SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નિ. કાયું નથી. 31: પ્રહ છવન આર્ટસ અને સાયન્સ કેલેજના લાભાર્થે ભડોળ ઊભું મંદિર સાથે જોડીને. થોડા સમય પહેલાં આચાર્ય શ્રી અમૃતલાલ કરવા એક કાર્યક્રમ મુંબઈમાં જામેલે. તેમાં આપણા દેશના યાજ્ઞિકસાહેબને થેલી અર્પણ કરવામાં આવેલી તે તેમણે લેકઅને ગુજરાતના એમ બે અગ્રણી રાજપુર પધારવાના ભારતીને સેંપી દીધી એનું સ્વાભાવિક અહીં સ્મરણ થાય. આવા હતા. રાજકીય મેટપ કે પિતાના જ પક્ષમાં બન્ને પ્રતિસ્પધી તપસ્વી કેળવણીકારથી તે આપણે ઉજળા છીએ. જૂથના હોવાના ખ્યાલે તેઓ એક મંચ પર ભેગા થવા માંગતા ન હતા. એ દિવસે બહાનું અન્ય રોકાણનું હતું. હકીકતમાં એમને સંગીતને ભારે શેખ. એ એમની અંગત મૂડી બન્ને રાજપુરુષોની એ દિવસની ડાયરી અમારી સંસ્થાના જે. જાહેરમાં ક્યાંય ગાય નહીં. એમના અંગત શેખને બિનસમારંભ સિવાય ખુલ્લી હતી. બન્ને મહાનુભાવો' એક જ સમયે ગત કરવા અમે રઢ લીધી. એમના કંઠમાં આમેય માધુર્ય ઘણું. હાજર રહે એવા પ્રયત્નોમાં અંતે સફળતા તે સાંપડેલી, પરંતુ કોઈ સિદ્ધહસ્ત સંગીતકાર નહિ, પરંતુ એમણે ગાયેલું ગીત એમાં બે દિવસ સતત જ્ઞાનતંતુઓનું યુદ્ધ ખેલાયેલું. રાજ અથ–સભર અને કર્ણ—મધુર. શાળાના બધાં બાળકો સમક્ષ પુઓના કાવાદાવાઓથી એમને સખત નફરત થયેલી. એમને એમણે સરસ રીતે ગીત રજ કયુ". પુણ્ય પ્રકેપ પ્રજળી ઊઠેલો. એ વખતે હું હાજર. મને જેવી કરે જે કરણી, તેવી તુરત ફળે છે થયેલું કે ભગવાન આજે-અત્યારે ગેરહાજર છે. આ અપવાદ બદલ ભલા બુરા, અડીને અહીં મળે છે. સિવાય એમણે ક્યારેય તન-મનથી આ પ્રત્યારોપણને સ્વી શાસ્ત્રીય સંગીતના આરોહ-અવરોહ જાળવીને એમણે આ - અમે વિદ્યાથીઓ એટલે ટીખળ કરવાની તક તે શોધતા જ ગીત ગાયું એ અમારું આજીવન સંભારણું બની ગયું. રહીએ. એ વખતે અમારી શાળાની એક વિદ્યાર્થિનીનું સગપણ ભલાઈને બદલે અહીંને અહી મળે છે એવી શ્રદ્ધા હોવા છતાં અભ્યાસકાળ દરમિયાન થયેલું. એના ભાવિ પતિનું નામ એક વિદ્યાથી" જાણી લાવેલો. આવી માહિતી મેળવવા માટે વિદ્યાથીઓને એમણે અનાસકતભાવે કેળવણીનું પુણ્યકાર્ય કર્યું. અતુ. સમાચાર સંસ્થા કે સંવાદદાતાની જરૂર ન પડે. એના પતિનું નામ હતું: પુત્તમ. વર્ગમાં સંસ્કૃતના શિક્ષક આવે એ પહેલાં શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મારક એક વિદ્યાર્થીઓને ટીખળ સૂઝયું. એણે સૂચના-ફલક પર લખ્યુંઃ વસંત વ્યાખ્યાનમાળા સંધિ છૂટી પાડે: પુરુષોત્તમ, અને પ્રત્યુત્તર પણ એણે લખ્યઃ “સંધ'ના ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પુસ્વ + ઉત્તમ, હવે બન્યું એવું કે સંસ્કૃત ભાષાના શિક્ષક વસંત વ્યાખ્યાનમાળા સમવાર, તા. ૧૪-૪-૮૬ થી શાસ્ત્રીજી તે દિવસે ગેરહાજર, એટલે એમની બદલીમાં શ્રી એન. બુધવાર, તા. ૧૬-૪-૮૬ સુધી જવામાં આવેલ છે, એન. મહેતા (એમનું પૂરું નામ શ્રી નરોત્તમદાસ નાથાલાલ મહેતા- જેને સવિગત કાર્યક્રમ આ પ્રમાણે છે: એ પરથી એમનું ટૂંકાક્ષરી નામ શ્રી ન. ના. મહેતા કે શ્રી એન. વિષય : રાજીવ ગાંધીની આર્થિક નીતિ અને એન. મહેતા.) ભણાવવા આવે છે એવી ખબર પડી કે તુરત જ | * ભારતને સામાન્ય માનવી એક તેફાની વિદ્યાથીએ સૂચનો-ફલક સાફ કરી નાખ્યું, તારીખ વ્યાખ્યાતાઓ જાણે કાકાના મરેડદાર અક્ષર માટે એણે બ્લેક બેડ સ્વચ્છ [] સેમવાર | શ્રી નાની પાલખીવાળા, કયું! એમનું આભિજાત્ય એવું કે ભલભલા એમની અદબ - તા. ૧૪-૪-૮૬ મુંબઈ જાળવે. એમની હાજરીમાં સંસ્કાર અને સૌજન્યપૂર્ણ [] મંગળવાર, [] શ્રી કેવલ વર્મા, દિલ્હી વ્યવહાર થાય. તા. ૧૫-૪-૮૬ તંબી બિઝનેસ સ્ટાન્ડર્ડ' એમના કુશળ અને પ્રામાણિક વહીવટ દરમિયાન અમારી [] બુધવાર શાળાની પિતૃસંસ્થા – શ્રી મહુવા કેળવણી સહાયક સમાજને તા. ૧૬-૪-૮૬ [] શ્રી દેવેન્દ્રકુમાર ગુપ્તા દષ્ટિવંત વિકાસ થયે. એમના સેવાકાળ દરમિયાન કામ, ડાયરેકટર, સેન્ટર ફોર સાયન્સ ટેકનીકલ અને ખેતીવાડીને અભ્યાસક્રમ આઠમા ધોરણથી શરે ફોર વિલેઝીઝ, વધુ થયો. અંતે સ્વતંત્ર હાઈકુલ તરીકે એ અભ્યાસક્રમે વિકસ્યાં. પ્રથમ દિવસે શ્રી નાની પાલખીવાળા આ ઉપરાંત બહેને માટે હાઉસ-કાટના વિષયો પણ આઠમા ધોરણથી વર્ષની વ્યાખ્યાનમાળાનું ઉદ્દઘાટન કરશે, અને પ્રથમ શીખવવાનું શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ પારેખ આર્ટસ, પ્રવચન આપશે. સાયન્સ અને કોમર્સ કોલેજની પણ સ્થાપના થઈ. બાળમંદિર સમય : દરરોજ સાંજના ૬-૦૦ કલાકે. અને કુમાર મંદિર તે હતા જ. ઈ. સ. ૧૯૫૩-૫૪થી ૧૯૬૮-૬૯ સ્થળ : વાલચંદ હીરાચંદ સભાગૃહ, સુધીને આ વિકાસ ગાળા. એમના શબ્દોમાં કહીએ તો બાળક ઈન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર, ચચગેટ, થિી ઘેડે ચડે ત્યાં સુધીના વિવિધ હેતુલક્ષી શિક્ષણની સુવિધા મુંબઈ-૪૦૦૦૦૦કરવામાં આવી છે. મહુવાના કેળવણી યુગના વિકાસમાં એમણે પ્રમુખ : શ્રી અમર જરીવાલા પિતાની જાતને નીચાવી દીધી. મહુવા પણ નગુણું નથી. એમનું સૌને સમયસર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. | અભિવાદન કરવા ઈ. સ. ૧૯૭૩માં મુંબઈમાં એક કાર્યક્રમ - રમણલાલ ચી. શાહ કે. પી. શાહ યોજાયે. એમાં એમને રૂ.૭૫૦૦૦/-ની થેલી આપવામાં આવી. પન્નાલાલ ર. શાહ નિલેષ એવા કે એ રકમ એમણે અમારી સંસ્થાને સેંપી દીધી. મંત્રીઓ સંસ્થાના કાર્યકરોએ પણ એમનું ગૌરવ કયુ-એમનું નામ કુમાર પ્રમુખ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy