________________
વહ છવન ૧) રજા માં બાળકને કાગળકામ, કૂ, રમકડાં, પપેટસ . સહોગથી તા. ૩ ૪ અને ૫ જાન્યુઆરી ૧૯૮૬ ના પાલનએરે શીખવવાનું,
પુરમાં ક્રાંતિવીરેનું ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ૨) બાળકોને સાથે રમી શકાય તેવી રમત રમાડવાની . * રાજકેટમાં હાડકાંનાં દરની સારવાર માટે શિબિર ૪ સંગીત, નાટક વગેરે કરાવવાનું.
સંધના ઉપક્રમે (ઇનર વ્હીલ કલબના સહયોગથી ૪) હરીફાઈ ગોઠવવાની
રાજકોટમાં સેમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર અનુક્રમે ૫) બાળ-ફિલ્મ બનાવવાની
તા. ૨૦, ૨૧, ૨૨ અને ૨૩ જાન્યુઆરી, ૧૯૮૬ એમ ચાર
દિવસ માટે હાડકાંનાં દરની સારવાર માટે એક શિબિર ૬) વાર્તા કહેવાની પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ ઘણી જ સારી છે. જવામાં આવી છે. અસ્થિ ચિકિત્સક ડો. જે. પી. પીડાવાળા પહેલાં દાદીમા વાર્તા કહેતાં અને બાળકે રસમાં તરખેળ થઈ
હાડકાના દરદની વિના મૂલ્પે સારવાર આપશે. એક ચિત્તે સાંભળતા. સારા વાર્તાકારને બોલાવી વાર્તા સંભાળાજવામાં આવે તે બાળકને ઘણી મજા આવે.
પ્રવીણભાઈ એમ. શાહ o) આ સિવાય પ્રદર્શન વગેરે ગોઠવી શકાય.
સોજક
પન્નાલાલ ર. શાહ " આમ બાળકોને શાળા, અને ઘર સાથે લાઇબ્રેરી પણ એક
મંત્રીએ અગત્યનું વિકાસ માટેનું સાધન થઈ શકે, જે બાળકના મનને સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન પ્રફુલ્લ અને સંવેદનશીલ બનાવે, મળતાવડાપણું કેળવે અને
પનવેલ નજીક તારા ખાતે યુસુફ મહેરઅલી સેન્ટરના જ્ઞાનની નવી નવી કેડીઓ બતાવી શકે.
તાલીમ કેન્દ્રને આપણે રૂ. ૫૦૦૭ નું દાન સ્વ. ચીમનલાલ પરદેશમાં રમકડાં લાઈબ્રેરીનું એક એસોસીયેશન પણ છે,
ચકુભાઈ શાહનું નામ આપવાની શરતે આપેલ છે. આ જેની પ્રવૃત્તિ નીચે પ્રમાણે છે.
નામકરણવિધિ સમારંભ રવિવાર, તા. ૧૯-૧-૮૬ ના ૧) નવી રમકડા લાઈબ્રેરી માટે જરૂરી માર્ગદર્શન
સવારના ૧૦-૩૦ વાગે સેવામાં આવ્યું છે. આ
સમારોહના પ્રમુખસ્થાને યુસુફ મહેરઅલી સેન્ટરના પ્રમુખ એ રમકડાં-ઘર ચલાવવાને ટ્રેઈનીંગ કેસ
શ્રી સાદઅલી બિરાજશે, જ્યારે તાલીમ-કેમ્પનું ઉદ્ઘાટન છે તેમની મુશ્કેલીઓ માટે સલાહ-સૂચન
જાણીતા જૈન અગ્રણી શ્રી દીપચંદ એસ. ગાડ કરશે. અતિથ૪) વર્ષમાં ત્રણ કે ચાર પેલાં પરિપત્રે, જેમાં
વિશેષ તરીકે શ્રી વસનજી લખમશી શાહ, શ્રી દામજીભાઈ શાહ, આ વિષય પરના વિવિધ પ્રશ્નો પર લખાશે, જેવા કે
એન્કરવાળા) અને શ્રી મહિપતભાઈ જાદવજી શાહ પધારશે. વ. રમકડાં કેમ પસંદ કરવા, નવાં સારાં રમકડા અને તેની કિંમત, ચીમનલાલ ચકુભાઈ શાહની તસવીરનું અનાવરણ જાણીતા સમારકામ માટેની માહિતી વગેરે.
ઉદ્યોગપતિ શ્રી વિરેન શાહ કરશે. આ પ્રસંગે સર્વ બાઈ - * ૫) રમકડા બનાવનાર પાસેથી કન્સેશન
બહેને પધારવા જાહેર નિમંત્રણ છે. ૬) આ વિષય પર કોન્ફરન્સ અને મીટીંગ ગોઠવવી
પ્રબુદ્ધ જીવનના શ્રેષ્ઠ લખાણ માટે ' આ પ્રવૃત્તિ હજ આપણે ત્યાં નવી છે. આ માટે ઉત્સાહી
પ્રતિવર્ષ રૂ. ૧૦૦૦/-નું જવાબદાર અને સંનિષ્ઠ કાર્યકરોની ધણી જરૂર છે. સમાજમાંથી શતાઓએ પણ આ પ્રવૃત્તિ માટે દાનપ્રવાહ વડાવવાની ઘણી પ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક Pરૂર છે આપણે માનીએ છીએ કે દેશનું ખ૪ ધન બાળકે (૧) પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણ છે તે તેના સર્વાગી વિકાસ માટે ઉપરની બધી પ્રવૃત્તિ આવરી
(એક અથવા વધુ લેખે) માટે રૂા. ૧૦૦૦/-નું શ્રી ધીરજલાલ છે તેવાં બાળધરેની ઘણી જરૂર છે.
ધનજીભાઈ શાહ પારિતોષિક એનાયત કરવામાં આવશે. - આ ઉપરાંત રમત અને રમકડાની જરૂર સમાજના બીજા બાળકે છે. અને તે વૃદ્ધો. આવી રમતથી તેઓને સમય
૨) પારિતોષિક માટેનું વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું
મગુશે. ૧૯૮૫ના વર્ષથી આ યોજના અમલમાં આવે છે. જાય, તેમના હાથપગ વપરાય, તેઓને કંપની મળે, વૃદ્ધો માટે મેટા અક્ષરે લખાયેલ પડી હોય તે તેઓ વાંચી પણ શકે
- ૧૯૮પનું પારિતોષિક ૧૯૮૬માં અપાશે. અને આવી રમકડા લાઇબ્રેરીમાં સ્વયંસેવક વૃદ્ધો હોય તે તેમને (૩) અનુવાદ, સંકલન, અહેવાલ કે ઉતારાને આ પારિતોષિક રસ પડે એવી પ્રવૃત્તિમાં સમય જાય.
અંગે નિર્ણય કરતી વેળા લક્ષમાં લેવાશે નહિ.
(૪) પ્રબુદ્ધ જીવન’ના તંત્રીનું લખાણ એમની ઈચ્છાનુસાર આ સંઘ સમાચાર
- પ્રતિયોગિતામાંથી મુક્ત ગણાશે. કાંતિવીરેનું ચિત્ર-પ્રદશન ...
(૫) એક જ લેખકને ઉપરાઉપરી બે વર્ષ પારિતોષિક અપાશે નહિ. : “સંધ અને ન્યુ એરા હાઈરલના ઉપક્રમે તા. ૨, ૨૧ અને ૨૨, ડિસેમ્બર, ૧૯૮ના ન્યુ એરા હાઈસ્કૂલમાં, મુંબઈ (5) ર.પારિતોષિક અંગેના નિર્ણાયક તરીકે આ વર્ષે શ્રી કોમર્સ (આઈ)ના સહયોગથી તા. ૨૬, ૨૭ અને ૨૮ ઝીણા
હરીન્દ્રભાઈ દવે, શ્રી કુણવીર દીક્ષિત અને શ્રી ઘનશ્યામભાઈ હેલમાં અને પાલનપુરમાં યોજાયેલ સાતમા જૈન સાહિત્ય સમારોહ, દેસાઈ સેવા આપશે.
. , સંગે પાલનપુર શિશશાળા, બાલમંદિર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના
* . . .
લિ. મંત્રીઓ