________________
ટેટ અસ્તિત્વ
અથ' asli બતાવે છે જે મેં અસ્તિ 'છે. 'Sand ભાષા તેમ શબ્દ અને માટે પ્રયોજાય છે. મા Saad ના સબંધ યુ. શાઁ સાથે પકડાય છે. પ્રાકૃતમાં સદ્ થઈ ગુજરાતીમાં ‘સા’ મળ્યા જ છે. વળીate શબ્દનો અથ છે' થાય છે, જેના સખધ સંસ્કૃત મસ્તિ સાથે સરળતાથી પકડી શકાય એમ છે. નવાજો' કે નવા સત્તા આ ઇન્ડિયન્સની કેવી રીતે પડી હશે? વૈદિક ભાષા કે વૈદિક ભાષાના જે આદિમ ભાષામાંથી વિકાસ થયા છે તે ભાષાને કાઇ શબ્દ આના મૂળમાં હશે. આ શબ્દ સનામાંના ‘નવ’ શબ્દ પ્રાચીનતમ ભારતીય નવ શબ્દ હશે. જો નવ + માચીત્ત – નયાયાત હોય હાય તા યજ્ઞ થયે અને તેના લેપે આ શબ્દ મળી શકે? તે શું આ વસાહતીઓ અમેરિકાના પ્રદેશમાં છેલ્લા ‘નવા’ આવેલા હશે ? અને એ આદિમાને નાના કે મેટ સમૂહ જ્યાં ભારતીય ભાષા ખેલાતી હતી તે પ્રદેશમાંથી ઉત્તરે આગળ વધી મેરિંગની સયાગીભૂમિના વિશાળ પટ દ્વારા અક્ષાા અને પછી કેનેડાના વાયવ્ય પ્રદેશમાંથી નીચે ઊતરી ઉતાહ પ્રદેશમાં થતા કેટલાય ત્યાં શકાયા અને ખીજા નીચે એમેઝોનના પ્રદેશમાં પડ઼ોંચ્યા જેમાંના જરા પૂવ ભાજી વધી ન્યુમેકિસકેામાં પહોંચ્યા. ન્યુમેકિસકાની નીચે દક્ષિણમાં મધ્ય
(ગતાંકથી પૂ)
શનિવારે અપેારે સાહિત્ય, ઇતિહાસ, કળા ઇત્યાદિ માટેની, બેઠકના પ્રમુખ પ્રા. જ્યત કાડ઼ારી હતા, જે સનિષ્ઠ અને સાધક છે, જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે.
પ્રા. જયંત કાઠારીએ કહ્યુ` હતુ` કે મધ્યકાલીન સાહિત્ય વૈરાગ્યપ્રધાન જ છે એવા એક ખ્યાલ છે. તેથી વસ’વિલાસ'ના “કર્તા જૈન કે જૈનેતર એવા પ્રશ્ન થાય છે. ખરેખર તેા કેટલાક જૈન સાધુકવિઓએ પણ પાતાની કૃતિઓમાં જીવનના ઉલ્લાસને ગાયા છે. અખા અને પ્રેમાનદ પૂર્વે' થઈ ગયેલા જયવંતસૂરિ નામના સાધુ કવિએ ‘શૃંગાર મજરી' નામની કૃતિ રચી છે. જેમાં ૨૫૦૦ કડી અને પ૧ ઢાળ છે. આર્ભે તીથ "કરવંદનાને બદલે સરસ્વતી. વદના છે. કૃતિ ભાવચિત્રણપ્રધાન અને સુભાષિતપ્રધાન છે. શૃંગાર મજરી'ની નાયિકા શીલવતીને શૃંગાર ૧૧૫૦ કડીમાં વણુ વાયેા છે. વર્ષાઋતુને વિરહ દાના આલખન તરીકે વધુ વેલ આઠુ પ્રકારની વિરહ દશા વધુ વે છે.
।','
સાતમે જૈન સાહિત્ય સમારોહ
અહેવાલ: ગુલાબ ઢઢિયા
ત્યાર બાદ સાહિત્ય વિભાગમાં અન્ય વકતાઓએ પોતાના નિબંધ રજૂ કર્યાં હતા. ખભાતની આરસીમાં જૈનનુ સ્થાન’ વિશે ખેલતાં શ્રી નટવરલાલ એસ. શાહે કહ્યુ હતુ કે, ગુજરાતનાં પ્રાચીન નગરોમાં ત્રખાવટી-સ્તંભતીથ –ખંભાતની ગણુના થાય છે. ખંભાતમાં ત્રણ પ્રાચીન જ્ઞાનભંડારો છે. ભોંયરાપાડામાં આવેલા જ્ઞાન ભારમાં પેણા ત્રણસે જેટલી તાડપત્રીય પેાથીએ છે. ખારવાડાના જ્ઞાનભંડારમાં વીસ હંજાર હસ્તપ્રત છે.
ગણું જીવન
૨૧મી સદીમાં જૈન ધર્મ વિશે ખેલતાં ડો. કુમારપાળ રુસાઇએ ત્યારે વિજ્ઞાનની પ્રગતિ કર્યાં પહેાંચી હશે તેને ખ્યાલ આપ્યા હતા. 'ત્રાની ખેલખેલા વધી હરો પશુ માસ વધુ એકલવાયા અની જશે. હજી આપણે જૈન ધર્મની વાતો કરીએ છીએ પણ અહિંસા અને કરુણાનો અભાવ સત્ર દેખાય છે.
6
તા. ૧-૨-૨
અમેરિકાના મેકિસકાને પ્રદેશ આવેલ છે. ત્યાંના માયાની ભાષાના હજી અભ્યાસ કરવાના ચાગ મળ્યો નથી, પરંતુ એના મને મળેલા વ્યાકરણમાં ભારતીય ભાષાના નકારવાચી શબ્દ મા જોવા મળ્યા છે.
અમેરિકન ઇન્ડિયનેામાં ગૌરાંગા અને પીતાંગાનું સમિશ્રણુ, એમાં શ્યામગિ સમિશ્રિત થયા એ પહેલાનુ છે. એટલે કે વેદકાલની પહેલાંની ભારતીય ભાષા ખેલનારાઓમાંથી જુદા પડેલા લોક તે આ નવાજો અને માયા છે. અને ઇ. પૂ. ૨૦,૦૦૦ થી ૧૦,૦૦૦ સુધીમાં, અમેરિકામાં આવી પહેાંચેલા. થોડા શબ્દોનું સામ્ય આપણને ભારતીય ભાષા ખેાલનારી પ્રજા સાથેના અમેરિકન ઇન્ડિયનેના સંબંધ સૂચવી જાય છે. એટલુ જ અત્યારે તે પૂરતુ છે. માયાએનુ વ્યાકરણ તેા મતે મળ્યું છે, પરંતુ એની ગદ્ય વાચનમાળા અને કાશ તથા નવાજોનાં વ્યાકરણુ ગદ્ય વાચનમાળા અને શ હજી મેળવી શકયા નથી. ઇન્ડો-યુરોપિયન ભાષાશાસ્ત્રના આડંગ અભ્યાસી એડવા સાપિર નવાજોની ગદ્ય પાઠમાળાનું સપાદન કર્યુ છે. એમણે રસ લીધે છે એટલે જરૂર એમણે પ્રાચીન સંબંધ વિષે લખ્યું હશે. ( ક્રમશઃ )
યુદ્ધના ઓછાયા હેઠળ ક્રુતા વિશ્વને અહિંસા, કરુણા અને માનવતાની વધુ જરૂર પડશે.
જૈન ધર્મોની પ્રાચીનતાના એકેડેમિક પુરાવા' વિશે શ્રી નાનાલાલ વસાએ કહ્યું હતું કે, સૌથી પ્રાચીન જૈન અવશેષો મથુરાના કંકાલી ટીલાના છે. તે વખતની મૂર્તિ એમાં લછિન નથી. ભુવનેશ્વરની હાથી ગુફામાં સમ્રાટ ખારવેલના મહત્ત્વનો શિલાલેખ ભારતમાં જૈન ધર્મના ફેલાવા પર પ્રકાશ પાડે છે.
શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ-અગાસના હસ્તપ્રતસંગ્રહ' વિશે પ્રા. નિલનાક્ષ પડયાએ પોતાના વકતવ્યમાં જણુાવ્યું હતું કે, અગાસના ઉપરોકત સંગ્રહમાં ગુજરાતી ૧૦૬, પ્રાકૃત ૭૯, સંસ્કૃત ૪૭, રાજસ્થાની ૧૫, વ્રજ ૨, પ્રાકૃત-ગુજરાતી ૨૨, સંસ્કૃત-ગુજરાતી ૫ તથા પ્રાકૃત સંસ્કૃત ૮ હસ્તપ્રતા છે. ઇસ્વીસનની ૧૫ મીથી ૨૦ મી સદી સુધીની હસ્તપ્રતા આ સંગ્રહમાં સચવાઇ છે. અલયચન્દ્ર કૃત સ્વરાય પત્ર' અને ‘મહાદેવાત્રિંશિકા’ (સસ્કૃત) જેવી એજૈન કૃતિઓ પણ અહી સચવાઇ છે.
‘જૈન સ્ટાત્ર-રસદર્શન' વિશે ડા. શેખરચન્દ્ર જૈને પેાતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, સ્તંત્ર એ ભકિતની તીવ્રતાના આવિષ્કાર છે. એ ભાવનાને વિષય છે, બુદ્ધિના નહિ. ભક્ત કવિએ સ્તાત્ર સર્જન સમયે જે ભાવસમુદ્રમાં ડુબકી લગાવી હોય છે તે અનુવાદ કરનારમાં તે સમયે શી રીતે આવે? એટલે જ તાત્રાવ્ય માત્ર કવિતા નથી પશુ મંત્ર-સંહિતા છે. ભક્તામર સ્તત્ર * સૌન્દલહરી જેવાં સ્તત્રામાં દરેક ધો કોઇ ને કોઇ વિશિષ્ટ સિદ્ધ પ્રયાગ છે.
શ્રાદ્ધગુણુ વિવરણુ' ગ્રંથના 'પરિચય આપતાં શ્રી જયેન્દ્ર શાહે કહ્યુ` હતુ` કે, વિ. સ. ૧૪૯૮ માં શ્રી જિનમંડનણુંએ આ ગ્રંથની રચના અણુર્તિલપુર પશુમાં કરી હતી. સસ્કૃતમાં