીઠસાપુતારાની આદિવાસી કન્યાઓ માટે જરૂરિયાતની સામગ્રી ભેટરૂપે આપવાની જા માટે એકત્ર થયેલી રકમ રૂ. ૧,૨૫,૦૦૦ની જાહેરાત કરવામાં આવી હતી. એમાં એ સમયે શ્રી મફતલાલ મોહનલાલ મહેતા તરફથી વતી વધુ ૫૦ વિદ્યાર્થિનીઓ માટેની રકમ રૂ. ૨૫૦૦૦ સંધ દ્વારા આપવા માટેની જાહેરાત થઈ હતી. વળી આ પ્રસંગે રકતપિત્તના દર્દીઓ માટેની સિંધરોટ (વડેદરા ની સંસ્થા શ્રમમંદિર માટેની યોજના જાહેર કરવામાં આવી હતી અને તેને ઉમળકાભવ પ્રતિસાદરૂપે નીચેની રકમે તરત જ જાહેર થઈ હતી. ૨૫૦૦૦ શ્રીમતી મૃદુલાબહેન જશુભાઈ શાહ (મ. એમ. જે.
ફાર્માસ્યુટીકસવાળા) તરફથી ૨૫૦૦૦ શ્રી ડુંગરશી રામજી ગાલા
(મે. નવનીત પ્રકાશનવાળા) તરફથી ૧૧૦૦૦ થી રમણિકલાલ શિવલાલ ગેસલયા તરફથી તેમના
માતુશ્રીના મરણ, ૫૦૦૦ શ્રીમતી વિદ્યાબેન મહાસુખભાઈ ખંભાતવાળા તરફથી
આ પ્રસંગે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાળાને કલાકારેને, દાતાઓ અને કાર્યક્રમના સંયોજક શ્રી ચીમનલાલ શાહને આભાર માનીએ છીએ. સ્વ, મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર :
સંધના ઉપક્રમે સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રમાં છે. સુમન શાહના “સાહિત્યનું જીવન ઘડતરમાં