________________
''
:
:
-
* રાતાય ચાલતી જ રા
કે વિખ્યાતિની આકાંક્ષા નહેતી. મહાન આત્મારૂપે સર્વ ધર્મો પ્રતિ સમભાવ, સન્માન અને મૌત્રીભાવના અલૌકિક વેગનું મંગળ મિલન હતું. નિકટખવી પૂજ્ય તારક સ્વામીબા જીવનની અંતિમ પળ સુધી પિતાને દેવ દદથી ઝુલતે હોવા છતાં તેમને આત્મા આત્મભાવને ભૂલતા ન હતા, દે ને સહન કરમું હતું અને તેમનું હૃદય પચપરમેષ્ઠિને વહતું. આમ મૃત્યુને પડકાર કરતાં કરતાં સંસારને જ્ઞાન તેજથી ઝળહળાવી સૌરાષ્ટ્રની સંતપ્રસુતા ભૂમિ ઉપર જન્મેલી કમંયોગિની પૂ. સતીજીના મહાદીપક મૃત્યુને મહોત્સવ બનાવી અંતર ચક્ષુને ઉજમાળ કરી ચર્મચક્ષુઓ સામેથી સદા સદાને માટે અનંતમાં વિલીન થઈ ગયું છે. ખરેખર આ મહાન આત્માએ જેટલું જીવનથી સમજાવ્યું છે એનાથીય કંઈક અધિક મૃત્યુથી સમજાવી ગયાં છે. - આ એક વિશ્વ શાંતિને વલે અને શાસનની ધ્રુવતારિકા પિતાની કુલ ૬૧ વર્ષની આયુમાં ૪૮ વર્ષની ઉજજ્વલ
અતિ ઉજજવલ અને સમૃજજવલ દીક્ષા પર્યાયની સાધના સાધી. પૂજ્ય ગુરુણીયા કે જેમને સરસ્વતી માતા એટલે
કે જિનવાણી પ્રસન્ન હતી, એવી જ્ઞાનશકિત અને રમતની સાક્ષાત મૂતિ પિતાના સ્વરૂપમાં લીન થઈ ગઈ છે. આની મંગળમતિને મારા શત શત કટિ કોટિ વંદન કરું છું. મારા ' મારી પરમ કૃપાળુ પરમાત્માને નમ્ર પ્રાર્થના છે કે આધ્યત્મિક ગિનીની પ્રેરણાથી ચાલતી વલભરમારક યોજના ઉર્સ સવંજન હિતાય પ્રવૃત્તિઓ અવિરત પ્રગતિ કરતી રહે અને પૂ સ્વામીબાએ સાકાર કરેલ સ્વપ્નને સફળતાપૂર્વક વિશ્વ સમક્ષ રજૂ કરી તેઓશ્રીની સાચી યાદના હકદાર બનવા મા નિષ્ઠાવાન કર્તવ્યપરાયણ અને નિઃરવાર્થ સંચલકે, કાર્યક્ત ઉપરાંત મને તથા આપને અપૂર્વ બળ પ્રાપ્ત થાઓ એ મંગળ ભાવના પાઠવું છું.
વિદ્યાબહેન શાહ
, પ્રેસિડેન્ટ, - ઈન્ડિયન કાઉન્સિ ફેર
ચાઈલ્ડ વેલફેર
સજનના આવેગની ક્ષણે
ડે, દક્ષા વ્યાસ સુશીલા ઝવેરીને ક્ષણોનું આંબમ’ સંગ્રહ આકર્ષક ઉપરણું, સમયથી અભાન રીતે જિવાતું જીવન, પ્રકૃતિ સૌંદર્ય એમ લાક્ષણિક શીર્ષક અને અછાંદસ રચનારીતિનાં કાવ્યને લીધે કેટલા વિષયોમાં ફરી વળે છે એમની કલમ! પણ એ સર્વનું ન તરી આવે છે. કાજપિતા બમમાં મઝાનાં બાળગીત રૂપ એક છે: અછાંદસ, ખરું કહીએ તે ગંધ. આપનાર કવયિત્રી “વિચિમાલા'માં પરંપરાગત લય, ઢાળ. લઢણુ,
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં અછાંદસની પ્રતિષ્ઠા થતી ભાવ, ભંગિઓ સાથે ગીતનો થાળ લઈને આવે છે. એમાં સંવેદનની જ આધુનિક બનવાના ઉત્સાહીઓને એ ડાબા હાથને ખેલ સમૃદ્ધિ ખરી પણ મૌલિકતા અને ઊંડાણ અંલપ જણાય. ગીતના લાગ્યો. પરંતુ છ દોને ઘેર્યા વિના, વિવિધ લયને આત્મસાહ સ્વરૂપ પરની ફાવટ અહીંથી જ પમાય. “અનાહત'માં પારંપરિક કયાં વિના અછાંદસનું ખેડાણુ જોખમી સાહસ બની જાય છે. મિજાજની ગઝલેને શાલ ઊતરે છે. અલબત્ત, આકર્ષક
એથી તે અસંખ્ય અછાંદસ રચનાઓ આગવી મુદ્રા કે ચહેરાઉપાડવાળાં થs ગીતે, વૃત્તબદ્ધ કાવ્યું અને હાઇક પણ મહેરા વિનાની બની રહી છે. એમાં મેટામાં મેટું ભયસ્થાન એમાં છે. હરિગીતને બહોળો ઉપયોગ ધ્યાન ખેંચે છે.. આકૃતિની અવજ્ઞાનું, શિથિલ રચનાવિધાનનું, ગદ્યાળુતામાં સરી કૌરવવન'માં પણ ગીત-ગઝલ- સેનેટ-મુકતક-હાકુ પારંપરિક જવાનું અને બિનજરૂરી વાણીવિલાસનું છે. આ કવયિત્રીને રીતે ખંય છે. નારીજીવન, ગૃહજીવન, વાત્સલ્ય, સંસારીભાવે, પણ આ ભયસ્થાનને અબી જવાનું અનેકવાર અચૂં સમય, પ્રણય અને પી એમના સંવેદનવિશ્વમાં વ્યાપેલા જેવા બન્યું છે. અછાંદસ કવિતા એ કોઈ વિચાર, ઊર્મિ, તરંગ મળે છે. આ પરંપરામાંથી બહાર નીકળવાની મથામણુ “ક્ષણનું કે બુદ્દાની રજૂઆત માત્ર નથી. એમાં આદિ-મય અને આલ્બમમાં થતી જોવા મળે છે. મોટા ભાગની રચનાઓમાં અંતને સુગ્રથિત રીતે કંડારી કાઢ્યાને કસબ અને કલાસ કંઈક આધુનિક મિજાજ અને અછાંદસને આશ્રય લેવાય છે. પણ જોઈએ. કૃતિ કેવળ અભિધામાં રાચતી કે ખેલકી ની એક જ કવિની એકસામટાં કાવ્યો એક સાથે આરવાદવાના જતી હોય તે એની આસ્વાદ્યતા આપમેળે જ અળપાનની થાય છે ત્યારે બે બાબતે બને છે. એક તરફ કવિના ભાવ- જલિયાવાલા’માં રજૂ થયેલું સંવેદન સ્પર્શક્ષમ છે, પરંતુ વિશ્વને સભરતાથી માણી શકાય છે, એની શકિત-મર્યાદાને તરત શબ્દનું ઔચિત્ય, ચેટ, વજન કે સાર્થકતા ક્યાં છે? પામી શકાય છે; તે બીજી બાજુ વિષય, સ્વરૂપ, અભિવ્યકિત, કેટલીય તેજપુંજ અખિની રેશની લય, લઢણુનાં પુનરાવતને નીરસતાને અનુભવ આપે છે. કવિ તેજાબના ટીપે લૂંટી લેનાર સંવેદન સમૃદ્ધિ ન હોય, એ કલ્પના વ્યાપાર નવા નવા ઉન્મેષમાં રક્ષણહાર રાક્ષસેની રસ્મૃતિ રાચતા ન હોય અને ભાષાકર્મમાં નૂતન આવિષ્કારે સજતે ન હોય ડાયરની ગળોથી અધિક મને તે એકસામટી સે-સવસે રચનાઓમાંથી પસાર થવાનું દુષ્કર વિદગ્ધ કરી ગઈ. (૧૧) બને છે. સુશીલાબેનનું સંવેદનતંત્ર સમૃદ્ધ છે. સંસારે જીવની
ઘણું બધું વાગ્મિતા પરાયણ લાગેકેટકેટલી ક્ષણે એમણે સંવેદી-સંધરી છે આ આલ્બમમાં ! પ્રેમાળ હૃદય જલિયાંવાલા બાગની જેમ ફેર ઠેર પતિ જેડનું સભર દાંપત્ય-પતિની માંદગી અને મૃત્યુ, મૃત માતાનું
ઘાથી ભયુ લય છે. સંભારણું, શિવના સમૃદ્ધ રમતિયાળ દિવસે, વતનઝંખા, જલિય
ભયુ ભયુની સભરતામાંથી વેદના ઊભરતી નથી. તિ વાલાનું પુનરાવર્તન, કવિતા લખવાની’ અભીસા, સૃષ્ટિસર સાથે જે કાંઈ કહેવું છે, તેને માટે એકમેવ અને અનિવાર્ય શબ્દ ત૬૫ થવાની ઝંખના, માતૃભૂમિમાં મચેલી યુદ્ધનીભીષણુતા, મળતો નથી કે પછી કવિ પ્રમાદી છે અને એને શોધવાની