SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ad P પ્રથમ જીવન વિલ ક્ષ ણુ ડા. હુસમુખ ઢાશી પાંચમી સપ્ટેમ્બરની વહેલી સવારે સ્થાનિક વર્તમાન પત્રામાં . સુરેશભાઈ જોશીની ગંભીર તબિયના સમાચાર વાંચીને ધ્રુજારી આવી ગઇ. તેમની તબિયત અવસ્થ ત રહેતી જ હતી અને વારવાર અસ્થમાનાના હુમલાઓ આવતા હતા, પણ ઈયિત આટલુ ગંભીર રૂપ પકડશે એવી તે કલ્પના જ નહતી. માનક નાદુરસ્ત તબિયત વચ્ચે પણ મેં તેમને હમેશાં Hale aal Hearty જ જોયેલા. પછી એવા ‘સમાચાર મળ્યા કે હવે તેમને રાહત છે. ત્યાં તા રવિવાર, તા. ૭મીની સવારે તેમના કાન્તના ન ઝીલી રાકાય એવા ખબર વાંચ્યા. 'મનને શુ' થવા બેંગ્યું એ તો હુ· પોતે પશુ ના સમજી શકયા. એક તેજસ્વી દીપક મુઝાયા. અને તેની સાથે ગુજરાતી સાહિત્યને એક યુગ જાણે સમાપ્ત થયેલું. તેઓ સાચા અથ'માં યુગસર્જકે હતા. ઈ. સ. ૧૯૫૭ પછીનું ગુજરાતી સાહિત્ય છે. સુરેશ જોષી યુગ તરીકે અંકિત થયું છે. ભવિષ્યના અતિહાસકારને તેમનું મૂલ્યાંકન એ રીતે કરવુ જ પડશે. તેમાં ઝાઝને ભાગ્યે શંકા હશે. તેમનામાં જે શકિત હતી, જૈ પ્રતિભા હતી, બુદ્ધિના જે અફાટ વૈભવ હતા, સાહિત્યને જુદા જ દૃષ્ટિકાણથી જોવાની અને મૂલવવાની જે વિદ્ભક્ષણ દષ્ટિ હતી એ બધાંનું અહી મૂકિન કરવાનું શકય નથી; એક સર્જક અને વિવેચક તરીકે પૂરાં ત્રીસ વર્ષો સુધી તેમણે ગુજરાતી' વિદ્વત્તાને પડકારી હતી. વિરાધના જાળ વચ્ચે પણ તેમને ઉત્સાહ કદી મદન પડ્યા અને તેમની પ્રતિભા હંમેશા અખ`ડિત રહી. પણ ાજે, આ વિશે કંઇ સહેવાનું ગમતુ નથી. એક વ્યકૃિત તરીકે મને એક ઉષ્માભર્યાં સુરખી વડીલ તરીકે તેમણે મારા પર જે છાપ પાડી છે તે સબંધે ચેડુ ંક કહેવાનુ મન થાય છે. કેમ કે એ છાપ જેટલી સ્ત્રીની છે તેમ્ની જ મમ સ્પશી છે. . ૨ કિ ત ત્વ ક વર્ષો પહેલાં તેમના અહી વસેલા કેટલાક શિષ્યોએ, તુમા એકાદ બે અધ્યાપકમિત્રોએ અને અમારી વિદ્યાર્થિનીઓએ તેમને રાજકોટમાં વ્યાખ્યાતા આપવાનું ખોલાવવાનુ વિચાયુ. તે એ મને વાત કરી. કૉલેજમાં જોઇએ તેવુ વાતાવરણ નહેાતુ ાતે પરિસ્થિતિ બહુ અનુકૂળ નતી. પશુ એ સમયે ‘ક્રાઇસીપ’ની નાના ચાલુ હતી. એટલે એ નિમિતે તેમને આમત્રણુ આપવાનું ક્રય હતું. મારે કષ્ટ ખાસ મહેનત કરવી ન પડી.ક્રમક તેમના સર્જ્યો. બધી વ્યવસ્થા કરતા હતા. બરોબર યાદ નથી પશુ મે ાદ પત્ર લખ્યો હશે અને તેમના તરફથી તત્કાળ સાનુકૂળ તિભાવ મળ્યું. તેમના આવવની તારીખે નક્કી કરવાની હતી અને એ વિશે હું વિચારતા હતા. વચ્ચે દીવાળીના દિવસે આવતા હેતુ: નવા વર્ષ'નુ' એક અભિનદન કાડ' મને મળ્યુ. અક્ષરા ઓળખી સકાયા નહિ, પણ થોડીવારમાં તેમની સહી બરાબર એળખી સીધી. તેઓ તા મેડન આના ચાહક, ઉપાસક અને સાગ”ક હતા. સાહિત્યકલા કે ચિત્રકલામાં તેને જ મહત્ત્વ આપતા હા, અજંટાના શિલ્પ ઉપરથી કાઇ આધુનિક ચિત્રકારે દોરેલુ ચિત્ર અભિનંદન કાડ ઉપર હતું. ભગવાન બુદ્ધ શિક્ષા પાત્ર મને પેતાની જ પત્ની અને નાના પુત્ર પસે ભિક્ષા માંગે છે તેવું ભાવવાહી ચિત્ર તેમાં 'ક્તિ થયેલુ` હતુ`! તેમણે મેકલેલુ આ ચિત્ર ધણુ' ધણું કહી જતું હતું. કા'ની પાછળ તેમના જ હરતાક્ષરામાં એક કવિતાની ચાર પતિએ લખાયેલી હતી; From one word to the other. What I say vanishes I Know that I am alive Between two Parenthesis ૧૬–૯–૮ કવિ પાતાના શબ્દને જલદીથી વહી જતા જુએ છે. અને પેતાના અસ્તિત્વને ક્રૂત કૌંસમાં આપેલ લખાણુ જેવું જ પ્રમાણે છે. કેવી ઉદ્દાત્ત છે આ ભાવના ! ચેડા જ શબ્દમાં ડા. સુરેશભાઈ જોષીએ પેાતાનું અતિ નત્ર છતાં ગૌરવાન્વિત ચિત્ર અહી દોરેલું છે એમ કાઈ માની શકો ? તે મારાથી મેટા હતા અને છતાં કાડ ઉપર સખાધન કર્યુ હતુ : માનનીય પ્રોફેસર સાહેબ ! 14 આ પછી થેાડા જ દિવસેમાં તેઓ આવ્યા. પ્રત્યક્ષ રીતે તેમને પહેલી વાર મળતા હતા. જે વ્યકિતને જોયા વિના હંમેશાં તેની વિભાવના વિરુદ્ધ લખ્યા કર્યુ” હોય એવી વ્યક્તિ જ્યારે પ્રત્યક્ષ થાય ત્યારે મન કેટલુ` ક્ષુબ્ધ બની જાય એ 'તા જેમને અનુભવ થયે હોય તે જ સમજી શકે. પણ સુરેશ ભાઈના વ્યકિતત્વમાં એવી ફારમ હતી કે મારી ક્ષુબ્ધતા થોડી જ ક્ષણામાં ઓગળી ગઇ. અને એક સ્નેહાળ સ્વજનની જેમ તેમણે મને અપનાવી લીધા. તબિયત સારી ન રહે. છતાં ખાનપાનના પૂરા શોખીન. સારી સારી વાનગીઓ પૂરી લિજજતથી જમે. રાત્રે સાર જમ્યા હાય અને એ પછી સાથે કરવાં નીકળવાનું અને ત્યારે કાઇ આલિશાન હોટેલમાં આઇસ્ક્રીમ કે કાલ્ડ્રીંક લેવાનું કહેવામાં આવે તે પણું ના ન જ પાડે, શીખંડ, દૂધપાક, પૂરણપોળી ખૂબ પ્રિય, મેટાલનું કઠોળ અતિ પ્રિય. ખાધા જ કરે. પત્ની પણ તેમને આ સ્વાદ બરાબર સમજી ગઇ હતી અને એટલે પછી જ્યારે જ્યારે રાજા : આવવાનુ અને ત્યારે તેમને પૂછ્યા વિના કાઇ પણ વાનગી સાથે મેટા વાલતુ કૉળ અચૂક બનાવે અને તે ખૂબ પ્રસન્ન થાય. રાજકાટ આવે ત્યારે તેમને મળનારાઓની સંખ્યા નાની ન જ હાય. કાલેજો અને યુનિવર્સિટીના વિદ્યાથી' પશુ સારી સખ્યામાં આવતા હોય. આવી સ્થિતિમાં અમને એકાન્ત ઓછું મળતુ. છતાં જે થાડુ એકાન્ત મળતુ તેમાં ઘણી આત્મીયતાથી વાત કરે, અંગત વાત પણ પૂરી નિખાલસતાથી કહે. તેમના વિશેનાં મારાં લખાણે વિશે સ્વાભાવિક ચર્ચા થાય જ. ત્યારે એક આવી ઉમદ્ય વ્યકિતના વિચારને તે સાહિત્યિક વ્યકિતત્વને મારે વિધ મતે ઠીક અકળાવતા. પણ તે મારી' પીઠઃ થાબડે; પ્રેમથી આટલુ જ કહે પ્રખર (અનુસધાન પૃષ્ઠ ૧૦૭ ઉપર) ×××. દક્ષિક શ્રી મુંબઇ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. ા, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર બી. પી રોડ તુવ૪૦૦ ૦૦૪ ૩. ન. ૩૫૦૨૯૬ ટ્રેન્ડ પ્રિન્ટસ, જગેનાય શક' શેઠ, ડ, મિર્માસ, સુખદ : - મુદ્રણૢાન
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy